સિહોર સહિત જિલ્લામાં નવલા નોરતા આજે રાત્રે પુર્ણ થશે. કાલે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે.અને રાવણદહન તથા શસ્ત્રપૂજન ક રવામાં આવશે. આજે પ્રાચીન - અર્વાચીન રાસોત્સવમાં લ્હાણી તથા ઇનામ વિતરણ કરવામાં કાલે મોટા પ્રમાણમાં લોકો મિઠાઇ આરોગશે. હવે શરદપુર્ણિમાએ ફરી રાસ-ગરબાની ફરી રમઝટ બોલાશે. વિજય માટેનો સફળ સંઘર્ષ એટલે દશેરા ક્ષત્રિયોએ કરેલા ધર્મ અને સત્યોના વિજયોત્સવ તરીકે સમગ્ર ભારતવર્ષમાં વિજયાદશમીનું પર્વ ઉજવાય છે. સિહોર કારડીયા રાજપૂત સમાજ વિજયાદશમી નિમિતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ તારીખ ૦૫.૧૦.૨૦૨૨ બુધવાર ના રોજ સવારે ૯.૦૦ કલાકે રાજપૂત સમાજની વાડી પ્રગટેશ્વર રોડ સિહોર ખાતે યોજાશે જેમાં સમાજના સૌ એ હાજરી આપવા અનુરોધ કરાયો છે. આજેપ્રચીન - અર્વાચીન રાસોત્સવમાં લ્હાણી તથા ઇનામ વિતરણ : કાલે મિઠાઇ આરોગશે :
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જાણો ! ખંભાતી પતંગો વિશ્વ ફલકે કેમ પ્રખ્યાત છે ? શા માટે પતંગ રસિકો ખંભાતની પતંગો ખરીદે છે ?
ખંભાતી પતંગની વિશ્વ ફલકે બોલબાલા છે.દેશ-વિદેશમાં તેમજ રાજ્યો, મોટા શહેરોમાં ખંભાતના પતંગોની વધુ...
Share Market All Time High | Final Trade में कहां दिखा एक्शन, कल कहां मिलेगा अच्छा मौका? |CNBC Awaaz
Share Market All Time High | Final Trade में कहां दिखा एक्शन, कल कहां मिलेगा अच्छा मौका? |CNBC Awaaz
पत्रकार सुरेश जाधव संत भगवान बाबा जीवन गौरव पुरस्काराने सन्मानित.. संत भगवान बाबा उत्सव समिती पुरस्कार वितरण सोहळा संपन्न
बीड (प्रतिनिधी)- संत भगवान बाबा जयंती उत्सव समिती पाटोदा...