હાલ ચાલી રહેલા દશામાં ના દસ દિવસો ના વ્રત ના પર્વ પર મિનાવાડા ખાતે ભારત ભર માંથી લાખો લોકો ની સંખ્યા માં પગપાળા તેમજ પોતાની સુવિધા મુજબ લોકો નું મહેરામણ ઉમટી પડે છે .ત્યારે મીનાવાડા અને વડથલ ના રસ્તા પર જોગમાયા ગ્રુપ વડથલ દ્વારા દસ દિવસ માટે ..મફત જમવા તેમજ ચા નાસ્તા ની સુવિધા કરવામાં આવી છે .જેમાં .લાડુ .દાળ. ભાત .પુરી શાક .કઢી ખીચડી .જેવા પાકા ભોજન વિના મૂલ્યે જમાડવાની સેવા પૂરી પાડવામાં આવી રહી છે ..જેનો હજારો લોકો લાભ લઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰিগাঁও জিলাৰ CHO সকলক পবিতৰাহাট প্ৰেক্ষাগৃহত প্ৰাথমিক চিকিৎসা শিবিৰ
মৰিগাঁও জিলাৰ CHO সকলক পবিতৰাহাট প্ৰেক্ষাগৃহত প্ৰাথমিক চিকিৎসা শিবিৰ
અમદાવાદમાં બંગલો ભાડે રાખી દારૂ નો વેપાર કરતા 9 ની ધરપકડ થઈ.
અમદાવાદમાં બંગલો ભાડે રાખી દારૂનો વેપાર, 9ની ધરપકડ
અમદાવાદ જિલ્લાના મણીપુરમાં લક્ઝુરીયસ...
અમદાવાદમાં દ્વિદિવસિય ગુજરાત ફૂડ એન્ડ કલચરલ ફેસ્ટિવલ 2023 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં દ્વિદિવસિય ગુજરાત ફૂડ એન્ડ કલચરલ ફેસ્ટિવલ 2023 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું...
11-इंच की स्क्रीन और पावर बैंक जैसी बैटरी के साथ लॉन्च हुआ ये नया टैबलेट, शुरुआती कीमत 25 हजार से कम
Honor Pad V9 को चीन में लॉन्च किया गया है। इस टैबलेट में MediaTek Dimensity 8350 Extreme Edition...
શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ કેડેટનો ગણવેશ પહેરી તાલુકાની અલગ અલગ ઓફિસોની કરી મુલાકાત...
શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ કેડેટનો ગણવેશ પહેરી તાલુકાની અલગ અલગ ઓફિસોની કરી...