શહેરના લાલ દરવાજા પાસે આવેલ કુસુમહરનાથ વાડી ખાતે બાજખેડાવાળ યુવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ 11મો નવરાત્રિ મહોત્સવ ઉજવાયો. જેમાં સૌ બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિશેષમાં કુસુમહરનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભવદીપભાઈ દવે, નગપાલિકાના કાઉન્સિલર હેમાલીબેન શુક્લ, નીલાબેન જોશી, તથા ભારતીય જનતા પાર્ટી ઉમરેઠ શહેર મહામંત્રી ધાર્મિક શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. બાજખેડાવાડ જ્ઞાતિજનો દ્વારા નવરાત્રિનો લાભ લેવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિટીલાઇટના સાયન્સ સેન્ટર ખાતે પાંચ દિવસીય 'ક્રાફટ્સ રૂટ એકિઝબિશન-૨૦૨૨'ને ખૂલ્લુ મુકવામાં આવ્યુ.
સિટીલાઇટના સાયન્સ સેન્ટર ખાતે પાંચ દિવસીય 'ક્રાફટ્સ રૂટ એકિઝબિશન-૨૦૨૨'ને ખૂલ્લુ મુકવામાં આવ્યુ....
Breaking News: Delhi के Naraina इलाके के कार शोरूम में ताबड़तोड़ फायरिंग, CCTV वीडियो आया सामने
Breaking News: Delhi के Naraina इलाके के कार शोरूम में ताबड़तोड़ फायरिंग, CCTV वीडियो आया सामने
મોરબીમાં તે દિવસે 1 જ PSI હાજર હતા અને સવારે 1400 લાશો પડી હતી | Morbi Machchhu River
મોરબીમાં તે દિવસે 1 જ PSI હાજર હતા અને સવારે 1400 લાશો પડી હતી | Morbi Machchhu River
বিধায়কৰ এবছৰীয়া কৰ্ম খতিয়ান পুঁথি বিতৰণ
১০৯ নং বিহপুৰীয়া বিধানসভা সমষ্টিৰ বিজেপি বিধায়ক ড° অমিয় কুমাৰ ভূঞাৰ বিকাশ আৰু সমন্বয়...