હાલ ચાલી રહેલા દશામાં ના દસ દિવસો ના વ્રત ના પર્વ પર મિનાવાડા ખાતે ભારત ભર માંથી લાખો લોકો ની સંખ્યા માં પગપાળા તેમજ પોતાની સુવિધા મુજબ લોકો નું મહેરામણ ઉમટી પડે છે .ત્યારે મીનાવાડા અને વડથલ ના રસ્તા પર જોગમાયા ગ્રુપ વડથલ દ્વારા દસ દિવસ માટે ..મફત જમવા તેમજ ચા નાસ્તા ની સુવિધા કરવામાં આવી છે .જેમાં .લાડુ .દાળ. ભાત .પુરી શાક .કઢી ખીચડી .જેવા પાકા ભોજન વિના મૂલ્યે જમાડવાની સેવા પૂરી પાડવામાં આવી રહી છે ..જેનો હજારો લોકો લાભ લઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पूर्व मंत्री रामवीर उपाध्याय का निधन
आगरा: बीएसपी से पांच बार के विधायक और तीन बार उत्तर प्रदेश में कैबिनेट मंत्री रहे रामवीर उपाध्याय...
Ahmadabad સોલા પોલીસ સ્ટેશન માં ફરિયાદ : નવ વર્ષની બાળકીને ડામ આપનાર પિતાની ધરપકડ
Ahmadabad સોલા પોલીસ સ્ટેશન : નવ વર્ષની બાળકીને ડામ આપનાર પિતાની ધરપકડ
તિસ્તા સેતલવાડે હાઇકોર્ટમાંથી જામીન ન મળતા અંતે સુપ્રિમકોર્ટના દ્રાર ખટખટાવ્યા
ગુજરાત 2002માં કોમી રમખાણામાં મુંબઇના સામજિક કાર્યકર તિસ્તા સેતલવાડે ખોટા દસ્તાવેજો ઉભા કરી...