સિહોર સહિત જિલ્લામાં નવલા નોરતા આજે રાત્રે પુર્ણ થશે. કાલે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે.અને રાવણદહન તથા શસ્ત્રપૂજન ક રવામાં આવશે. આજે પ્રાચીન - અર્વાચીન રાસોત્સવમાં લ્હાણી તથા ઇનામ વિતરણ કરવામાં કાલે મોટા પ્રમાણમાં લોકો મિઠાઇ આરોગશે. હવે શરદપુર્ણિમાએ ફરી રાસ-ગરબાની ફરી રમઝટ બોલાશે. વિજય માટેનો સફળ સંઘર્ષ એટલે દશેરા ક્ષત્રિયોએ કરેલા ધર્મ અને સત્યોના વિજયોત્સવ તરીકે સમગ્ર ભારતવર્ષમાં વિજયાદશમીનું પર્વ ઉજવાય છે. સિહોર કારડીયા રાજપૂત સમાજ વિજયાદશમી નિમિતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ તારીખ ૦૫.૧૦.૨૦૨૨ બુધવાર ના રોજ સવારે ૯.૦૦ કલાકે રાજપૂત સમાજની વાડી પ્રગટેશ્વર રોડ સિહોર ખાતે યોજાશે જેમાં સમાજના સૌ એ હાજરી આપવા અનુરોધ કરાયો છે. આજેપ્રચીન - અર્વાચીન રાસોત્સવમાં લ્હાણી તથા ઇનામ વિતરણ : કાલે મિઠાઇ આરોગશે :
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: मोदी सरनेम मानहानि केस में Rahul Gandhi की याचिका पर आज अहम सुनवाई| Supreme Court
Breaking News: मोदी सरनेम मानहानि केस में Rahul Gandhi की याचिका पर आज अहम सुनवाई| Supreme Court
JPNIC Row: बैरिकेडिंग पर Akhilesh Yadav का सवाल, Mukhtar Abbas Naqvi का कड़ा जवाब | BJP | SP | UP
JPNIC Row: बैरिकेडिंग पर Akhilesh Yadav का सवाल, Mukhtar Abbas Naqvi का कड़ा जवाब | BJP | SP | UP
વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ ખેડા
*વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ ખેડા*
ખેડામાં રોકાણકારો વરસી પડ્યાઃ વિવિધ ક્ષેત્રમાં ૪૬ એકમો...
Swati Maliwal के मुद्दे पर पहली बार बोले Akhilesh Yadav | Sanjay Singh | Arvind Kejriwal | Aaj Tak
Swati Maliwal के मुद्दे पर पहली बार बोले Akhilesh Yadav | Sanjay Singh | Arvind Kejriwal | Aaj Tak
महात्मा गांधी के जन्म दिवस पर स्वच्छता कार्यक्रम का हुआ आयोजन
स्वच्छता हमारी जिम्मेदारी, अपने आस पास स्वच्छता को बनाए रखें- जिला कलक्टर
बालोतरा, 02...