સિહોર સહિત જિલ્લામાં નવલા નોરતા આજે રાત્રે પુર્ણ થશે. કાલે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે.અને રાવણદહન તથા શસ્ત્રપૂજન ક રવામાં આવશે. આજે પ્રાચીન - અર્વાચીન રાસોત્સવમાં લ્હાણી તથા ઇનામ વિતરણ કરવામાં કાલે મોટા પ્રમાણમાં લોકો મિઠાઇ આરોગશે. હવે શરદપુર્ણિમાએ ફરી રાસ-ગરબાની ફરી રમઝટ બોલાશે. વિજય માટેનો સફળ સંઘર્ષ એટલે દશેરા ક્ષત્રિયોએ કરેલા ધર્મ અને સત્યોના વિજયોત્સવ તરીકે સમગ્ર ભારતવર્ષમાં વિજયાદશમીનું પર્વ ઉજવાય છે. સિહોર કારડીયા રાજપૂત સમાજ વિજયાદશમી નિમિતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ તારીખ ૦૫.૧૦.૨૦૨૨ બુધવાર ના રોજ સવારે ૯.૦૦ કલાકે રાજપૂત સમાજની વાડી પ્રગટેશ્વર રોડ સિહોર ખાતે યોજાશે જેમાં સમાજના સૌ એ હાજરી આપવા અનુરોધ કરાયો છે. આજેપ્રચીન - અર્વાચીન રાસોત્સવમાં લ્હાણી તથા ઇનામ વિતરણ : કાલે મિઠાઇ આરોગશે :
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેસાણાની યુવતીને સોશિયલ મીડિયાથી મિત્ર બનાવી મળવા બોલાવી દુષ્કર્મનો પ્રયાસ કરાયો
મહેસાણાની યુવતી સાથે સોશિયલ મીડિયા પર પરિચયમાં આવેલા યુવકે ફોન કરી ગાંધીનગર મળવા બોલાવી બાઈક પર...
માનવ સેવા એજ પ્રભુ સેવા નો મંત્ર ચરિતાર્થ કરી બતાવતા જાફરાબાદ ખારવા સમાજ નો યુવાન
માનવ સેવા એજ પ્રભુ સેવા નો મંત્ર ચરિતાર્થ કરી બતાવતા જાફરાબાદ ખારવા સમાજ નો યુવાન
જાફરાબાદ...
ગણેશ ચતુર્થી રેસિપિ : ગણેશ ચતુર્થી ગણપતિને માવાના મોદક અર્પણ કરો, બનાવવું ખૂબ જ સરળ છે
આ વર્ષે, ગણેશ ચતુર્થીનો તહેવાર 31 ઓગસ્ટ, બુધવારથી શરૂ થતા આગામી 10 દિવસ સુધી ઉજવવામાં આવશે. ગણેશ...
Jharkhand Political Crisis: Hemant Soren की गिरफ्तारी पर BJP पर भड़के Sanjay Raut l JMM | Champai
Jharkhand Political Crisis: Hemant Soren की गिरफ्तारी पर BJP पर भड़के Sanjay Raut l JMM | Champai