શહેરના લાલ દરવાજા પાસે આવેલ કુસુમહરનાથ વાડી ખાતે બાજખેડાવાળ યુવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ 11મો નવરાત્રિ મહોત્સવ ઉજવાયો. જેમાં સૌ બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિશેષમાં કુસુમહરનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભવદીપભાઈ દવે, નગપાલિકાના કાઉન્સિલર હેમાલીબેન શુક્લ, નીલાબેન જોશી, તથા ભારતીય જનતા પાર્ટી ઉમરેઠ શહેર મહામંત્રી ધાર્મિક શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. બાજખેડાવાડ જ્ઞાતિજનો દ્વારા નવરાત્રિનો લાભ લેવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના જન્મદિવસની ભાજપા કાર્યકરોએ કરી રંગેચંગે ઉજવણી
હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમારનો આજે 25મી...
આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતિત.....
આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતિત.....
Train Accident News: Rajasthan के Ajmer में ट्रेन के चार डिब्बे पटरी से उतरे (BBC Hindi)
Train Accident News: Rajasthan के Ajmer में ट्रेन के चार डिब्बे पटरी से उतरे (BBC Hindi)
AJYCP কুমহাৰীপত্তী শাখা সমিতি গঠন
AJYCP কুমহাৰীপত্তী শাখা সমিতি গঠন।
বুধ বাৰে অসম জাতীয়তাবাদী যুৱ - ছাত্ৰ পৰিষদ ডুমডুমা...
Breaking News: बुलडोजर एक्शन पर Akhilesh का CM योगी पर वार, कहा- गोरखपुर की तरफ होगा बुलडोजर का रुख
Breaking News: बुलडोजर एक्शन पर Akhilesh का CM योगी पर वार, कहा- गोरखपुर की तरफ होगा बुलडोजर का रुख