ઘાંઘળી-સિહોરના ઔદ્યોગિક વિસ્તારના રસ્તા ગાયબ થયા!,માર્ગો પરથી અસંખ્ય વાહનોની અવર જવર પાલિતાણા-અમદાવાદ સ્ટેટ હાઇ-વે પૈકી માર્ગ-મકાન વિભાગની રસ્તા બાબતે સતત ઘોર ઉપક્ષા સિહોરથી ઘાંઘળી ગામની વચ્ચે અનેક ઉદ્યોગો પ્રસ્થાપિત થયેલા છે. પરંતુ રસ્તાની હાલત એટલી હદે ખરાબ છે કે અહીંથી પગપાળા તો ઠીક વાહન પણ પસાર થઇ શકે તેવી પરિસ્થિતિ રહી નથી. પાલિતાણા-અમદાવાદ સ્ટેટ હાઇ-વે પૈકોનો સિહોર-ઘાંઘળીનો રોડ તદ્ન ખાડાખડીયા વાળો થઇ ગયો છે. રસ્તા પરથી દૈનિક ધોરણે હજારોની સંખ્યામાં પાલિતાણા જતા-આવતા જૈન યાત્રાળુઓના વાહનો પસાર થાય છે. પરંતુ રસ્તાનું અસ્તિત્વ જ ગાયબ થઇ ગયુ હોવાથી વાહનોને નુકસાન પણ થઇ રહ્યું છે, અને ખાડા તારવવા જતા અનેક વખત નાના અકસ્માતો પણ થઇ રહ્યા છે. અંગે સિહોર સ્ટીલ શે-રોલિંગ મિલ એસોસિએશન દ્વારા માર્ગ-મકાન વિભાગના મંત્રી, ભાવનગરના એક્ઝિક્યુટિવ એન્જીનિયરને સંબોધીને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યુ છે કે, સિહોર-ઘાંઘળી રોડ, જીઆઇડીસી-2માં રસ્તાની હાલત તદન બિસ્માર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মাৰ সহায়েৰে হোজাইত আজমলে নিৰ্মান কৰিব মেডিকেল কলেজ ৷ এই ঘোষনা বিধায়ক চিৰাজ উদ্দিন আজমলৰ
হোজাই জিলাবাসীলৈ আহি আছে এটি সুখবৰ ৷
আজমলে হোজাইত নিৰ্মান কৰিব এখন মেডিকেল কলেজ ৷ ...
Toothache Home Remedies: रातों की नींद उड़ा सकता है दांत का अहसनीय दर्द, इन 6 घरेलू नुस्खों से पाएं तुरंत राहत
दांत दर्द एक ऐसी समस्या है जो किसी को कभी भी हो सकती है। इस अहसनीय दर्द की वजह से न सिर्फ खाना...
Pune जिल्ह्यातल्या या गावात कुठेच गणपती बसत नाही | Morgaon Mayureshwar Temple | Ganesh Utsav 2022
Pune जिल्ह्यातल्या या गावात कुठेच गणपती बसत नाही | Morgaon Mayureshwar Temple | Ganesh Utsav 2022
গছে ক’ব সুধিলে পাতে ক’ব সুধিলে...
গোলকীয় উষ্ণতা বৃদ্ধিকে ধৰি বহু সমস্যাৰে ভাৰাক্ৰান্ত পৃথিৱীত প্ৰকৃতি ৰক্ষাৰ বাবে আৰম্ভ হৈছে...