માહી ગ્રુપના સભ્યો દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી સેવાકાર્યો દ્વારા થતી હોય છે ત્યારે નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે માતાજીના નવમા નોરતે અબોલ જીવો માટે સેવાકાર્યોનું આયોજન કરવામાં આવેલ જેમાં ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ,કબૂતરોને ચણ, શ્વાનને બિસ્કિટ અને દૂધ કીડીને કીડીયારુ, માછલીઓ ને ભોજન વિદેશી પક્ષીઓને ખોરાક ખવડાવીને માહી ગ્રુપના સભ્યો પરમ કૃપાળુ પરમાત્મા પાસે પુણ્ય પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ASP સફીન હસનને SP તરીકે બઢતી મળતા IGP અશોક યાદવે રેન્ક લગાવ્યો.
ASP સફીન હસનને SP તરીકે બઢતી મળતા IGP અશોક યાદવે રેન્ક લગાવ્યો.
ડીસા શહેરમાં વધુ એક વાહનચોર પકડાયો / સબંધ ભારત ન્યુઝ
ડીસા શહેરમાં વધુ એક વાહનચોર પકડાયો / સબંધ ભારત ન્યુઝ
જસદણ તાલુકાની શ્રી કુમાર તાલુકા શાળામાં 10 ઓગસ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી.
જસદણ તાલુકાની શ્રી કુમાર તાલુકા શાળામાં 10 ઓગસ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી.
ધારી ટાઉન માંથી બે બુલેટ મોટર સાયકલોની ચોરી કરનારા બે ઈસમોને ચોરીના બુલેટ મોટર સાયકલો સાથે પકડી પાડતી અમરેલી સિટી માંથી પકડી પાડતી અમરેલી L.C.B. ટીમ
ધારી ટાઉનમાંથી બે બુલેટ મોટર સાયકલોની ચોરી કરનાર બે ઇસમોને ચોરીના બુલેટ મોટર સાયકલો, મળી...
भाजप आमदाराला ठाकरेंच्या शिवसेनेने दिली हनुमान चालीसा भेट
भाजप आमदाराला ठाकरेंच्या शिवसेनेने दिली हनुमान चालीसा भेट