માહી ગ્રુપના સભ્યો દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી સેવાકાર્યો દ્વારા થતી હોય છે ત્યારે નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે માતાજીના નવમા નોરતે અબોલ જીવો માટે સેવાકાર્યોનું આયોજન કરવામાં આવેલ જેમાં ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ,કબૂતરોને ચણ, શ્વાનને બિસ્કિટ અને દૂધ કીડીને કીડીયારુ, માછલીઓ ને ભોજન વિદેશી પક્ષીઓને ખોરાક ખવડાવીને માહી ગ્રુપના સભ્યો પરમ કૃપાળુ પરમાત્મા પાસે પુણ્ય પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારે વરસાદનું એલર્ટ : એમપી, યુપી, રાજસ્થાન સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે મંગળવારે મધ્યપ્રદેશ, યુપી, રાજસ્થાન અને...
ત્રીજા દિવસે પણ વડોદરા મહાનગર પાલિકા ના કર્મચારી મહા મંડળનું વિરોધ પ્રદર્શન
ત્રીજા દિવસે પણ વડોદરા મહાનગર પાલિકા ના કર્મચારી મહા મંડળનું વિરોધ પ્રદર્શન
আঠখেলীয়া নামঘৰ বিতৰ্কঃ দুয়ো পক্ষৰ অৰিয়া-অৰিত ক্ষোভিত স্থানীয় ৰাইজ
চৰকাৰীকৰণ অথবা স্থানীয় ৰাইজক দায়িত্ব ন্যস্তৰ দাবী তৃতীয় পক্ষৰ
শ্ৰীশ্ৰী আঠখেলীয়া নামঘৰ বিতৰ্কৰ অৱসান কেতিয়া? দুয়ো পক্ষৰ অৰিয়া-অৰিত ৰুষ্ট স্থানীয় বছা...
15 હજાર કિલો રેશનિંગના શંકાસ્પદ ચોખ્ખાનો જથ્થો ઝડપાયો | #amreli | Divyang News
15 હજાર કિલો રેશનિંગના શંકાસ્પદ ચોખ્ખાનો જથ્થો ઝડપાયો | #amreli | Divyang News