શહેરના લાલ દરવાજા પાસે આવેલ કુસુમહરનાથ વાડી ખાતે બાજખેડાવાળ યુવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ 11મો નવરાત્રિ મહોત્સવ ઉજવાયો. જેમાં સૌ બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિશેષમાં કુસુમહરનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભવદીપભાઈ દવે, નગપાલિકાના કાઉન્સિલર હેમાલીબેન શુક્લ, નીલાબેન જોશી, તથા ભારતીય જનતા પાર્ટી ઉમરેઠ શહેર મહામંત્રી ધાર્મિક શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. બાજખેડાવાડ જ્ઞાતિજનો દ્વારા નવરાત્રિનો લાભ લેવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
છાયા ગામની યુવતી અને તેના ભાઈ પર પર ચાર શખ્સોનો હુમલો
છાયા ગામની યુવતી અને તેના ભાઈ પર પર ચાર શખ્સોનો હુમલો
શેષમઠ શીંગડા ટ્રસ્ટ દ્વારા ભગવાન શિવજી વિશે અયોગ્ય ટિપ્પણી મુદ્દે કડક કાર્યવાહી કરવા કલેકટર ને આવેદન
શેષમઠ શીંગડા ટ્રસ્ટ દ્વારા ભગવાન શિવજી વિશે અયોગ્ય ટિપ્પણી મુદ્દે કડક કાર્યવાહી કરવા કલેકટર ને આવેદન
ગૌરવયાત્રાના આયોજનના ભાગરૂપે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઇ
ગૌરવયાત્રાના આયોજનના ભાગરૂપે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઇ
રાજ્ય સરકાર અને...
Some information on Dzukou Valley
Dzuko Valley is a valley located at the borders of the states of Nagaland and Manipur in...
बिबटयाच्या वाढत्या हल्ल्यांमुळे नागरीकांमध्ये भितीचे वातावरण
शिरुर: बेट भागासह शिरूर तालुक्यात डिंभा व चासकमान धरणांचे पाणी नदी व कालव्यांद्वारे शेतीसाठी...