શહેરના લાલ દરવાજા પાસે આવેલ કુસુમહરનાથ વાડી ખાતે બાજખેડાવાળ યુવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ 11મો નવરાત્રિ મહોત્સવ ઉજવાયો. જેમાં સૌ બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિશેષમાં કુસુમહરનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભવદીપભાઈ દવે, નગપાલિકાના કાઉન્સિલર હેમાલીબેન શુક્લ, નીલાબેન જોશી, તથા ભારતીય જનતા પાર્ટી ઉમરેઠ શહેર મહામંત્રી ધાર્મિક શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. બાજખેડાવાડ જ્ઞાતિજનો દ્વારા નવરાત્રિનો લાભ લેવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
The Kerala Story Row: 'यह हमारे केरल की कहानी नहीं', फिल्म 'द केरल स्टोरी' पर भड़के कांग्रेस सांसद शशि थरूर
नई दिल्ली, फिल्म 'द केरल स्टोरी' पर विवाद थमने का नाम नहीं ले रहा है। अब फिल्म 'द केरल...
प्रसिद्ध अभिनेत्रीने संपवलं जीवन, चिट्टीत लिहीलं...। Vaishali Takkar । HPN MARATHI NEWS
प्रसिद्ध अभिनेत्रीने संपवलं जीवन, चिट्टीत लिहीलं...। Vaishali Takkar । HPN MARATHI NEWS
મોટા આગરીયા મુકામે જળજીલણી અગિયારસની ઉજવણી | Divyang News
મોટા આગરીયા મુકામે જળજીલણી અગિયારસની ઉજવણી | Divyang News
मात्र 75 रुपये में इस रिचार्ज प्लान में मिल रहे हैं ये बेनिफिट्स, ये सिम वाले यूजर्स उठा सकते हैं लाभ
अगर आप अपने लिए कोई ऐसा रिचार्ज प्लान तलाश रहे हैं जिसमें अतिरिक्त डेटा लाभ की सुविधा मिलती हो तो...
પાણીની અછત દૂર કરવા પ્રોજેક્ટ તૈયાર કરાયો....
પાલનપુર અને વડગામમાં પાણીની અછત દૂર કરવા રૂ.૯૨ કરોડનો પ્રોજેક્ટ તૈયાર કરાયો....
ધરોઈ જૂથ...