જેતપુર ના દેરડી ગામે એક ખેડૂત દંપતી કામ કરતી હતી તેવા માં અચાનક ઝેરી મધમાખીઓ એ અચાનક હુમલો કરી દીધો હતો હુમલો એટલો પ્રચંડ હતો કે વિઠ્ઠલભાઇ બરવાડિયા અને તેમના જ્યોસના બેન જમીન પર ઢળી પડ્યા હતા

તરત તેમને સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા મધમાખીઓ દ્વારા એટલા બધા ડંખ મારવામાં આવ્યા હતા કે શરીર માં કોઈ અંગ બાકી ના હતું ડંખ અને તેમના ઝેર ના કારણે આખું શરીર સુજી જવા પામ્યું હતું ડોક્ટરો દ્વારા ભારે મસ્કત બાદ તમામ ડંખો ને બહાર કાઢી ટ્રીટમેન્ટ કર્યું હતું તે છતાં આવા ભારે હુમલા ના કારણે દંપતી નું જીવ જોખમ મા મુકાયું છું હજુ પણ પરિસ્થિતિ નાજુક છે ..રિપોર્ટ ઇરફાન મલેક ખેડા જિલ્લા બ્યુરો ચીફ