કૃષિ સંશોધન કેન્દ્ર, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના,હારીજ તાલુકાના અડીયા ખાતે ચાલતી હોલીસ્ટીક એપ્રોચ યોજના અને આત્મા, પાટણના સંયુક્ત ઉપક્મે ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ કાર્યક્રમની શરૂઆતમાં એન. એન. સાલવીએ પાકૃતિક ખેતીમાં પોષણ વ્યવસ્થાપન અંગે વિસ્તારથી માહિતી આપીને ખેડુતોને ગાય આધારીત પાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.એચ. એ. પટેલ દ્વારા ખેડુતોને પાકૃતિક ખેતીના વિવિધ આયામો જેવા કે આચ્છાદન, હ્યુમશ, જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વગેરે વિશે વિસ્તારપુર્વક સમજ આપેલ અન્ય ખેડૂત વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને પાકૃતિક ખેતીમાં જંતુનાશક દવાઓના ઉપયોગમાં લેવાતી નીમાસ્ત્ર, અગ્નિસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને ફુગનાશક તરીકે બીજામૃત અને જુદા જુદા અર્કોની બનાવટ અને તેના ઉપયોગ વિશે વિસ્તારપુર્વક સમજાવેલ. ત્યારબાદ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને મુંઝવતા પ્રશ્નો વિશે સીધો સંવાદ કરીને સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. તાલીમ બાદ ખેડૂતોને અડીયા કેન્દ્રના સજીવ ખેતી યુનિટ તેમજ સજીવ ખેતીના નિદર્શન પ્લોટની મુલાકાત કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન કૃષિ સંશોધન કેન્દ્ર, અડીયાની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું.એન.એન.સાલવી મદદનીશ સંશોધક ,એચ.એ.નિનામા નાયબ ખેતી નિયામક,એચ.એ.પટેલ સિનિયર રિસર્ચ ફેલો એન.જે.બી.પરમાર જુનિયર રિસર્ચ ફેલો સોહિત પરમાર, બી.ટી.એમ આત્મા,અને 100 ઉપરાંત ખેડૂતો હજાર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  रीको थाना पुलिस ने अवैध शराब से भरे कंटेनर को पकड़ा 
 
                      सिरोही अवैध शराब से भरे कन्टेनर को पकड़ा 
आबूरोड रीको थाना पुलिस ने की बड़ी कार्रवाई ...
                  
   DANG // વઘઇ, શિવારીમાળમાં પ્રજ્ઞાચક્ષુ, દિવ્યાંગ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપતા શિક્ષકોનું અભિવાદન કરાયુ.. 
 
                      વઘઇ, શિવારીમાળમાં પ્રજ્ઞાચક્ષુ, દિવ્યાંગ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપતા શિક્ષકોનું અભિવાદન...
                  
   રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી પંચમહાલ ની ઉર્વશી બાળાની જન્મજાત વાંકા પગની ખામી દુર કરાઈ. 
 
                      *રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી પંચમહાલની ઉર્વશી બાળા ની જન્મજાત વાંકા પગની ખામીને દૂર...
                  
   चराईदेव जिले में अरुणोदय माह का शुभारंभ 
 
                      चराईदेव जिले में अरुणोदय माह का शुभारंभ
                  
   કેશોદ શહેરમાં વૃદ્ધા ગુમ થવા મુદ્દે ચાલતા ઉપવાસ આંદોલનનો અંત 
 
                      કેશોદ શહેરમાં વૃદ્ધા ગુમ થવા મુદ્દે ચાલતા ઉપવાસ આંદોલનનો અંત
                  
   
  
  
  
   
  