સિહોર સહિત જિલ્લામાં નવલા નોરતા આજે રાત્રે પુર્ણ થશે. કાલે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે.અને રાવણદહન તથા શસ્ત્રપૂજન ક રવામાં આવશે. આજે પ્રાચીન - અર્વાચીન રાસોત્સવમાં લ્હાણી તથા ઇનામ વિતરણ કરવામાં કાલે મોટા પ્રમાણમાં લોકો મિઠાઇ આરોગશે. હવે શરદપુર્ણિમાએ ફરી રાસ-ગરબાની ફરી રમઝટ બોલાશે. વિજય માટેનો સફળ સંઘર્ષ એટલે દશેરા ક્ષત્રિયોએ કરેલા ધર્મ અને સત્યોના વિજયોત્સવ તરીકે સમગ્ર ભારતવર્ષમાં વિજયાદશમીનું પર્વ ઉજવાય છે. સિહોર કારડીયા રાજપૂત સમાજ વિજયાદશમી નિમિતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ તારીખ ૦૫.૧૦.૨૦૨૨ બુધવાર ના રોજ સવારે ૯.૦૦ કલાકે રાજપૂત સમાજની વાડી પ્રગટેશ્વર રોડ સિહોર ખાતે યોજાશે જેમાં સમાજના સૌ એ હાજરી આપવા અનુરોધ કરાયો છે. આજેપ્રચીન - અર્વાચીન રાસોત્સવમાં લ્હાણી તથા ઇનામ વિતરણ : કાલે મિઠાઇ આરોગશે :
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
প্ৰজ্ঞা ৰত্ন বঁটাৰে সন্মানীত কবি দিলীপ পৰাজুলী
নাৰায়ণপুৰ এগৰাকী সু-কবি তথা শিক্ষক দিলীপ পৰাজুলীক প্ৰজ্ঞা ৰত্ন সন্মানেৰে সন্মানিত কৰা হয়৷ যোৰহাটৰ...
Gurugram: रमाडा होटल के सामने बदमाशों ने दिनदहाड़े युवक को मारी गोली, अस्पताल में भर्ती; जांच में जुटी पुलिस
गुरुग्राम के सेक्टर 44 के समीप रमाडा होटल के सामने बदमाशों ने दिनदहाड़े एक युवक को गोली मार दी...
Lok Sabha Election 2024: Omar Abdullah ने BJP और Mahabuba Mufti पर साधा निशानास, सुनिए | Aaj Tak
Lok Sabha Election 2024: Omar Abdullah ने BJP और Mahabuba Mufti पर साधा निशानास, सुनिए | Aaj Tak
Lok Sabha Election Phase 2 Voting Updates: दूसरे चरण के लिए वोटिंग शुरू, 88 सीटों पर हो रहा मतदान
Lok Sabha Election Phase 2 Voting Updates: दूसरे चरण के लिए वोटिंग शुरू, 88 सीटों पर हो रहा मतदान