અંકલેશ્વર થી મુસાફરો ભરી વલસાડ આવતી એસટી બસ અચાનક આજ બપોરે વલસાડના કાપરી રેલવે ફાટકના ટ્રેક પર બસ બંધ પડતા સામેથી યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન આવતા મુસાફરો પોતાના જીવતા જીવે મોતના દ્રશ્યો જોયા હતા અચાનક ટ્રેન રેલ્વે ફાટક પાસે અટકી જતા બસના મુસાફરોના જીવમાં જીવ આવ્યો હતો ઘટનાની જાણ રેલ્વે પોલીસ તથા આરપીએફ પોલીસ દોડી ગઈ હતી જો કે 12 મિનિટ સુધી ટ્રેન અટકી હતી અને બસ ના કારણે 30 મિનિટ સુધી ટ્રાફિક ગામના દ્રશ્યો જોવા મળ્યા હતા જોકે મોટો અકસ્માત થતા અટકી જતા રેલવે વિભાગ અને એસટી ડેપો વિભાગે રાહતનો દમ દીધો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઝઘડિયા વિધાનસભા મા કોગ્રેસ ફતેસિંહ વસાવાને ઉમેદવાર તરીકે મેદાનમા ઉતારશે.#congressh
ઝઘડિયા વિધાનસભા મા કોગ્રેસ ફતેસિંહ વસાવાને ઉમેદવાર તરીકે મેદાનમા ઉતારશે.#congressh
દડિયાપુરા ગામે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં હાલોલ શહેરના રામેશ્વર નગરમાં રહેતા યુવાનનું કરુણ મોત થયું
દડિયાપુરા ગામે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં હાલોલ શહેરના રામેશ્વર નગરમાં રહેતા યુવાનનું કરુણ મોત થયું
মৰাণৰত সংঘটিত হোৱা পথ দুৰ্ঘটনা আহতৰ যুৱকে চিকিৎসাধীন অৱস্থাতে এই দৰে দুৰ্ঘটনা শিহৰণকাৰী বণৰ্না
মৰাণৰত সংঘটিত হোৱা পথ দুৰ্ঘটনা আহতৰ যুৱকে চিকিৎসাধীন অৱস্থাতে এই দৰে দুৰ্ঘটনা শিহৰণকাৰী বণৰ্না
ৰহা ৰিজ'নেন্স বিদ্যাপীঠ ৰ নৱাগত আদৰনি সভা ২৬ আগষ্ট ত।
বৰ্ষ ২০১৬ত স্থাপিত ব্যক্তিগত খণ্ড ৰ শিক্ষণ প্ৰতিষ্ঠান ৰহা ৰিজ'নেন্স বিদ্যাপীঠে প্ৰত্যেক বৰ্ষৰ দৰে...
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરના કસ્બા વિસ્તારમાં આપ સરકારનુ ગેરંટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરના કસ્બા વિસ્તારમાં આપ સરકારનુ ગેરંટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું