ઘાંઘળી-સિહોરના ઔદ્યોગિક વિસ્તારના રસ્તા ગાયબ થયા!,માર્ગો પરથી અસંખ્ય વાહનોની અવર જવર પાલિતાણા-અમદાવાદ સ્ટેટ હાઇ-વે પૈકી માર્ગ-મકાન વિભાગની રસ્તા બાબતે સતત ઘોર ઉપક્ષા સિહોરથી ઘાંઘળી ગામની વચ્ચે અનેક ઉદ્યોગો પ્રસ્થાપિત થયેલા છે. પરંતુ રસ્તાની હાલત એટલી હદે ખરાબ છે કે અહીંથી પગપાળા તો ઠીક વાહન પણ પસાર થઇ શકે તેવી પરિસ્થિતિ રહી નથી. પાલિતાણા-અમદાવાદ સ્ટેટ હાઇ-વે પૈકોનો સિહોર-ઘાંઘળીનો રોડ તદ્ન ખાડાખડીયા વાળો થઇ ગયો છે. રસ્તા પરથી દૈનિક ધોરણે હજારોની સંખ્યામાં પાલિતાણા જતા-આવતા જૈન યાત્રાળુઓના વાહનો પસાર થાય છે. પરંતુ રસ્તાનું અસ્તિત્વ જ ગાયબ થઇ ગયુ હોવાથી વાહનોને નુકસાન પણ થઇ રહ્યું છે, અને ખાડા તારવવા જતા અનેક વખત નાના અકસ્માતો પણ થઇ રહ્યા છે. અંગે સિહોર સ્ટીલ શે-રોલિંગ મિલ એસોસિએશન દ્વારા માર્ગ-મકાન વિભાગના મંત્રી, ભાવનગરના એક્ઝિક્યુટિવ એન્જીનિયરને સંબોધીને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યુ છે કે, સિહોર-ઘાંઘળી રોડ, જીઆઇડીસી-2માં રસ્તાની હાલત તદન બિસ્માર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાવનગર : વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભાવનગર મહાનગરમાં પ્રથમ વાર બજરંગ કબડ્ડી આયોજન
ભાવનગર : વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભાવનગર મહાનગરમાં પ્રથમ વાર બજરંગ કબડ્ડી આયોજન
अपर मुख्य सचिव, गृह अवनीश अवस्थी रिटायर, उनके सभी विभाग प्रमुख सचिव मुख्यमंत्री संजय प्रसाद को सौंपे
अपर मुख्य सचिव, गृह अवनीश अवस्थी रिटायर, उनके सभी विभाग प्रमुख सचिव मुख्यमंत्री संजय प्रसाद को सौंपे
शेतकऱ्याच्या सोयाबीन पिकावरील अळीचा प्रादुर्भाव वाढल्याने शेतकरी राजा अडचणीत@news23marathi
शेतकऱ्याच्या सोयाबीन पिकावरील अळीचा प्रादुर्भाव वाढल्याने शेतकरी राजा अडचणीत@news23marathi
जपानमधील कोयासन विद्यापीठाकडून उपमुख्यमंत्री देवेंद्र फडणवीस यांचा मानद डॉक्टरेट पदवीने सन्मान
मानद डॉक्टरेट पदवी राज्यातील जनतेला समर्पित
मुंबई, दि. 26 : राज्यातील जनतेचे आशीर्वाद,...
मशाल चिन्ह मिळाल्यानंतर माजी महापौर किशोरी पेडणेकर म्हणाल्या | Kishori Pednekar
मशाल चिन्ह मिळाल्यानंतर माजी महापौर किशोरी पेडणेकर म्हणाल्या | Kishori Pednekar