અંકલેશ્વર થી મુસાફરો ભરી વલસાડ આવતી એસટી બસ અચાનક આજ બપોરે વલસાડના કાપરી રેલવે ફાટકના ટ્રેક પર બસ બંધ પડતા સામેથી યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન આવતા મુસાફરો પોતાના જીવતા જીવે મોતના દ્રશ્યો જોયા હતા અચાનક ટ્રેન રેલ્વે ફાટક પાસે અટકી જતા બસના મુસાફરોના જીવમાં જીવ આવ્યો હતો ઘટનાની જાણ રેલ્વે પોલીસ તથા આરપીએફ પોલીસ દોડી ગઈ હતી જો કે 12 મિનિટ સુધી ટ્રેન અટકી હતી અને બસ ના કારણે 30 મિનિટ સુધી ટ્રાફિક ગામના દ્રશ્યો જોવા મળ્યા હતા જોકે મોટો અકસ્માત થતા અટકી જતા રેલવે વિભાગ અને એસટી ડેપો વિભાગે રાહતનો દમ દીધો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान को मिली 9 केंद्रीय विद्यालय की सौगात, CM भजनलाल ने पीएम मोदी का जताया आभार; जानें कहां-कहां खुलेंगे?
प्रधानमंत्री नरेंद्र मोदी की अध्यक्षता में कैबिनेट समिति ने देशभर में 85 नए केंद्रीय विद्यालय...
ગૌ રક્ષક અર્જુનભાઈ આંબલીયા એ ઉચ્ચારી આત્મ વિલોપનની ચીમકી, તંત્રએ ખાત્રી આપતા સુખદ સમાધાન.
અર્જુનભાઈ આંબલીયા છેલ્લા ઘણા સમયથી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સતત આંદોલન ચલાવી રહ્યા છે. જેના...
અમદાવાદમાં ક્યારે અને કેવી રીતે શરૂ થઈ ભગવાન જગન્નાથની રથયાત્રાની પરંપરા, જાણો ઈતિહાસ
ભગવાન જગન્નાથનો ઉલ્લેખ થતાં જ ઓડિશાના પુરીનું ચિત્ર મનમાં ઊભરી આવે છે, અમદાવાદ, ગુજરાતની મુખ્ય...