સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીજી તથા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી નિમિત્તે નગરપાલિકા પરિસર ખાતે આવેલ મહાત્મા ગાંધી પ્રતિમાને વંદના તથા શાસ્ત્રીજીને પુષ્પહાર પહેરાવીને તેઓની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી તથા ખાદી ઉદ્યોગ કેન્દ્ર ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા ખાદીના વસ્ત્રોની ખરીદી કરવામાં આવી હતી ત્યારબાદ સિહોરના વડલાચોકથી સિહોરની મુખ્યબજારમાં વેપારીઓ તથા રાહદારીઓને રાહુલ ગાંધીના આઠ વચનોની પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સિહોર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ કહ્યા હતું કે વિશ્વની બધી જ સમસ્યાઓનું સમાધાન ગાંધી વિચારોમાં જ છે. મહાત્માગાંધીએ હંમેશા સ્વ નો નહિ, સમષ્ટિનો વિચાર કર્યો અને તેથી જ તેઓ વ્યકિત નહિ સ્વયં એક વિદ્યાપીઠ છે ગાંધીજીના સત્ય, અહિંસા, સત્યાગ્રહ, સ્વચ્છતા, સ્વાવલં બન, સ્વદેશી અને ગ્રામ રાજયથી રામ રાજયના વિચારો કાલબાહ્ય છે અને વર્તમાન સમયમાં પણ એટલા જ રિલેવન્ટ છે.મહાત્મા મહામાનવ હતા.વિશ્વના કોઇ વ્યકિત પોતાના આચાર-વિચાર જીવન કવનથી લોકદર્શક, લોકમાર્ગ દર્શક્ર મહાત્મા નથી બની શકયા જે ગુજરાતની ધરતીના આ સપૂતે મહાત્મા વતી કરી બતાવ્યું છે ત્રિવિધ કાર્યક્રમમાં આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા ગાંધી જ્યંતિ નિમિત્ત સિંહાર કાગ્રેસનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો, નગરપાલિકા, ખાતે આવેલ મહાત્મા ગાંધી પ્રતિમાને વંદન સાથે પુષ્પાજલી અર્પણ કરી, કાર્યકરોએ ખાદીની ખરીદી કરી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  સામખીયારી પોલીસ સ્ટેશન ઇ.પી.કો કલમ -૩૨૪.૩૨૩,૨૯૪ ( ખ ) .૫૦૬ ( ૨ ) તથા એટ્રોસીટી 3 ( ૧ ) આર વિ.મુજબના ગુના કામેના આરોપીઓને ગણતરીના કલાકો માં ઝડપી પાડતી સામખીયારી પોલીસ 
 
                      સામખીયારી પોલીસ સ્ટેશન ઇ.પી.કો કલમ -૩૨૪.૩૨૩,૨૯૪ ( ખ ) .૫૦૬ ( ૨ ) તથા એટ્રોસીટી 3 ( ૧ ) આર...
                  
   बनावट कागदपत्राद्वारे ऑडी खरेदी करण्यासाठी बनावट कागदपत्राद्वारे मिळविले लाखोंचे कर्ज; बँक मॅनेरजरसह चौघांवर गुन्हा दाखल 
 
                      ऑडी कार खरेदी करण्यासाठी बनावट कोटेशन तयार करुन बँक मॅनेजरशी संगनमत करुन ४८ लाख रुपयांच्या...
                  
   Gold Price Today: सोना-चांदी में आई भारी गिरावट, अभी नहीं खरीदा तो नुकसान तय! Gold Silver News 
 
                      Gold Price Today: सोना-चांदी में आई भारी गिरावट, अभी नहीं खरीदा तो नुकसान तय! Gold Silver News
                  
   માતાનામઢ જતાં સુરતના પદયાત્રીની અનોખી માનતા : આંખે પાટા બાંધી ૭૦૦ કિ.મી.ની પગપાળા યાત્રા..! 
 
                      માતાનામઢ જતાં સુરતના પદયાત્રીની અનોખી માનતા : આંખે પાટા બાંધી ૭૦૦ કિ.મી.ની પગપાળા યાત્રા..!
                  
   
  
  
  
   
   
  