શહેરના લાલ દરવાજા પાસે આવેલ કુસુમહરનાથ વાડી ખાતે બાજખેડાવાળ યુવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ 11મો નવરાત્રિ મહોત્સવ ઉજવાયો. જેમાં સૌ બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિશેષમાં કુસુમહરનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભવદીપભાઈ દવે, નગપાલિકાના કાઉન્સિલર હેમાલીબેન શુક્લ, નીલાબેન જોશી, તથા ભારતીય જનતા પાર્ટી ઉમરેઠ શહેર મહામંત્રી ધાર્મિક શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. બાજખેડાવાડ જ્ઞાતિજનો દ્વારા નવરાત્રિનો લાભ લેવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাটৰ চিনাতলীত পুৱতি নিশা ভয়ংকৰ অগ্নিকাণ্ড
গোলাঘাটৰ চিনাতলীত পুৱতি নিশা ভয়ংকৰ অগ্নিকাণ্ড৷ অগ্নিকাণ্ডৰ ফলত সম্পূৰ্ণৰূপে জাহ যাই এখন সুলভ...
Prime Minister Narendra Modi unveils the statue of Netaji Subhash Chandra Bose at India Gate, Delhi on 9th September 2022.
Prime Minister Narendra Modi unveils the statue of Netaji Subhash Chandra Bose at India gate in...
જામનગરનાં ફલ્લા ગામ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત
જામનગરનાં ફલ્લા ગામ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત
पुलिसकर्मियों व जनप्रतिनिधियों ने विद्यार्थियों को किया जागरूक
सांगोद(बीएम राठौर). वर्तमान में चल रहे धोखाधड़ी, फ्लर्ट फोन कॉल के बारे में विद्यालय छात्रों को...
નવરાત્રીના તહેવારોનું યોગ્ય આયોજન કરાવવા માટે નવરાત્રીના આયોજકો સાથે એક અગત્યની પ્રેસ કોન્ફરન્સ
નવરાત્રીના તહેવારોનું યોગ્ય આયોજન કરાવવા માટે નવરાત્રીના આયોજકો સાથે એક અગત્યની પ્રેસ કોન્ફરન્સ