બોટાદઃ શહેરના તુરખા રોડ વિસ્તારમાં સાત-આઠ વર્ષ અગાઉ સમળીયા હનુમાનજી મંદિર સુધીમાં એકપણ સાર્વજનિક નવરાત્રી મહોત્સવનું આયોજન થતું ન હતું. બોટાદવાસીઓ માત્ર શેરી ગરબાઓથી નવ રાત સુધી માતાજીના શકિત સ્વરૂપની આરાધનાનો કરતા હતા. કેટલાક સુખી સંપન્ન લોકો પાર્ટી પ્લોટમાં જઈને નવરાત્રીનાં આનંદ માણતા હતા.પરંતુ મધ્યમ અને સામાન્ય પરિવારના બહેનોને આર્થિક સંકળામણ, ટ્રેડિશનલ ડ્રેસ અને સામાજિક બંધનોને કારણે પાર્ટી પ્લોટમાં જવું શક્ય ન હતું.આ સમયે તુરખા રોડ ઉપર આવેલ ગોપાલનગરના જય અંબે યુવક મિત્ર મંડળના સભ્યોને મધ્યમ અને સામાન્ય વર્ગના બહેનોને હેરાનગતિ ન થાય એના માટે પોતાના વિસ્તાર ગોપાલનગરમાં જ પાર્ટી પ્લોટ જેવી મોટી ગરબી કરવાનો વિચાર આવ્યો. વર્ષ:૨૦૧૩-૧૪ થી આજદિન સુધી બહેનો દ્વારા પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને બે-તાળી,ત્રણ તાળી, રાસ, હિંચ વગેરે પ્રકારના ગરબાઓ લેવામાં આવે છે. ૧૫૦૦થી ૨૦૦૦ બહેનો એકસાથે મેદાનમાં રાસ લઈ શકે અને ૨૦૦૦ કરતા વધારે ભાઈઓ-બહેનો બહારથી રાસને નિહાળી શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલ હતી. ઓરકેસ્ટ્રા ગ્રુપના સથવારે ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે ના તાલે નાની બાળાઓ અને મહિલા ગરબે રમ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Swearing-in-Ceremony of the Chief Justice of India Justice Uday Umesh Lalit
Uday Umesh Lalit is 49th and current Chief justice of India . Justice Lalit took oath as CJI of...
Corona Vaccine: RTI से बड़ा खुलासा, वैक्सीन से हुए कई साइड इफेक्ट
वैक्सीन को सर्वव्यापी कोरोना महामारी ( Covid-19 Pandemic ) से बचाव का एकमात्र तरीका बताया गया....
उद्धव गुट और शिंदे गुट आज महाराष्ट्र में करेंगे दशहरा रैली, दोनों अपनी पार्टी को बता रहे असली शिवसेना
उद्धव ठाकरे के नेतृत्व वाला शिव सेना (यूबीटी) गुट और मुख्यमंत्री एकनाथ शिंदे के नेतृत्व वाली शिव...
ವಿಧಾನಸೌಧದ ಬ್ಯಾಂಕ್ವೆಟ್ ಹಾಲ್ನಲ್ಲಿ 'ಮಹರ್ಷಿ ವಾಲ್ಮೀಕಿ ಜಯಂತಿ'ಯನ್ನು ಆಚರಿಸಲಾಯಿತು.
ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರು ಇಂದು ವಾಲ್ಮೀಕಿಯವರ ಜನ್ಮದಿನದ ಅಂಗವಾಗಿ ವಿಧಾನಸೌಧದ ಬ್ಯಾಂಕ್ವೆಟ್...
દુધઇમાં અંધશ્રદ્ધામાં ગળાડુબ પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ ઝેર ગટગટાવ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દુધઈ ગામ ખાતે જમીન ખેડવા માટે જયદીપભાઇ અને તેમનો પરિવાર આવ્યો...