હાલ ચાલી રહેલા દશામાં ના દસ દિવસો ના વ્રત ના પર્વ પર મિનાવાડા ખાતે ભારત ભર માંથી લાખો લોકો ની સંખ્યા માં પગપાળા તેમજ પોતાની સુવિધા મુજબ લોકો નું મહેરામણ ઉમટી પડે છે .ત્યારે મીનાવાડા અને વડથલ ના રસ્તા પર જોગમાયા ગ્રુપ વડથલ દ્વારા દસ દિવસ માટે ..મફત જમવા તેમજ ચા નાસ્તા ની સુવિધા કરવામાં આવી છે .જેમાં .લાડુ .દાળ. ભાત .પુરી શાક .કઢી ખીચડી .જેવા પાકા ભોજન વિના મૂલ્યે જમાડવાની સેવા પૂરી પાડવામાં આવી રહી છે ..જેનો હજારો લોકો લાભ લઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बाबा रामदेव मंदिर पर श्री जगन्नाथ यात्रा प्रचार ढोल नगाड़ों के साथ पहुँचा, मंदिर की महिला मंडल समिति ने मंगल गीत गाकर स्वागत एवं अभिनंदन किया
बाबा रामदेव मंदिर पर श्री जगन्नाथ यात्रा प्रचार ढोल नगाड़ों के साथ पहुँचा, मंदिर की महिला मंडल...
શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસ વચ્ચે કોકડું ગુંચવાયું @Sandesh News
શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસ વચ્ચે કોકડું ગુંચવાયું @Sandesh News
કેરળ સમાજમ દ્વારા અક્ષય નેશનલ એવોર્ડ સમારોહ યોજાયો
ગોવાના રાજ્યપાલ શ્રીધરણ પિલ્લાઈના અધ્યક્ષ સ્થાને સુરત ખાતે કેરળ સમાજમ દ્વારા અક્ષય નેશનલ એવોર્ડ...
हाईवे पर आपसी रंजिश में दो गुटों में झगड़ा, फायरिंग में एक की मौत
कोटा. जिले में नेशनल हाईवे 27 के एक ढाबे पर आपसी विवाद के बाद फायरिंग का मामला सामने आया है. दो...
Mahisagar: કડાણાના ખિલખિલાટમાં ફરજ બજાવતા પાયલોટની સરાહનીય કામગીરી
Mahisagar: કડાણાના ખિલખિલાટમાં ફરજ બજાવતા પાયલોટની સરાહનીય કામગીરી