હાલ ચાલી રહેલા દશામાં ના દસ દિવસો ના વ્રત ના પર્વ પર મિનાવાડા ખાતે ભારત ભર માંથી લાખો લોકો ની સંખ્યા માં પગપાળા તેમજ પોતાની સુવિધા મુજબ લોકો નું મહેરામણ ઉમટી પડે છે .ત્યારે મીનાવાડા અને વડથલ ના રસ્તા પર જોગમાયા ગ્રુપ વડથલ દ્વારા દસ દિવસ માટે ..મફત જમવા તેમજ ચા નાસ્તા ની સુવિધા કરવામાં આવી છે .જેમાં .લાડુ .દાળ. ભાત .પુરી શાક .કઢી ખીચડી .જેવા પાકા ભોજન વિના મૂલ્યે જમાડવાની સેવા પૂરી પાડવામાં આવી રહી છે ..જેનો હજારો લોકો લાભ લઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सजग रहे, सतर्क रहे: सर्दी की दस्तक के साथ बड़ा डेंगू का खतरा, देखे पूरा मामला
पिछले 24 घंटे में चार डेंगू के नए मरीज सामने आए
कोटा।
सर्दी की दस्तक के बाद भी डेंगू का...
AAJTAK 2 LIVE | UKRAINE ने RUSSIA पर किया ताबड़तोड़ हमले | AT2 LIVE
AAJTAK 2 LIVE | UKRAINE ने RUSSIA पर किया ताबड़तोड़ हमले | AT2 LIVE
ચોમાસુ કેરલા પહોંચ્યુ આજ કર્ણાટક-તામિલનાડુ, અઠવાડિયા પછી ઉત્તર ભારતમાં, 20 જૂન સુધી ગુજરાત પહોંચશે,
ચોમાસું એક અઠવાડીયાના વિલંબ બાદ કેરલા પહોંચ્યું છે. ચોમાસું કર્ણાટક અને તમિલનાડુમાં થોડા કલાકોમાં...
દિયોદર ના કોટડા ગામ ના લોકો પહોંચ્યા દિયોદર પોલીસ સ્ટેશન..
દિયોદર ના કોટડા ગામના લોકો દારૂબંધી માટે પહોંચ્યા દિયોદર પોલીસ સ્ટેશન....ગાંધીના ગુજરાતમાં...
ઠાકોરદાસ ખત્રી પોતાનો ૫૧ મો જન્મ દિવસ અનોખી રીતે કરી રહ્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ જીવ દયાફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોર દાસ ખત્રી.પોતાના ૫૧ માં જન્મ...