શહેરના લાલ દરવાજા પાસે આવેલ કુસુમહરનાથ વાડી ખાતે બાજખેડાવાળ યુવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ 11મો નવરાત્રિ મહોત્સવ ઉજવાયો. જેમાં સૌ બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિશેષમાં કુસુમહરનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભવદીપભાઈ દવે, નગપાલિકાના કાઉન્સિલર હેમાલીબેન શુક્લ, નીલાબેન જોશી, તથા ભારતીય જનતા પાર્ટી ઉમરેઠ શહેર મહામંત્રી ધાર્મિક શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. બાજખેડાવાડ જ્ઞાતિજનો દ્વારા નવરાત્રિનો લાભ લેવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બેડા રાયપુરા ગામે પરમ પૂજ્ય શ્રી છોટેદાદાને જોવા હજારોની જન મેદની ઉમટી. ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ લીધો દર્શનનો લાહ્વો
વાલોડ તાલુકાના બેડા રાયપુરા ગામમાં નવનાથ ધામ બીલીમોરાના મહાન સંત શિરોમણિ પરમ પૂજ્ય શ્રી...
દેવગઢબારિયા તાલુકાના લવારીયા ગામે અકસ્માત સર્જાયો
દેવગઢબારિયા તાલુકાના લવારીયા ગામે અકસ્માત સર્જાયો
कोकणातील नद्या घेणार मोकळा श्वास
रत्नागिरी : कोकणात दरवर्षी पडत असलेल्या मुसळधार पाऊस आणि त्यामुळे शहरांमध्ये शिरत असलेलं पुराचे...
চেনীগাওঁত ১১ বৰ্ষীক ৰঙালী বিহু উদযাপন
চেনীগাওঁত ১১ বৰ্ষীক ৰঙালী বিহু উদযাপন
তামুলপুৰ জিলাৰ পূৱ চাৰণপাৰাৰ চেনীগাওঁত ১১ বৰ্ষীক...
શ્રી બાબરકોટ કેન્દ્રવતિ શાળામાં સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો
આજરોજ બોટાદ જિલ્લા નાં શ્રી બાબરકોટ કેન્દ્રવતિ શાળામાં મેકિંગ એ ડિફરન્સ એન.જી.ઓ.અમદાવાદ તરફથી...