સિહોર સહિત જિલ્લામાં નવલા નોરતા આજે રાત્રે પુર્ણ થશે. કાલે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે.અને રાવણદહન તથા શસ્ત્રપૂજન ક રવામાં આવશે. આજે પ્રાચીન - અર્વાચીન રાસોત્સવમાં લ્હાણી તથા ઇનામ વિતરણ કરવામાં કાલે મોટા પ્રમાણમાં લોકો મિઠાઇ આરોગશે. હવે શરદપુર્ણિમાએ ફરી રાસ-ગરબાની ફરી રમઝટ બોલાશે. વિજય માટેનો સફળ સંઘર્ષ એટલે દશેરા ક્ષત્રિયોએ કરેલા ધર્મ અને સત્યોના વિજયોત્સવ તરીકે સમગ્ર ભારતવર્ષમાં વિજયાદશમીનું પર્વ ઉજવાય છે. સિહોર કારડીયા રાજપૂત સમાજ વિજયાદશમી નિમિતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ તારીખ ૦૫.૧૦.૨૦૨૨ બુધવાર ના રોજ સવારે ૯.૦૦ કલાકે રાજપૂત સમાજની વાડી પ્રગટેશ્વર રોડ સિહોર ખાતે યોજાશે જેમાં સમાજના સૌ એ હાજરી આપવા અનુરોધ કરાયો છે. આજેપ્રચીન - અર્વાચીન રાસોત્સવમાં લ્હાણી તથા ઇનામ વિતરણ : કાલે મિઠાઇ આરોગશે :
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
▶️ গুৱাহাটী বিশ্ববিদ্যালয়, কেন্দ্ৰীয় মাণ্ডলিক যুৱ মহোৎসৱ ২১-২২
▶️ গুৱাহাটী বিশ্ববিদ্যালয়, কেন্দ্ৰীয় মাণ্ডলিক যুৱ মহোৎসৱ ২১-২২
રાજકોટ 108 ઈમરજન્સી સેવા હોળી અને ધૂળેટીના તહેવારો માં લોકોનો જીવ બચાવવા માટે તત્પર અને તૈયાર..
રાજકોટ 108 ઈમરજન્સી સેવા હોળી અને ધૂળેટીના તહેવારો માં લોકોનો જીવ બચાવવા માટે તત્પર અને તૈયાર.....
AAP ने बुलंद की बेरोजगारों की आवाज, रिटायरमेंट की उम्र बढ़ाने का किया विरोध! #MP #News #Bhopal
AAP ने बुलंद की बेरोजगारों की आवाज, रिटायरमेंट की उम्र बढ़ाने का किया विरोध! #Bhopal #News...
તળાજા કોમ્યુનિટી હોલ ખાતે ભાજપ કાર્યકરોની બેઠક મળી
તળાજા કોમ્યુનિટી હોલ ખાતે ભાજપ કાર્યકરોની બેઠક મળી