અંકલેશ્વર થી મુસાફરો ભરી વલસાડ આવતી એસટી બસ અચાનક આજ બપોરે વલસાડના કાપરી રેલવે ફાટકના ટ્રેક પર બસ બંધ પડતા સામેથી યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન આવતા મુસાફરો પોતાના જીવતા જીવે મોતના દ્રશ્યો જોયા હતા અચાનક ટ્રેન રેલ્વે ફાટક પાસે અટકી જતા બસના મુસાફરોના જીવમાં જીવ આવ્યો હતો ઘટનાની જાણ રેલ્વે પોલીસ તથા આરપીએફ પોલીસ દોડી ગઈ હતી જો કે 12 મિનિટ સુધી ટ્રેન અટકી હતી અને બસ ના કારણે 30 મિનિટ સુધી ટ્રાફિક ગામના દ્રશ્યો જોવા મળ્યા હતા જોકે મોટો અકસ્માત થતા અટકી જતા રેલવે વિભાગ અને એસટી ડેપો વિભાગે રાહતનો દમ દીધો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જેતપુર ભાદરના સામાકાંઠે સોનલબેન મકવાણા,અજીતભાઈ વાંક અને કામધેનુ ગ્રુપ આયોજિત ગણેશ ઉત્સવ ||
જેતપુર ભાદરના સામાકાંઠે સોનલબેન મકવાણા,અજીતભાઈ વાંક અને કામધેનુ ગ્રુપ આયોજિત ગણેશ ઉત્સવ ||
Nitish Kumar News: Chandrababu Naidu के शपथ ग्रहण में क्यों नहीं गए CM Nitish? | NDA Government
Nitish Kumar News: Chandrababu Naidu के शपथ ग्रहण में क्यों नहीं गए CM Nitish? | NDA Government
રેલ્વે બોર્ડના અધ્યક્ષ દ્વારા અમદાવાદ મંડળના ગાંધીનગર અને અમદાવાદ રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ.
રેલ્વે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી વી.કે.ત્રિપાઠી દ્વારા અમદાવાદ મંડળના...
જીવદયાપ્રેમીઓએ લેખિતમાં અરજી આપી....
જીવદયાપ્રેમીઓએ લેખિતમાં અરજી આપી....