શહેરના રેલ્વે સ્ટેશન ખાતે આવેલ કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે સમાજ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. જેમાં સાઉન્ડના તાલે નવલા નોરતાનો થનગનાટ ખેલૈયાઓ મન મુકીને ઝૂમી રહ્યા છે. ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મા શક્તિની આરાધના અને ગરબે ઝુમવા યુવાધન હિલોળે ચડ્યુ હતું. માતાજીની મહા આરતી કરી ખેલૈયાઓ રાત્રે 08:00 વાગ્યાથી ગરબાની રમઝટ શરૂ કરે છે અને રાત 12:00 વાગ્યા સુધી તેનો થનગનાટ જોવા મળે છે. કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનો દ્વારા આ રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'विष पीना पड़ेगा' MP Election के बीच में Kamalnath से Digvijay Singh ऐसा क्यों बोल गए?
'विष पीना पड़ेगा' MP Election के बीच में Kamalnath से Digvijay Singh ऐसा क्यों बोल गए?
જાફરાબાદ ખાતે નગરપાલિકા ટાઉન હોલમાં આઈ.સી.ડી.એસ. જાફરાબાદ દ્વારા સશકત અને સુપોષિત કિશોરી ભવ્ય શિબિર યોજાઈ.
તા/૬/૧/૨૦૨૩ ના રોજ જાફરાબાદ ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ જાફરાબાદ તથા આઈ.સી. ડી.એસ. જાફરાબાદ ના...
જિલ્લા કલેટરના અધ્યક્ષસ્થાને મતદાર
સાક્ષરતા જાગૃતિ અંગે બેઠક યોજાઈ
આ બેઠકમાં શાળાઓમાં EVM-VVPAT અને ચૂંટણી કામગીરીને લગતા પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજવી, ધોરણ-૮ થી ૧૨...
ડીસામાં ધારાસભ્યની રજૂઆત બાદ કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઇવેના અધિકારીઓએ રોડનું સમારકામ હાથ ધર્યું
ડીસામાં ધારાસભ્યની રજૂઆત બાદ કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઇવેના અધિકારીઓએ રોડનું સમારકામ હાથ ધર્યું
મોધવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ બંધના એલાનને લઈ વિસાવદર વેપારીઓ દ્વારા સમર્થન
મોધવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ બંધના એલાનને લઈ વિસાવદર વેપારીઓ દ્વારા સમર્થન