સિહોર સહિત જિલ્લામાં નવલા નોરતા આજે રાત્રે પુર્ણ થશે. કાલે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે.અને રાવણદહન તથા શસ્ત્રપૂજન ક રવામાં આવશે. આજે પ્રાચીન - અર્વાચીન રાસોત્સવમાં લ્હાણી તથા ઇનામ વિતરણ કરવામાં કાલે મોટા પ્રમાણમાં લોકો મિઠાઇ આરોગશે. હવે શરદપુર્ણિમાએ ફરી રાસ-ગરબાની ફરી રમઝટ બોલાશે. વિજય માટેનો સફળ સંઘર્ષ એટલે દશેરા ક્ષત્રિયોએ કરેલા ધર્મ અને સત્યોના વિજયોત્સવ તરીકે સમગ્ર ભારતવર્ષમાં વિજયાદશમીનું પર્વ ઉજવાય છે. સિહોર કારડીયા રાજપૂત સમાજ વિજયાદશમી નિમિતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ તારીખ ૦૫.૧૦.૨૦૨૨ બુધવાર ના રોજ સવારે ૯.૦૦ કલાકે રાજપૂત સમાજની વાડી પ્રગટેશ્વર રોડ સિહોર ખાતે યોજાશે જેમાં સમાજના સૌ એ હાજરી આપવા અનુરોધ કરાયો છે. આજેપ્રચીન - અર્વાચીન રાસોત્સવમાં લ્હાણી તથા ઇનામ વિતરણ : કાલે મિઠાઇ આરોગશે :
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिवसंग्रामचे राम हरी मेटे यांनी साधला कामगारांशी संवाद@india report
शिवसंग्रामचे राम हरी मेटे यांनी साधला कामगारांशी संवाद@india report
Imran Khan: इमरान खान की गिरफ्तारी पर पाकिस्तान में बवाल, अमेरिका, लंदन और कनाडा में भी समर्थकों का हंगामा
वाशिंगटन, Imran Khan Arrest: पाकिस्तान में पूर्व प्रधानमंत्री इमरान खान की गिरफ्तारी के बाद से...
Goa में गरमाया नौकरी के बदले कैश का मामला, AAP नेताओं पर मानहानि का मुकदमा करेंगे CM Pramod Sawant
Goa में गरमाया नौकरी के बदले कैश का मामला, AAP नेताओं पर मानहानि का मुकदमा करेंगे CM Pramod Sawant
তিনিচুকীয়াত ড্ৰাগজসহ তিনি যুৱকক আটক আৰক্ষীৰ
তিনিচুকীয়াত অব্যাহত আছে ড্ৰাগছবিৰোধী অভিযান ৷ শনিবাৰে তিনিচুকীয়াৰ দহোতীয়াচুক আৰু বৰদলৈ নগৰত...
द नाहर संस्था बून्दी द्वारा देवझर महादेव प्रांगण में पंचवटी वृक्ष का किया पौधारोपण
बूंदी। द नाहर संस्था बून्दी द्वारा सोमवार को विज्ञान के जनक मार्कण्डेय ऋषि की तपोस्थली देवझर...