જસદણના આટકોટ રોડ પર રહેતા કારચાલક અને કાર માલિકને રૂપિયા 59 લાખનું કોર્ટ દ્વારા વળતર ચૂકવવા આદેશ કેસની વિગત મુજબ તા.૨/૮/૨૦૧૩ના રોજ એસટીબસના કડકટર તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ એડવોકેટ અજય જોષી કરશનભાઈ ચાંવ રીક્ષામાં બેસ જઈ રહ્યા હતા ત્યારે જીજે ૧૧-એસ-૯૧૭૧ નંબરની કારે રીક્ષાને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈનું મોત નિપજયું હતું. જેથી બી.ડિવિઝન પોલીસ મથકે કારના ચાલક મીઠાભાઈ પ્રાગજીભાઈ છાયાણી (રહે.જસદણ) સામે ગુનો દાખલ થયેલો પોલીસ તપાસમાં હકીકત સામે આવી હતી કે બે વર્ષ પહેલા આ કાર હરીશચંદ્રસિંહ હેમુભા જાડેજાએ વેચી નાખી હતી. પરંતુ આરટીઓ રજીસ્ટરમાં નામ ટ્રાન્સફર કરાવ્યું ન હોતું. ઉપરાંત કારનો વિમો પણ ઉતારવામાં આવ્યો ન હોતો. કોર્ટમાં મૃતકના વારસદારોએ વળતર માટે ફરિયાદ કરતા કોર્ટ વારસદારોના વકીલે કરેલી દલીલો અને સુપ્રિમ કોર્ટના ચુકાદા ટાંકી કરેલી રજૂઆત ધ્યાને લઈ રૂ।.૫૯ લાખનું વળતર ચુકવવા હુકમ કરેલ. કારનો વિમાને હોવાથી આ વળતરની રકમ કાર ચાલક અને કારના માલિકે ચુકવવી પડશે.આ ચુકાદો જે વાહન ચાલક વિમો નથી ઉતરાવતા અને જે વાહન ચાલક વાહન વેચ્યા બાદ આરટીઓમાં નામ ટ્રાન્સફર નથી કરાવતા તેઓ માટે બોધપાઠ રૂપ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Halim Seeds Benefits | Garden Cress Seeds #halimseeds #health #skincare #healthbenefits #food 
 
                      Halim Seeds Benefits | Garden Cress Seeds #halimseeds #health #skincare #healthbenefits #food
                  
   ભાજપની આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ઓફર !!AAP છોડોતો 20 કરોડ રૂપિયા અને બીજાને સાથે લાવોતો રૂ.25 કરોડ !!
 
 
                      આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને મંત્રીઓએ ભાજપ પર પોતાને ખરીદવાની ઓફર કરવાનો આરોપ લગાવ્યા પછી AAPએ...
                  
   ધ્રાંગધ્રાના સામાજિક કાર્યકરો તથા પત્રકાર બંધુઓનુ સન્માન વિશ્વ વિખ્યાત વાસ્તુ શાસ્ત્રી dr... 
 
                      ધ્રાંગધ્રાના સામાજિક કાર્યકરો તથા પત્રકાર બંધુઓનુ સન્માન વિશ્વ વિખ્યાત વાસ્તુ શાસ્ત્રી dr...
                  
   બનાસકાંઠા જિલ્લાના દિયોદર ના ચિભડા ગામે વિજય દસમીના દિવસે શાસ્ત્ર પૂજન કરવામાં આવ્યું 
 
                      બનાસકાંઠા જિલ્લાના દિયોદર ના ચિભડા ગામે વિજયા દશમીના પવિત્ર તહેવારેના શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું...
                  
   
  
  
   
   
  