શહેરના રેલ્વે સ્ટેશન ખાતે આવેલ કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે સમાજ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. જેમાં સાઉન્ડના તાલે નવલા નોરતાનો થનગનાટ ખેલૈયાઓ મન મુકીને ઝૂમી રહ્યા છે. ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મા શક્તિની આરાધના અને ગરબે ઝુમવા યુવાધન હિલોળે ચડ્યુ હતું. માતાજીની મહા આરતી કરી ખેલૈયાઓ રાત્રે 08:00 વાગ્યાથી ગરબાની રમઝટ શરૂ કરે છે અને રાત 12:00 વાગ્યા સુધી તેનો થનગનાટ જોવા મળે છે. કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનો દ્વારા આ રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટને મળી ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટની પરવાનગી 
 
                      અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટને મળી ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટની પરવાનગી
 ...
                  
   તારાપુર માર્કેટયાર્ડોમાં ખેડૂતોને ડાંગરના પોષણક્ષમ ભાવ નહીં મળતા હોવાનો આક્ષેપ 
 
                      તારાપુર માર્કેટયાર્ડોમાં ખેડૂતોને ડાંગરના પોષણક્ષમ ભાવ નહીં મળતા હોવાનો આક્ષેપ
                  
   ઉધનામાં ભાજપના કાર્યકર્તાઓ એ ચૂંટણી પ્રચાર કર્યો 
 
                      સુરત 164 ઉધના વિધાનસભા મા સમાવિષ્ટ વોર્ડ ન 24 ખાતે અંબિકા નગર, વિજય નગર, હેલી સોસાયટી, ભરત નગર,...
                  
   
  
  
  
  
  