સિહોર સહિત જિલ્લામાં નવલા નોરતા આજે રાત્રે પુર્ણ થશે. કાલે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે.અને રાવણદહન તથા શસ્ત્રપૂજન ક રવામાં આવશે. આજે પ્રાચીન - અર્વાચીન રાસોત્સવમાં લ્હાણી તથા ઇનામ વિતરણ કરવામાં કાલે મોટા પ્રમાણમાં લોકો મિઠાઇ આરોગશે. હવે શરદપુર્ણિમાએ ફરી રાસ-ગરબાની ફરી રમઝટ બોલાશે. વિજય માટેનો સફળ સંઘર્ષ એટલે દશેરા ક્ષત્રિયોએ કરેલા ધર્મ અને સત્યોના વિજયોત્સવ તરીકે સમગ્ર ભારતવર્ષમાં વિજયાદશમીનું પર્વ ઉજવાય છે. સિહોર કારડીયા રાજપૂત સમાજ વિજયાદશમી નિમિતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ તારીખ ૦૫.૧૦.૨૦૨૨ બુધવાર ના રોજ સવારે ૯.૦૦ કલાકે રાજપૂત સમાજની વાડી પ્રગટેશ્વર રોડ સિહોર ખાતે યોજાશે જેમાં સમાજના સૌ એ હાજરી આપવા અનુરોધ કરાયો છે. આજેપ્રચીન - અર્વાચીન રાસોત્સવમાં લ્હાણી તથા ઇનામ વિતરણ : કાલે મિઠાઇ આરોગશે :
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગણેશ જી ની મહાઆરતી મા ACP ઉપસ્થિત રહ્યા
ગણેશ જી ની મહાઆરતી મા ACP ઉપસ્થિત રહ્યા
Niti Aayog Meeting: नीति आयोग की बैठक में नहीं पहुंचे CM Nitish, बैठक में मौजूद बिहार के डिप्टी सीएम
Niti Aayog Meeting: नीति आयोग की बैठक में नहीं पहुंचे CM Nitish, बैठक में मौजूद बिहार के डिप्टी सीएम
चौथे चरण की वोटिंग के बीच Kannauj में BJP पर भड़के Akhilesh Yadav, लगाया धांधली का आरोप | UP
चौथे चरण की वोटिंग के बीच Kannauj में BJP पर भड़के Akhilesh Yadav, लगाया धांधली का आरोप | UP
Lucknow:- दुबग्गा में पूर्व कैबिनेट मंत्री व ऊंचाहार विधायक मनोज पांडे का हुआ स्वागत
लखनऊ । शुक्रवार को दुबग्गा बेगरिया स्थित भारतीय जनता पार्टी के नेता बीनू शुक्ला के आवास पर उत्तर...
भारत स्वातंत्र अमृत महोत्सव दिनी बार्टी तर्फे निबंध स्पर्धा प्रमाण पत्र वितरित.
औरंगाबाद:- दि.१५ (दीपक परेराव) डॉ.बाबासाहेब आंबेडकर संशोधन व प्रशिक्षण संस्था बार्टी तर्फे...