શહેરના લાલ દરવાજા પાસે આવેલ કુસુમહરનાથ વાડી ખાતે બાજખેડાવાળ યુવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ 11મો નવરાત્રિ મહોત્સવ ઉજવાયો. જેમાં સૌ બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિશેષમાં કુસુમહરનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભવદીપભાઈ દવે, નગપાલિકાના કાઉન્સિલર હેમાલીબેન શુક્લ, નીલાબેન જોશી, તથા ભારતીય જનતા પાર્ટી ઉમરેઠ શહેર મહામંત્રી ધાર્મિક શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. બાજખેડાવાડ જ્ઞાતિજનો દ્વારા નવરાત્રિનો લાભ લેવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰহা মধ্য টোপাকুছিত নব নিৰ্মিত শনি মন্দিৰ প্ৰান প্ৰতিষ্ঠা, জল যাত্ৰাৰে ভক্তিময় ৰহা।
ৰহা মধ্য টুপাকুছি সাৰ্বজনীন শিৱ মন্দিৰৰ সমীপত নব নিৰ্মিত শ্ৰীশ্ৰী শনি মন্দিৰৰ প্ৰান প্ৰতিষ্ঠা...
মঙলদৈৰ ধূলা আৰক্ষীৰ অবৈধ ড্ৰাগছৰ বিৰুদ্ধে তীব্ৰ অভিযান অব্যাহত
মঙলদৈৰ ধূলা আৰক্ষীৰ অবৈধ ড্ৰাগছৰ বিৰুদ্ধে তীব্ৰ অভিযান অব্যাহত।
ধূলা আৰক্ষীয়ে এক গোপন...
સણોસરા ખાતે ત્રિરંગા રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
૧૫મી ઓગટષ્ના દિવસે સણોસરા ગ્રામ પંચાયત દ્વારા આયોજીત
૨૧ ફૂટ લાંબો અને ૦૯ ફૂટ પહોળા રાષ્ટ્ર ધ્વજ...