સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીજી તથા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી નિમિત્તે નગરપાલિકા પરિસર ખાતે આવેલ મહાત્મા ગાંધી પ્રતિમાને વંદના તથા શાસ્ત્રીજીને પુષ્પહાર પહેરાવીને તેઓની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી તથા ખાદી ઉદ્યોગ કેન્દ્ર ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા ખાદીના વસ્ત્રોની ખરીદી કરવામાં આવી હતી ત્યારબાદ સિહોરના વડલાચોકથી સિહોરની મુખ્યબજારમાં વેપારીઓ તથા રાહદારીઓને રાહુલ ગાંધીના આઠ વચનોની પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સિહોર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ કહ્યા હતું કે વિશ્વની બધી જ સમસ્યાઓનું સમાધાન ગાંધી વિચારોમાં જ છે. મહાત્માગાંધીએ હંમેશા સ્વ નો નહિ, સમષ્ટિનો વિચાર કર્યો અને તેથી જ તેઓ વ્યકિત નહિ સ્વયં એક વિદ્યાપીઠ છે ગાંધીજીના સત્ય, અહિંસા, સત્યાગ્રહ, સ્વચ્છતા, સ્વાવલં બન, સ્વદેશી અને ગ્રામ રાજયથી રામ રાજયના વિચારો કાલબાહ્ય છે અને વર્તમાન સમયમાં પણ એટલા જ રિલેવન્ટ છે.મહાત્મા મહામાનવ હતા.વિશ્વના કોઇ વ્યકિત પોતાના આચાર-વિચાર જીવન કવનથી લોકદર્શક, લોકમાર્ગ દર્શક્ર મહાત્મા નથી બની શકયા જે ગુજરાતની ધરતીના આ સપૂતે મહાત્મા વતી કરી બતાવ્યું છે ત્રિવિધ કાર્યક્રમમાં આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા ગાંધી જ્યંતિ નિમિત્ત સિંહાર કાગ્રેસનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો, નગરપાલિકા, ખાતે આવેલ મહાત્મા ગાંધી પ્રતિમાને વંદન સાથે પુષ્પાજલી અર્પણ કરી, કાર્યકરોએ ખાદીની ખરીદી કરી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
America ने Israel पर Iran के हमले की आशंका के कारण उठाया ये क़दम (BBC Hindi)
America ने Israel पर Iran के हमले की आशंका के कारण उठाया ये क़दम (BBC Hindi)
વલસાડ ઔરંગા નદી ખાતે દશામાંની પ્રતિમાંનું વિસર્જન, ભક્તોએ હર્ષ ઉલ્લાસ સાથે વિસર્જન યાત્રામાં જોડાયા
વલસાડ ઔરંગા નદી ખાતે દશામાંની પ્રતિમાંનું વિસર્જન, ભક્તોએ હર્ષ ઉલ્લાસ સાથે વિસર્જન યાત્રામાં જોડાયા
আজি শ্বহীদ দিৱস:-ৰহা আছুৰ বীৰ শ্বহীদ সকলৰ স্মৃতিত বন্তি প্ৰজ্বলন।
আজি শ্বহীদ দিৱস, সমগ্ৰ ৰাজ্যৰ লগতে ৰহাতো শ্বহীদ দিৱস পালন।
সদৌ অসম ছাত্ৰ...
ডিব্ৰুগড় ৰ অভিলেখ -প্ৰভাতে চাইকেলেৰে লেহ লদ্দাখ ভ্ৰমন কৰি ৭২দিনৰ পাছত ৰহাত উপস্থিত, সুবাসে জনালে সম্বৰ্ধনা।
যোবা ২১আগষ্টত ডিব্ৰুগড় টিংখাংৰ পৰা চাইকেলেৰে পৰিবেশ সুৰক্ষা ৰ উদ্দেশ্য আগত ৰাখি লেহ লদ্দাখলৈ...