શહેરના લાલ દરવાજા પાસે આવેલ કુસુમહરનાથ વાડી ખાતે બાજખેડાવાળ યુવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ 11મો નવરાત્રિ મહોત્સવ ઉજવાયો. જેમાં સૌ બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિશેષમાં કુસુમહરનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભવદીપભાઈ દવે, નગપાલિકાના કાઉન્સિલર હેમાલીબેન શુક્લ, નીલાબેન જોશી, તથા ભારતીય જનતા પાર્ટી ઉમરેઠ શહેર મહામંત્રી ધાર્મિક શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. બાજખેડાવાડ જ્ઞાતિજનો દ્વારા નવરાત્રિનો લાભ લેવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લાખણી તાલુકાના માટી કામ કરતા કારીગરો દિવડા બનાવવા માં વ્યથ જોવા મળ્યા
લાખણી તાલુકાના માટી કામ કરતા કારીગરો દિવડા બનાવવા માં વ્યથ જોવા મળ્યા
'अगर यूक्रेन को बंद हुई सैन्य सहायता तो युद्ध में जीत सकते हैं पुतिन', व्हाइट हाउस ने US कांग्रेस को दी चेतावनी
वॉशिंगटन। रूस-यूक्रेन युद्ध के बीच व्हाइट हाउस ने अमेरिकी कांग्रेस को चेतावनी दी है। व्हाइट...
কাকপথাৰত চিকিৎসকক আক্ৰমণৰ পাছত কাকপথাৰ আৰু বৰ ডিৰাকত চিকিৎসক, চিকিৎসা কৰ্মীৰ কলা বেজ পৰিধান কৰি কৰ্মবিৰতি পালন ৷
যোৱা ১৭ চেপ্তেম্বৰ তাৰিখে কাকপথাৰ খণ্ড প্ৰাথমিক স্বাস্থ্য কেন্দ্ৰৰ জ্যোষ্ঠ চিকিৎসক ডা°...
Aaditya Thackeray Demand Wet Drought | सरकारने ओला दुष्काळ जाहीर करावा, आदित्य ठाकरेंची मागणी
Aaditya Thackeray Demand Wet Drought | सरकारने ओला दुष्काळ जाहीर करावा, आदित्य ठाकरेंची मागणी