મા આધશક્તિ જગદંબાની ભક્તિમાં લીન બન્યા છે, નવરાત્રિના નવલાં નોરતાંનું અનેરું મહત્વ છે જેમાં લોકો નવ દિવસ દરમ્યાન માં ની ભક્તિ તથા ખેલૈયાઓ મન મૂકી રાસગરબાની રમઝટ બોલાવી રહ્યા છે, બાળકોના સર્વાગી વિકાસ સાથે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રીતે પણ જ્ઞાન મળે તે માટે સ્કૂલો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે,સિહોર શહેરની શાળાઓમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યુ છે જેમાં સિહોરની વિધામંજરી તેમજ મોર્ડન સ્કૂલ ખાતે સ્ક્લ બાળકો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, બાળકોના સર્વાગી વિકાસ સાથે સાંસ્કૃતિક અને આધ્યાશ્મિક રીતે પણ જ્ઞાન મળે તે માટે સ્કૂલો દ્રારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે, જેમાં નાના નાના ભૂલકાઓની સાથે વાલીઓ તથા શિક્ષણગણો ગરબે ઘૂમ્યા હતા. નવરાત્રી એટલે ઉત્સાહ ઉમંગ અને આનંદનો ઉત્સવ, જેટલો આનંદ આપણને હોય તેટલો બાળકોનેપણ હોય છે, ગરબા રમવા બ્રાળકો થનગનતા હોય છે, સિહોરની વિધામંજરી તેમજ મોર્ડન સ્કૂલ ખાતે સ્કૂલ બાળકો માટે રાસ ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું. નાના ભૂલકાઓ, દિકરીઓ અને દિકરાઓ દ્રારા રંગે ચંગે નવરાત્રી ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રોએ પણ વિધાર્થીઓ સાથે ગરબામાં જોડાયા હતા. બાળકો દ્રારા ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ભક્તિ પર્વ ઉજવણી કરી હતી, જેમાં શાળામાં ભણતા કાજે ઘોરણ 9 થી 12માં અભ્યાસ કરતા ભાઈઓ, બહેનો, શિક્ષકગણો તથા સ્ટાફના દ્રારા નવરાત્રિ મહોત્સવમાં રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  शिरुर तालुक्यातील त्या गायरान अतिक्रमणाबाबत प्रशासन अलर्ट  
 
                      शिरुर: जिल्हाधिकाऱ्यांकडून (दि. ४) नोव्हेंबर २०२२ रोजी गायरान अतिक्रमण काढण्याबाबत पारित झालेल्या...
                  
   Scam Safety Tips: स्कैम से रहना चाहते हैं सुरक्षित; Apple ने शेयर किए जरूरी टिप्स 
 
                      Apple अपने कस्टमर्स की सिक्योरिटी को लेकर बहुत एक्टिव रहता है। कुछ स्कैम को लेकर कंपनी ने अहम कदम...
                  
   मोदी 32 दिन में दूसरी बार जेलेंस्की से मिले:कहा- जंग रोकने पर दूसरे नेताओं से बात करता रहता हूं 
 
                      प्रधानमंत्री नरेंद्र मोदी ने अमेरिका दौरे के तीसरे दिन यूक्रेन के राष्ट्रपति वोलोदिमिर जेलेंस्की...
                  
   
  
  
 