શહેરના લાલ દરવાજા પાસે આવેલ કુસુમહરનાથ વાડી ખાતે બાજખેડાવાળ યુવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ 11મો નવરાત્રિ મહોત્સવ ઉજવાયો. જેમાં સૌ બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિશેષમાં કુસુમહરનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભવદીપભાઈ દવે, નગપાલિકાના કાઉન્સિલર હેમાલીબેન શુક્લ, નીલાબેન જોશી, તથા ભારતીય જનતા પાર્ટી ઉમરેઠ શહેર મહામંત્રી ધાર્મિક શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. બાજખેડાવાડ જ્ઞાતિજનો દ્વારા નવરાત્રિનો લાભ લેવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શિહોરી ઇન્દિરાનગર આંગણવાડી કેન્દ્ર માં માથે મોત લઈ શિક્ષણ મેળવતા નાના ભૂલકા ઓ...
આમ સરકાર આધુનિકતા ના દાવા કરે છે આધુનિક મકાન નવીન ટેક્નોલોજી ની મસમોટી વાત થાય છે પણ એ દાવા માત્ર...
स्कुल बस, रिक्षा चालक मालक यांनी बुजवले रस्त्यावरील खड्डे
रत्नागिरी : शहरातील काही रस्त्यांवर खड्ड्यांचे साम्राज्य पाहायला मिळत आहे. रत्नागिरी बोर्डिंग रोड...
प्रभाग क्रमांक पंधरा चे भावी नगरसेवक अमोल भावसार यांचा वाढदिवस मोठ्या उत्साहात साजरा.
प्रभाग क्रमांक पंधरा चे भावी नगरसेवक अमोल भावसार यांचा वाढदिवस मोठ्या उत्साहात साजरा.
जयपुर में हिंदुओं के पलायन के पोस्टर लगने के बाद विधायक गोपाल शर्मा ने दी ये चेतावनी
राजधानी जयपुर में हिंदुओं के पलायन का मामला एक फिर से चर्चाओं में छा गया. अब इस मामले पर सियासत...
પાલીતાણા કોર્ટમાં અનેક કેસો પેન્ડિંગ હાલતમાં નવું બિલ્ડીંગ પણ બનાવવા માંગ કરાય
પાલીતાણા કોર્ટમાં અનેક કેસો પેન્ડિંગ હાલતમાં નવું બિલ્ડીંગ પણ બનાવવા માંગ કરાય