શહેરના લાલ દરવાજા પાસે આવેલ કુસુમહરનાથ વાડી ખાતે બાજખેડાવાળ યુવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ 11મો નવરાત્રિ મહોત્સવ ઉજવાયો. જેમાં સૌ બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિશેષમાં કુસુમહરનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભવદીપભાઈ દવે, નગપાલિકાના કાઉન્સિલર હેમાલીબેન શુક્લ, નીલાબેન જોશી, તથા ભારતીય જનતા પાર્ટી ઉમરેઠ શહેર મહામંત્રી ધાર્મિક શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. બાજખેડાવાડ જ્ઞાતિજનો દ્વારા નવરાત્રિનો લાભ લેવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ACB : વલસાડ ખાતે સબ કોન્ટ્રાકટર તરીકે કામ કરતા રૂપિયા ૧૫,૦૦,૦૦૦/- રૂશ્વત લેતા રંગે હાથ ઝડપાયા,
ACB : વલસાડ ખાતે સબ કોન્ટ્રાકટર તરીકે કામ કરતા રૂપિયા ૧૫,૦૦,૦૦૦/- રૂશ્વત લેતા રંગે હાથ ઝડપાયા,
হোজাইত চৰকাৰী চাউলত প্লাষ্টিক চাউল মিহলাই কোনে কৰিছে বিতৰন
হোজাইত চৰকাৰী চাউলত প্লাষ্টিক চাউল মিহলাই কোনে কৰিছে বিতৰন।প্ৰশাসনক ব্যৱস্থা লোৱাৰ দাবী।
...
સાંતલપુર પીપરાળા પાસે અકસ્માતની ઘટના | SatyaNirbhay News Channel
સાંતલપુર પીપરાળા પાસે અકસ્માતની ઘટના | SatyaNirbhay News Channel
Doda Attack : चार जवानों की मौत, राहुल गांधी बोले- भाजपा की ग़लत नीतियों का ख़मियाज़ा जवान भुगत रहे
Doda Attack : चार जवानों की मौत, राहुल गांधी बोले- भाजपा की ग़लत नीतियों का ख़मियाज़ा जवान भुगत रहे
હાલોલ : શ્રાવણ માસના અંતિમ દિવસે ભાવિકો ઉમટ્યા
હાલોલ : શ્રાવણ માસના અંતિમ દિવસે ભાવિકો ઉમટ્યા