સિહોરની ગૌતમી નદી ઉપરના બધા જ ચેકડેમો કદડો અને ગંદકીના દુષિત પાણીથી ખદબદતા હોવાથી આજુબાજુ રહેતા રહીશો ભયંકર રોગચાળોમાં સપડાય તેવી ભીતિ સેવાઈ રહી છે સિહોરની ગૌતમી નદી પરના ચેકડેમોમાં નીચયમીતપણે સઘન સફાઈ કાર્ય હાથ ધરવામાં આવતુ નથી. આ ચેકડેમોના આ માર્ગ પરથી ભીમનાથ, ધારનાથ, ભુતનાથ અને સુપ્રસિધ્ધ ગૌતમેશ્વર મહાદેવના શિવાલય તરફ અવરજવર કરતા રાહદારીઓ અને વાહનચાલકોને મને કમને ભયંકર દુર્ગંધ સહન કરવી પડે છે. અત્રે રાત્રીના તો મધમાખીઓની જેમ મચ્છરોના ઝુંડ ચોતરફ ઉડતા જોવા મળે છે. આ સ્થળેથી ટાણા તરફ જવાનો રોડ આવેલ છે. ખાનગી વાહનચાલકો અને રાહદારીઓને ત્યાંથી પસાર થતી વખતે ફરજીયાતપણે મોઢે રૂમાલ બાંધવો પડે છે એટલી હદે ગંદકીથી ચેકડેમો ખદબદી રહ્યા છે. તંત્રવાહકો જો સાવચેત નહિ રહે તો શહેરમાં ભયંકર રોગચાળો ફાટી નિકળે તેવી શકયતા છે. આ ગંભીર બાબતે સિહોર નગરપાલિકાના સત્તાધીશો વહેલી તકે કુંભકર્ણ નીંદ્રામાંથી જાગીને યુધ્ધના ધોરણે ચેકડેમોમાં સઘન સફાઈકાર્ય હાથ ધરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામેલ છે. નગરપાલિકાના સત્તાધીશોની ઉદાસીનતાથી લોકોમાં આક્રોશ| રોગચાળાની ભીતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જેસરના વડવાળાનગર માંથી નશાની હાલતમાં 2 ઝડપાયા
જેસરના વડવાળાનગર માંથી નશાની હાલતમાં 2 ઝડપાયા
शिरड शहापूर जवळ भीषण अपघात,अज्ञात वाहनाची दोन वाहनांना धडक,अनेक जण जखमी
शिरड शहापूर जवळ भीषण अपघात,अज्ञात वाहनाची दोन वाहनांना धडक,अनेक जण जखमी
সোণাৰিৰ সৰুপথাৰ পঞ্চায়তত হৰঘৰ ত্ৰিৰংগা কাৰ্যসূচী
সোণাৰিৰ সৰুপথাৰ পঞ্চায়তত হৰঘৰ ত্ৰিৰংগা কাৰ্যসূচী।
আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে সোণাৰিৰ বিভিন্ন...