સિહોર સહિત જિલ્લામાં નવલા નોરતા આજે રાત્રે પુર્ણ થશે. કાલે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે.અને રાવણદહન તથા શસ્ત્રપૂજન ક રવામાં આવશે. આજે પ્રાચીન - અર્વાચીન રાસોત્સવમાં લ્હાણી તથા ઇનામ વિતરણ કરવામાં કાલે મોટા પ્રમાણમાં લોકો મિઠાઇ આરોગશે. હવે શરદપુર્ણિમાએ ફરી રાસ-ગરબાની ફરી રમઝટ બોલાશે. વિજય માટેનો સફળ સંઘર્ષ એટલે દશેરા ક્ષત્રિયોએ કરેલા ધર્મ અને સત્યોના વિજયોત્સવ તરીકે સમગ્ર ભારતવર્ષમાં વિજયાદશમીનું પર્વ ઉજવાય છે. સિહોર કારડીયા રાજપૂત સમાજ વિજયાદશમી નિમિતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ તારીખ ૦૫.૧૦.૨૦૨૨ બુધવાર ના રોજ સવારે ૯.૦૦ કલાકે રાજપૂત સમાજની વાડી પ્રગટેશ્વર રોડ સિહોર ખાતે યોજાશે જેમાં સમાજના સૌ એ હાજરી આપવા અનુરોધ કરાયો છે. આજેપ્રચીન - અર્વાચીન રાસોત્સવમાં લ્હાણી તથા ઇનામ વિતરણ : કાલે મિઠાઇ આરોગશે :
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कराड तालुक्यातील जनता सहकारी बँक बँकेची केंद्रीय प्राप्तिकर इडी कडून चौकशी
कराड तालुक्यातील जनता सहकारी बँक बँकेची केंद्रीय प्राप्तिकर इडी कडून चौकशी
Tata Nexon EV पर इस महीने मिल रहा बंपर डिस्काउंट, ऐसे उठाएं डील का फायदा
टाटा डीलरशिप MY2023 Nexon EV (सितंबर में लॉन्च किए गए फेसलिफ्ट के बाद निर्मित) के खरीदारों को...
નશાબંધી સપ્તાહ અન્વયે ST બસ સ્ટેન્ડ તેમજ જાહેર સ્થળ ખાતે પ્રસાર પ્રચાર કાર્યક્રમ યોજાયો
નશાબંધી સપ્તાહ ૨૦૨૨ અંતર્ગત એસ.ટી બસસ્ટેન્ડ તેમજ વિવિધ જાહેર સ્થળો પર નશાબંધી પ્રચાર...
7 Best Foods to Control Diabetes & Lower Blood Sugar | Diabetes Control Tips
7 Best Foods to Control Diabetes & Lower Blood Sugar | Diabetes Control Tips
Breaking News: राम मंदिर परिसर में गोली चल जाने से SSF जवान की मौत हो गई | Aaj Tak News Hindi
Breaking News: राम मंदिर परिसर में गोली चल जाने से SSF जवान की मौत हो गई | Aaj Tak News Hindi