શહેરના લાલ દરવાજા પાસે આવેલ કુસુમહરનાથ વાડી ખાતે બાજખેડાવાળ યુવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ 11મો નવરાત્રિ મહોત્સવ ઉજવાયો. જેમાં સૌ બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિશેષમાં કુસુમહરનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભવદીપભાઈ દવે, નગપાલિકાના કાઉન્સિલર હેમાલીબેન શુક્લ, નીલાબેન જોશી, તથા ભારતીય જનતા પાર્ટી ઉમરેઠ શહેર મહામંત્રી ધાર્મિક શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. બાજખેડાવાડ જ્ઞાતિજનો દ્વારા નવરાત્રિનો લાભ લેવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গাহৰি ফাৰ্মে গাঁৱৰ পৰিবেশ বিনষ্ট কৰাৰ অভিযোগ আৰক্ষীক দিয়াৰ বাবেই গুৰুলা গুৰুলকৈ পহাৰ এজনক।
গাহৰি ফাৰ্মে গাঁৱৰ পৰিবেশ বিনষ্ট কৰাৰ অভিযোগ আৰক্ষীক দিয়াৰ বাবেই গুৰুলা গুৰুলকৈ পহাৰ এজনক।
ડીસામાં ફાઇનાન્સ પેઢીમાંથી લોન લઇ ન ભરનારને જૂનાડીસાના શખ્સને કોર્ટે છ માસની કેદની સજાનો હુકમ ફટકાર્યો
ડીસા તાલુકાના જુનાડીસા ગામના શખ્સે ડીસાની ફાઇનાન્સ પેઢીમાંથી લોન લઈ ન ભરતા તે પેટે આપેલો ચેક...
জয়মালাক ওভতাই আনিবলৈ গুৱাহাটী উচ্চ ন্যায়ালয়ৰ কাষ চাপিল ৰাজ্য চৰকাৰ
তামিলনাডুৰ এটা বিষ্ণু মন্দিৰত থকা অসমৰ হাতী জয়মালাক ঘূৰাই আনিবলৈ সক্ষম নোহোৱাত এতিয়া অসম চৰকাৰে...
Virat Kohli ने दिया चौंकाने वाला बयान, धोनी या रोहित नहीं, बल्कि इन दो खिलाड़ियों को बताया 'GOAT'
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। Virat Kohli Picks Two Players as GOAT IPL 2023। आरसीबी टीम...