મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામથી ઉગલવાણ ગામ તરફ જતા આડી કેનાળ નજીક રોડ અને પુલ ખરાબ હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ઉગલવાણ ગામ તરફ જવાના રસ્તા પર મચમોટા ખાડાઓ પડી ગયેલા જોવા મળે છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ને અકસ્માત થવાનો ભય રહે છે જ્યારે સરકાર એક તરફ ગતિશીલ ગુજરાતના સુત્રોચ્ચાર સાથે સભાઓમાં સંબોધન કરે છે જ્યારે ચુંટણી નજીક આવે એટલે તુરંત જ રાજકીય પાર્ટીઓના ઉમેદવારો મત લેવા માટે મતદારો પાસે મતની માંગણીઓ સાથે વચનો પણ આપવામાં આવતા હોય છે પછી ક્યારેય લોકોની સમસ્યા બાબતે સંભાળ રાખવામાં આવતી નથી ત્યારે છેવાડાના ગામડાઓમાં ખરેખર હજુ સુધી લોકોને મુશ્કેલીનો અંત આવ્યો નથી તો રાહદારીઓ અને વાહન ચાલકોની એવી માંગ છે કે વહેલામાં વહેલી તકે રસ્તામાં પડેલા ખાડાઓ પુરવામાં અને પુલ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कुछ ही देर में गुजरात पहुंचने वाला है बिपरजॉय; तेज हवा से कई पेड़ गिरे; भारी बारिश शुरू
Cyclone Biparjoy Live News: चक्रवाती तूफान बिपरजॉय तेज रफ्तार के साथ गुजरात की तरफ बढ़ रहा है। आज...
કુંકાવાવ મોટી મુકામે દરબાર શેરીમા સનરાઈઝ ગ્રુપ દ્વારા છેલ્લા 5 વરસથી ગણપતિ ઉત્સવ
કુંકાવાવ મોટી મુકામે દરબાર શેરીમા સનરાઈઝ ગ્રુપ દ્વારા છેલ્લા 5 વરસથી ગણપતિ ઉત્સવ
शाह बोले-खड़गे ने अपने नेताओं से ज्यादा घटिया बात कही:कांग्रेस अध्यक्ष ने कल जम्मू में कहा- मोदी को PM पद से हटाए बिना मरने वाला नहीं
गृह मंत्री अमित शाह ने सोमवार को कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे के मोदी पर दिए बयान पर निशाना...
Haryana Chunav Results 2024: हरियाणा के नतीजों पर क्या बोलीं Supriya Shrinate ? सुनिए | Aaj Tak
Haryana Chunav Results 2024: हरियाणा के नतीजों पर क्या बोलीं Supriya Shrinate ? सुनिए | Aaj Tak