અંકલેશ્વર થી મુસાફરો ભરી વલસાડ આવતી એસટી બસ અચાનક આજ બપોરે વલસાડના કાપરી રેલવે ફાટકના ટ્રેક પર બસ બંધ પડતા સામેથી યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન આવતા મુસાફરો પોતાના જીવતા જીવે મોતના દ્રશ્યો જોયા હતા અચાનક ટ્રેન રેલ્વે ફાટક પાસે અટકી જતા બસના મુસાફરોના જીવમાં જીવ આવ્યો હતો ઘટનાની જાણ રેલ્વે પોલીસ તથા આરપીએફ પોલીસ દોડી ગઈ હતી જો કે 12 મિનિટ સુધી ટ્રેન અટકી હતી અને બસ ના કારણે 30 મિનિટ સુધી ટ્રાફિક ગામના દ્રશ્યો જોવા મળ્યા હતા જોકે મોટો અકસ્માત થતા અટકી જતા રેલવે વિભાગ અને એસટી ડેપો વિભાગે રાહતનો દમ દીધો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
निर्मल चौधरी बने राजस्थान यूनिवर्सिटी के अध्यक्ष
निर्मल चौधरी बने राजस्थान यूनिवर्सिटी के अध्यक्ष
વડોદરા જિલ્લાના સાવલીના પોઇચા ચોકડી વિસ્તારમાં મહારાણા પ્રતાપ ની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવશે
વડોદરા જિલ્લાના સાવલીના પોઇચા ચોકડી વિસ્તારમાં મહારાણા પ્રતાપ ની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવશે
Joyous welcome for Hon'ble PM Shri Narendra Modi Ji at Anand, Gujarat.
#VishwasSeVikas
Joyous welcome for Hon'ble PM Shri Narendra Modi Ji at Anand, Gujarat.
#VishwasSeVikas
শিৱসাগৰ নাজিৰা মেকিপুৰত অচিনাক্ত মৃতদেহ উদ্ধাৰ হোৱাকলৈ চাঞ্চল্য।
শিৱসাগৰ নাজিৰা মেকিপুৰত অচিনাক্ত মৃতদেহ উদ্ধাৰ হোৱা ঘটনাকলৈ তীব্ৰ চাঞ্চল্য।