અંકલેશ્વર થી મુસાફરો ભરી વલસાડ આવતી એસટી બસ અચાનક આજ બપોરે વલસાડના કાપરી રેલવે ફાટકના ટ્રેક પર બસ બંધ પડતા સામેથી યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન આવતા મુસાફરો પોતાના જીવતા જીવે મોતના દ્રશ્યો જોયા હતા અચાનક ટ્રેન રેલ્વે ફાટક પાસે અટકી જતા બસના મુસાફરોના જીવમાં જીવ આવ્યો હતો ઘટનાની જાણ રેલ્વે પોલીસ તથા આરપીએફ પોલીસ દોડી ગઈ હતી જો કે 12 મિનિટ સુધી ટ્રેન અટકી હતી અને બસ ના કારણે 30 મિનિટ સુધી ટ્રાફિક ગામના દ્રશ્યો જોવા મળ્યા હતા જોકે મોટો અકસ્માત થતા અટકી જતા રેલવે વિભાગ અને એસટી ડેપો વિભાગે રાહતનો દમ દીધો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAPના મહામંત્રી મનોજ સોરઠીયા ઉપર જીવલેણ હમાં પછી ઇસુદાન ગઢવીએ પ્રેસ યોજી, અને પ્રેસ માં જે કીધું એ
AAPના મહામંત્રી મનોજ સોરઠીયા ઉપર જીવલેણ હમાં પછી ઇસુદાન ગઢવીએ પ્રેસ યોજી, અને પ્રેસ માં જે કીધું એ
Oppo K10 5G और Oppo A77 5G स्मार्टफोन यूजर्स के लिए रोलआउट हुआ ColorOS 14 अपडेट, जानिए क्या है खास
यूजर्स के एक्सपीरियंस को बेहतर करने के लिए इस अपडेट में कई नए फीचर्स को पेश किया गया है। एंड्रॉइड...
Kerala Landslide: केरल लैंडस्लाइड में अब तक 43 लोगों की मौत सैकड़ों फंसे, हेल्पलाइन नंबर जारी
Kerala Landslide: केरल लैंडस्लाइड में अब तक 43 लोगों की मौत सैकड़ों फंसे, हेल्पलाइन नंबर जारी
भोलेनाथ के मंदिर परिसर में भव्य दीप यज्ञ का आयोजन हुआ
Aनशा निषेध दिवस पर दिनांक 26जून बुधवार को रात्रि में जवाहर नगर हाउसिंग बोर्ड बूंदी में मोदी डेयरी...