સિહોર સહિત જિલ્લામાં નવલા નોરતા આજે રાત્રે પુર્ણ થશે. કાલે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે.અને રાવણદહન તથા શસ્ત્રપૂજન ક રવામાં આવશે. આજે પ્રાચીન - અર્વાચીન રાસોત્સવમાં લ્હાણી તથા ઇનામ વિતરણ કરવામાં કાલે મોટા પ્રમાણમાં લોકો મિઠાઇ આરોગશે. હવે શરદપુર્ણિમાએ ફરી રાસ-ગરબાની ફરી રમઝટ બોલાશે. વિજય માટેનો સફળ સંઘર્ષ એટલે દશેરા ક્ષત્રિયોએ કરેલા ધર્મ અને સત્યોના વિજયોત્સવ તરીકે સમગ્ર ભારતવર્ષમાં વિજયાદશમીનું પર્વ ઉજવાય છે. સિહોર કારડીયા રાજપૂત સમાજ વિજયાદશમી નિમિતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ તારીખ ૦૫.૧૦.૨૦૨૨ બુધવાર ના રોજ સવારે ૯.૦૦ કલાકે રાજપૂત સમાજની વાડી પ્રગટેશ્વર રોડ સિહોર ખાતે યોજાશે જેમાં સમાજના સૌ એ હાજરી આપવા અનુરોધ કરાયો છે. આજેપ્રચીન - અર્વાચીન રાસોત્સવમાં લ્હાણી તથા ઇનામ વિતરણ : કાલે મિઠાઇ આરોગશે :
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Women Reservation Bill पर बोले RJD नेता Manoj Kumar Jha | Parliament Special Session | Aaj Tak News
Women Reservation Bill पर बोले RJD नेता Manoj Kumar Jha | Parliament Special Session | Aaj Tak News
રાધનપુર નેશનલ હાઇવે નંબર 27 ની બેદરકારી | SatyaNirbhay News Channel
રાધનપુર નેશનલ હાઇવે નંબર 27 ની બેદરકારી | SatyaNirbhay News Channel
गोल्डन टेम्पल एक्सप्रेस में टीटीई ने घर से भागे तीन नाबालिक बच्चियों को बचाया
कोटा।
रेल कर्मचारी अपनी ड्यूटी निभाने के साथ कई बार सामाजिक ईमानदारी पूर्ण कार्य करते है...
Cochin Shipyard Share | इस साल कंपनी इतने करोड़ का मुनाफा कमाएगी? | Share Market | Business
Cochin Shipyard Share | इस साल कंपनी इतने करोड़ का मुनाफा कमाएगी? | Share Market | Business
ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના
આજ રોજ ખેડબ્રહ્મા તાલુકા અને શહેર મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે રક્ષાબંધનનો કાર્યક્રમ ખેડબ્રહ્મા...