માહી ગ્રુપના સભ્યો દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી સેવાકાર્યો દ્વારા થતી હોય છે ત્યારે નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે માતાજીના નવમા નોરતે અબોલ જીવો માટે સેવાકાર્યોનું આયોજન કરવામાં આવેલ જેમાં ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ,કબૂતરોને ચણ, શ્વાનને બિસ્કિટ અને દૂધ કીડીને કીડીયારુ, માછલીઓ ને ભોજન વિદેશી પક્ષીઓને ખોરાક ખવડાવીને માહી ગ્રુપના સભ્યો પરમ કૃપાળુ પરમાત્મા પાસે પુણ્ય પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
‘एक पेड़ मां के नाम’ अभियान अन्तर्गत वृक्षारोपण
मेडिकल कॉलेज के छात्रों को पर्यावरण संरक्षण से जोड़ने के लिए शुक्रवार को तालाब गांव स्थित मेडिकल...
Top 10 Big News of Bollywood |29th JULY 2022| AKSHAY , AMIR KHAN,SHAHRUKH,SALMAN,KAREENA , RANBIR
Check out the Biggest 10 News of the Day !#TOP10BOLLYWOODHEADLINES #Shahrukhkhaan #SalmanKhan...
DEESA // ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ના ગુનામાં નાસતા-ફરતા આરોપી ને પકડી પાડતી બનાસકાંઠા એલ.સી.બી પોલીસ..
ડીસા રુરલ પોલીસ સ્ટેશન ના ગુનામાં નાસતા-ફરતા આરોપી ને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા.....
उपचुनाव में दौसा से कांग्रेस लगाएगी नरेश मीणा पर दांव ?
राजस्थान में हाल ही में हुए लोकसभा चुनाव में पांच विधानसभा सीटें ऐसी हैं जहां के विधायक सांसद बन...