સિહોર સહિત જિલ્લામાં નવલા નોરતા આજે રાત્રે પુર્ણ થશે. કાલે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે.અને રાવણદહન તથા શસ્ત્રપૂજન ક રવામાં આવશે. આજે પ્રાચીન - અર્વાચીન રાસોત્સવમાં લ્હાણી તથા ઇનામ વિતરણ કરવામાં કાલે મોટા પ્રમાણમાં લોકો મિઠાઇ આરોગશે. હવે શરદપુર્ણિમાએ ફરી રાસ-ગરબાની ફરી રમઝટ બોલાશે. વિજય માટેનો સફળ સંઘર્ષ એટલે દશેરા ક્ષત્રિયોએ કરેલા ધર્મ અને સત્યોના વિજયોત્સવ તરીકે સમગ્ર ભારતવર્ષમાં વિજયાદશમીનું પર્વ ઉજવાય છે. સિહોર કારડીયા રાજપૂત સમાજ વિજયાદશમી નિમિતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ તારીખ ૦૫.૧૦.૨૦૨૨ બુધવાર ના રોજ સવારે ૯.૦૦ કલાકે રાજપૂત સમાજની વાડી પ્રગટેશ્વર રોડ સિહોર ખાતે યોજાશે જેમાં સમાજના સૌ એ હાજરી આપવા અનુરોધ કરાયો છે. આજેપ્રચીન - અર્વાચીન રાસોત્સવમાં લ્હાણી તથા ઇનામ વિતરણ : કાલે મિઠાઇ આરોગશે :
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણ વિજ કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઈ જસદણ મામલતદારને આવેદનપત્ર કાઢવામાં આવ્યું
જસદણ વિજ કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઈ જસદણ મામલતદારને આવેદનપત્ર કાઢવામાં આવ્યું જસદણ...
Persistent Systems Q3 Results | इस बार के आंकड़ें रहे उम्मीद से बेहतर, आगे के लिए क्या है Plan?
Persistent Systems Q3 Results | इस बार के आंकड़ें रहे उम्मीद से बेहतर, आगे के लिए क्या है Plan?
अन 'त्या' चिमुकल्यास होती आ.डॉ.गुट्टेंच्या भेटीची आस
गंगाखेड
अभिजीत जाधव हा केवळ आठ वर्षांचा गोड चिमुकला. तो इयत्ता दुसरीमध्ये शिकतो. घर...
সোণাৰিত তথ্য আৰু জনসংযোগ বিভাগৰ দ্বাৰা স্বীকৃতিপ্ৰাপ্ত সাংবাদিক সকললৈ অসম চৰকাৰৰ জনসংযোগ বিভাগৰ মন্ত্ৰী পিযুষ হাজৰীকাৰ উপহাৰ প্ৰদান কৰে
সোণাৰিত তথ্য আৰু জনসংযোগ বিভাগৰ দ্বাৰা স্বীকৃতিপ্ৰাপ্ত সাংবাদিক সকললৈ অসম চৰকাৰৰ মুখ্যমন্ত্ৰীৰ হৈ...