અંકલેશ્વર થી મુસાફરો ભરી વલસાડ આવતી એસટી બસ અચાનક આજ બપોરે વલસાડના કાપરી રેલવે ફાટકના ટ્રેક પર બસ બંધ પડતા સામેથી યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન આવતા મુસાફરો પોતાના જીવતા જીવે મોતના દ્રશ્યો જોયા હતા અચાનક ટ્રેન રેલ્વે ફાટક પાસે અટકી જતા બસના મુસાફરોના જીવમાં જીવ આવ્યો હતો ઘટનાની જાણ રેલ્વે પોલીસ તથા આરપીએફ પોલીસ દોડી ગઈ હતી જો કે 12 મિનિટ સુધી ટ્રેન અટકી હતી અને બસ ના કારણે 30 મિનિટ સુધી ટ્રાફિક ગામના દ્રશ્યો જોવા મળ્યા હતા જોકે મોટો અકસ્માત થતા અટકી જતા રેલવે વિભાગ અને એસટી ડેપો વિભાગે રાહતનો દમ દીધો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ভাৰতৰ বৰষুণত ৩ খন ধুনীয়া গাড়ী হেৰুৱাই কান্দিলোঁ, এখন আছিল মাৰ্চিডিজ: ছানি লিয়ন
ভাৰতৰ বৰষুণত ৩ খন ধুনীয়া গাড়ী হেৰুৱাই কান্দিলোঁ, এখন আছিল মাৰ্চিডিজ: ছানি লিয়ন ভাৰতত বৰষুণৰ...
जिला जल एवं स्वच्छता समिति की बैठक आयोजित जल जीवन मिशन को गति प्रदान कर दें आमजन को राहत - जिला कलक्टर
बालोतरा, 12 नवंबर। जिला कलक्टर श्री सुशील कुमार यादव की अध्यक्षता में मंगलवार को कलेक्ट्रेट...
ગીર સોમનાથમાં ગ્રામ વિકાસ એજન્સી અને આત્મા વિભાગના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને પ્રાકૃતિક ખેતી વિષે તાલીમ અપાઇ
ગીર સોમનાથ.તા.૨૨: ગીર સોમનાથ જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા કિશાન પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને આત્
ગીર સોમનાથમાં ગ્રામ વિકાસ એજન્સી અને આત્મા વિભાગના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને પ્રાકૃતિક ખેતી વિષે...
આખલાઓ વચ્ચે આરપારની લડાઈ | રાહદારીઓ અને વાહનચાલકો એ દોડતી પકડી
આખલાઓ વચ્ચે આરપારની લડાઈ | રાહદારીઓ અને વાહનચાલકો એ દોડતી પકડી
Karnataka Chunav के लिए BJP अध्यक्ष JP Nadda ने जारी किया घोषणा पत्र
BJP अध्यक्ष जेपी नड्डा ने कहा कि संकल्प पत्र की चर्चा के साथ ही मैं इसके महत्व की भी चर्चा करता...