શહેરના લાલ દરવાજા પાસે આવેલ કુસુમહરનાથ વાડી ખાતે બાજખેડાવાળ યુવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ 11મો નવરાત્રિ મહોત્સવ ઉજવાયો. જેમાં સૌ બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિશેષમાં કુસુમહરનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભવદીપભાઈ દવે, નગપાલિકાના કાઉન્સિલર હેમાલીબેન શુક્લ, નીલાબેન જોશી, તથા ભારતીય જનતા પાર્ટી ઉમરેઠ શહેર મહામંત્રી ધાર્મિક શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. બાજખેડાવાડ જ્ઞાતિજનો દ્વારા નવરાત્રિનો લાભ લેવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હું તો બોલીશઃ શું પોલીસે કર્યો જુગારનો જુગાડ?
હું તો બોલીશઃ શું પોલીસે કર્યો જુગારનો જુગાડ?
રાજસ્થાન રાજ્યના બાસવાડા શહેરની 1 સ્ત્રી ઝાલોદ બસ સ્ટેશનમાંથી ઇંગ્લિશ દારૂ સાથે ઝડપાઇ
રાજસ્થાન રાજ્યના બાસવાડા શહેરની 1 સ્ત્રી ઝાલોદ બસ સ્ટેશનમાંથી ઇંગ્લિશ દારૂ સાથે ઝડપાઇ ...
Ola Electric ने S1 Series पर पेश किया Republic Day Offer, 31 जनवरी तक मिलेगा 25 हजार रुपये डिस्काउंट
Ola Electric ने अपनी S1 Series पर 25 हजार रुपये तक के विशेष ऑफर देने की घोषणा की है। कंपनी की ओर...
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી, હવે EDએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો
એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સામે ભ્રષ્ટાચારના આરોપો પછી,...
5000mAh बैटरी और 50MP कैमरा के साथ मोटोरोला ने पेश किया नया फोन, Moto G04s की ऐसी हैं खूबियां
मोटोरोला ने अपने ग्राहकों के लिए Moto G04s पेश किया है। यह फोन Moto G04 की तरह लगता है। हालांकि...