શહેરના લાલ દરવાજા પાસે આવેલ કુસુમહરનાથ વાડી ખાતે બાજખેડાવાળ યુવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ 11મો નવરાત્રિ મહોત્સવ ઉજવાયો. જેમાં સૌ બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિશેષમાં કુસુમહરનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભવદીપભાઈ દવે, નગપાલિકાના કાઉન્સિલર હેમાલીબેન શુક્લ, નીલાબેન જોશી, તથા ભારતીય જનતા પાર્ટી ઉમરેઠ શહેર મહામંત્રી ધાર્મિક શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. બાજખેડાવાડ જ્ઞાતિજનો દ્વારા નવરાત્રિનો લાભ લેવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
"7 Surprising Benefits of Pushups - Get Fit and Strong!"
"7 Surprising Benefits of Pushups - Get Fit and Strong!"
Google Maps यूजर्स ध्यान दें! गूगल को है आपकी हर खबर; लोकेशन हिस्ट्री, सर्च रिजल्ट ऐसे करें डिलीट
गूगल मैप्स का इस्तेमाल करने के साथ अनजान रास्ते आपके लिए आसान हो जाते हैं। लेकिन गूगल मैप्स को...
અંબાવ રેલ્વે ફાટક ના બ્લોક રાતોરાત હટી ગયા ત્યાં સરસ રસ્તો બની ગયો 17/10/22ના રોજ બનેલા ન્યુઝ નો પડગો..
ગળતેશ્વર તાલુકા ના અને ઠાસરા નગર પાલિકા વિસ્તાર નાં ગુજરાત સમાચાર નાં પ્રેસ ફોટોગ્રાફર...
સુરત કલેકટર કચેરી ખાતે નગરપાલિકા નિયામક ના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ યોજવામાં આવી.
સુરત કલેકટર કચેરી ખાતે નગરપાલિકા નિયામક ના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ યોજવામાં આવી....
બુલેટ ટ્રેનનું સપનું ટૂંક સમયમાં થશે સાકાર, રેલવે મંત્રીએ વીડિયો શેર કરીને આપ્યું મોટું અપડેટ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ બુલેટ ટ્રેન...