હાલ ચાલી રહેલા દશામાં ના દસ દિવસો ના વ્રત ના પર્વ પર મિનાવાડા ખાતે ભારત ભર માંથી લાખો લોકો ની સંખ્યા માં પગપાળા તેમજ પોતાની સુવિધા મુજબ લોકો નું મહેરામણ ઉમટી પડે છે .ત્યારે મીનાવાડા અને વડથલ ના રસ્તા પર જોગમાયા ગ્રુપ વડથલ દ્વારા દસ દિવસ માટે ..મફત જમવા તેમજ ચા નાસ્તા ની સુવિધા કરવામાં આવી છે .જેમાં .લાડુ .દાળ. ભાત .પુરી શાક .કઢી ખીચડી .જેવા પાકા ભોજન વિના મૂલ્યે જમાડવાની સેવા પૂરી પાડવામાં આવી રહી છે ..જેનો હજારો લોકો લાભ લઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उदगीर तालुक्यातील 19 लोका विरुद्ध फौजदारी दंड संहिता कलम 144 अन्वये तालुक्यात प्रवेश बंदीची उपजिल्हा दंडाधिकारी यांची कारवाई
उदगीर गणेश उत्सवात कोणतेही विघ्न येऊ नये उत्सव आनंदात साजरा करता यावा या हेतूने यापूर्वी ज्यांचे...
ડીસાના વડાવળ નજીક બાઇક સ્લીપ ખાતાં આશાસ્પદ યુવકનું મોત
ડીસા-રાધનપુર નેશનલ હાઇવે પર વડાવળ પાસે બાઇક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે....
Today's Top Trades: Experts के सुझाए इन Stocks के साथ कल करें Share Market में Entry | CNBC Awaaz
Today's Top Trades: Experts के सुझाए इन Stocks के साथ कल करें Share Market में Entry | CNBC Awaaz
Karnataka से बड़ी खबर, BJP नेता की गाड़ी से EVM पकड़ी गयी, कांग्रेस नेता का दावा, लोगों ने की तोड़फोड़
Karnataka से बड़ी खबर, BJP नेता की गाड़ी से EVM पकड़ी गयी, कांग्रेस नेता का दावा, लोगों ने की तोड़फोड़