જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૨-ઓક્ટોબર "ભારતના રાષ્ટ્રપિતા

પ.પુ.મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે" ગાંધી ચોક ખાતે આવેલ પ્રતિમાને

સુતરની આટી માન.મેયરશ્રી ગીતાબેન એમ.પરમાર ના વરદ હસ્તે પહેરાવી પુષ્પાંજલિ

અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો.આ તકે સ્થાયી સમિતિ ચેરમેનશ્રી હરેશભાઈ

પરસાણા,કોર્પોરેટરશ્રી ભાવનાબેન હીરપરા, નાયબ કમિશનરશ્રી જયેશભાઈ

વાજા,જ્યોતિબેન વાછાણી,ચંદ્રિકાબેન રાખસીયા,ભરતભાઈ ગાજીપરા,પ્રોજેક્ટ

ઓફિસર વત્સલાબેન દવે,ઓફીસ સુપ્રી.જીગ્નેશભાઈ પરમાર,વ્યવસાય વેર

અધિકારીશ્રી રજુભાઈ મહેતા અધિકારીઓ/કર્મચારીઓ તથા શહેરીજનો ઉપસ્થિત

રહ્યા હતા. 

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ