સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીજી તથા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી નિમિત્તે નગરપાલિકા પરિસર ખાતે આવેલ મહાત્મા ગાંધી પ્રતિમાને વંદના તથા શાસ્ત્રીજીને પુષ્પહાર પહેરાવીને તેઓની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી તથા ખાદી ઉદ્યોગ કેન્દ્ર ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા ખાદીના વસ્ત્રોની ખરીદી કરવામાં આવી હતી ત્યારબાદ સિહોરના વડલાચોકથી સિહોરની મુખ્યબજારમાં વેપારીઓ તથા રાહદારીઓને રાહુલ ગાંધીના આઠ વચનોની પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સિહોર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ કહ્યા હતું કે વિશ્વની બધી જ સમસ્યાઓનું સમાધાન ગાંધી વિચારોમાં જ છે. મહાત્માગાંધીએ હંમેશા સ્વ નો નહિ, સમષ્ટિનો વિચાર કર્યો અને તેથી જ તેઓ વ્યકિત નહિ સ્વયં એક વિદ્યાપીઠ છે ગાંધીજીના સત્ય, અહિંસા, સત્યાગ્રહ, સ્વચ્છતા, સ્વાવલં બન, સ્વદેશી અને ગ્રામ રાજયથી રામ રાજયના વિચારો કાલબાહ્ય છે અને વર્તમાન સમયમાં પણ એટલા જ રિલેવન્ટ છે.મહાત્મા મહામાનવ હતા.વિશ્વના કોઇ વ્યકિત પોતાના આચાર-વિચાર જીવન કવનથી લોકદર્શક, લોકમાર્ગ દર્શક્ર મહાત્મા નથી બની શકયા જે ગુજરાતની ધરતીના આ સપૂતે મહાત્મા વતી કરી બતાવ્યું છે ત્રિવિધ કાર્યક્રમમાં આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા ગાંધી જ્યંતિ નિમિત્ત સિંહાર કાગ્રેસનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો, નગરપાલિકા, ખાતે આવેલ મહાત્મા ગાંધી પ્રતિમાને વંદન સાથે પુષ્પાજલી અર્પણ કરી, કાર્યકરોએ ખાદીની ખરીદી કરી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हड्डियों और मांसपेशियों को निचोड़ लेती है Vitamin B12 की कमी, गिरते ढांचे में नई जान भरेंगे 5 ड्रिंक्स
Vitamin B12 Ke Liye Kya Khana Chahiye: शरीर में विटामिन बी12 की कमी (Vitamin B12 deficiency...
રિટાયર્ડ ગુજરાત આર્મી જવાનો આંદોલનની રેલી
રિટાયર્ડ ગુજરાત આર્મી જવાનો આંદોલનની રેલી
ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ સ્ટાર પ્રચારકોની યાદી અંગે શું કહ્યું, જુઓ આ વીડિયો
ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ સ્ટાર પ્રચારકોની યાદી અંગે શું કહ્યું, જુઓ આ વીડિયો
ભાવનગરના ખેડુત પુત્ર ફિલિપાઈન્સમાં ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર બન્યા | SatyaNirbhay News Channel
ભાવનગરના ખેડુત પુત્ર ફિલિપાઈન્સમાં ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર બન્યા | SatyaNirbhay News Channel
अनधिकृत कामावर कारवाई साठी आलेल्या वनविभागाच्या अधिकाऱ्यांनी मागितली शेतकऱ्याची माफी.
"वनखात्याचे अधिकारी दौऱ्यावर वनखात्याची सुरक्षा वाऱ्यावर"
नैसर्गिक संपदेचे रक्षण आणि संवर्धनासाठी औरंगाबाद जिल्ह्यातील पैठण वनविभागाकडे सक्षम फिरते पथक
अनधिकृत कामावर कारवाई साठी आलेल्या वनविभागाच्या अधिकाऱ्यांनी मागितली शेतकऱ्याची माफी....