શહેરના લાલ દરવાજા પાસે આવેલ કુસુમહરનાથ વાડી ખાતે બાજખેડાવાળ યુવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ 11મો નવરાત્રિ મહોત્સવ ઉજવાયો. જેમાં સૌ બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિશેષમાં કુસુમહરનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભવદીપભાઈ દવે, નગપાલિકાના કાઉન્સિલર હેમાલીબેન શુક્લ, નીલાબેન જોશી, તથા ભારતીય જનતા પાર્ટી ઉમરેઠ શહેર મહામંત્રી ધાર્મિક શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. બાજખેડાવાડ જ્ઞાતિજનો દ્વારા નવરાત્રિનો લાભ લેવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજા મામાદેવ મિત્ર મંડળ દ્વારા ભગુડા ખાતે ધજા ચડાવવામાં આવી
તળાજા મામાદેવ મિત્ર મંડળ દ્વારા ભગુડા ખાતે ધજા ચડાવવામાં આવી
IT Tax Demand On Indigo: कंपनी को ₹1666 करोड़ का टैक्स नोटिस, क्या बुरी तरह गिरेगा Stock? | News
IT Tax Demand On Indigo: कंपनी को ₹1666 करोड़ का टैक्स नोटिस, क्या बुरी तरह गिरेगा Stock? | News
এল আই চিয়ে(LIC) আইডাবিআই(IDBI) বেংকৰ ৫১% অংশীদাৰিত্ব বিক্ৰী কৰাৰ কথা বিবেচনা কৰিছে
কেন্দ্ৰীয় চৰকাৰ আৰু জীৱন বীমা নিগম(LIC) আইডিবিআই বেংকৰ প্ৰায় ৯৪% শ্বেয়াৰৰ মালিক। তেওঁলোকে বেংকৰ...
पेट में भोजन नहीं सड़ेगा बस ये एक काम कर लो | Natural Ways To Improve Digestion
पेट में भोजन नहीं सड़ेगा बस ये एक काम कर लो | Natural Ways To Improve Digestion
पुलिस लाइन में बनेगा एसटीएफ के लिए चार मंजिला भवन
आगरा: पुलिस लाइन में एसटीएफ के लिए चार मंजिला भवन तैयार किया जाएगा। एसएसपी प्रभाकर चौधरी ने नए...