સુરત પોલીસ દ્વારા કોઈ પણ અનીચનીય ઘટના બને તો પોલીસ નો સંપર્ક કરવા અપીલ કરાઈ.

હાલ સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે ત્યારે સુરત જિલ્લા પોલીસ દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે સુરત જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈપણ વિસ્તારમાં અનિચ્છનીય બનાવ બને તો તુરંત પોલીસ વિભાગને જાણ કરવામાં આવે.