શહેરના લાલ દરવાજા પાસે આવેલ કુસુમહરનાથ વાડી ખાતે બાજખેડાવાળ યુવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ 11મો નવરાત્રિ મહોત્સવ ઉજવાયો. જેમાં સૌ બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિશેષમાં કુસુમહરનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભવદીપભાઈ દવે, નગપાલિકાના કાઉન્સિલર હેમાલીબેન શુક્લ, નીલાબેન જોશી, તથા ભારતીય જનતા પાર્ટી ઉમરેઠ શહેર મહામંત્રી ધાર્મિક શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. બાજખેડાવાડ જ્ઞાતિજનો દ્વારા નવરાત્રિનો લાભ લેવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
धोखाधड़ी के मनीष मेवाड़ा प्रकरण में मेहसाणा पुलिस ने दूसरे दिन की कई लोगो से पुछताछ, एक और युवक को अपने साथ ले गई गुजरात पुलिस
बूंदी। धोखाधड़ी के दर्ज प्रकरण में गुजरात के मेहसाणा साइबर सेल थाना पुलिस द्वारा पकड़े गए बूंदी के...
भगरीतून विषबाधा ; सरकारी रुग्णालयात उपचारासाठी दाखल,
भगरीतून विषबाधा ; वैजापूर तालुक्यातील विविध गावांतील रुग्ण सरकारी दवाखान्यांसह खासगी...
ડીસામાં ગૌતમ બુદ્ધ ની જન્મ જયંતી નિમિત્તે પદયાત્રા યોજાઇ
ડીસામાં ગૌતમ બુદ્ધ ની જન્મ જયંતી નિમિત્તે પદયાત્રા યોજાઇ
કર્ણાટકઃ ગણેશ મંડપોમાં હશે સાવરકરની પ્રતિમા, પોસ્ટરને લઈને થયો વિવાદ
કર્ણાટકમાં વીર સાવરકરના પોસ્ટર બાદ હવે પોસ્ટરને લઈને ચર્ચાઓ તેજ થઈ રહી છે. અહેવાલ છે કે હિન્દુ...
160 रुपयांपासून करोडोंच्या बिझनेसचा प्रवास | Business Story | Somnath Shelar
160 रुपयांपासून करोडोंच्या बिझनेसचा प्रवास | Business Story | Somnath Shelar