હાલ ચાલી રહેલા દશામાં ના દસ દિવસો ના વ્રત ના પર્વ પર મિનાવાડા ખાતે ભારત ભર માંથી લાખો લોકો ની સંખ્યા માં પગપાળા તેમજ પોતાની સુવિધા મુજબ લોકો નું મહેરામણ ઉમટી પડે છે .ત્યારે મીનાવાડા અને વડથલ ના રસ્તા પર જોગમાયા ગ્રુપ વડથલ દ્વારા દસ દિવસ માટે ..મફત જમવા તેમજ ચા નાસ્તા ની સુવિધા કરવામાં આવી છે .જેમાં .લાડુ .દાળ. ભાત .પુરી શાક .કઢી ખીચડી .જેવા પાકા ભોજન વિના મૂલ્યે જમાડવાની સેવા પૂરી પાડવામાં આવી રહી છે ..જેનો હજારો લોકો લાભ લઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક ભારે પવન સાથે ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદ (Rain)ની આગાહી હવામાન વિભાગે કરી...
मोहसिने-ए- इंसानियत सेमिनार का हुआ आयोजन सब्जपोश अवार्ड से सम्मानित किए गए उलेमा
कारी शरफुद्दीन व हाफिज रजी 'सब्जपोश अवॉर्ड' से नवाजे गए
रसूल-ए-पाक हज़रत मोहम्मद हमारे आइडियल...
अनियंत्रित ऑटो पलटी 5 लोग घायल
धगधा मोड़ के पास तेज रफ्तार ऑटो अनियंत्रित होकर पलटी 5 लोग हुए घायल डायल हंड्रेड ने पहुंचाया...
মাজুলীৰ ঘটনা সন্দৰ্ভত অসম জাতীয় পৰিষদৰ সভাপতি লুৰিণজ্যোতি গগৈৰ প্ৰতিক্ৰিয়া
মাজুলীৰ ঘটনা সন্দৰ্ভত অসম জাতীয় পৰিষদৰ সভাপতি লুৰিণজ্যোতি গগৈৰ প্ৰতিক্ৰিয়া
રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી ત્રણ દિવસ સુધી આંગણવાડીની બહેનો હડતાલ પર | BS9 TV NEWS
રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી ત્રણ દિવસ સુધી આંગણવાડીની બહેનો હડતાલ પર | BS9 TV NEWS