મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામથી ઉગલવાણ ગામ તરફ જતા આડી કેનાળ નજીક રોડ અને પુલ ખરાબ હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ઉગલવાણ ગામ તરફ જવાના રસ્તા પર મચમોટા ખાડાઓ પડી ગયેલા જોવા મળે છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ને અકસ્માત થવાનો ભય રહે છે જ્યારે સરકાર એક તરફ ગતિશીલ ગુજરાતના સુત્રોચ્ચાર સાથે સભાઓમાં સંબોધન કરે છે જ્યારે ચુંટણી નજીક આવે એટલે તુરંત જ રાજકીય પાર્ટીઓના ઉમેદવારો મત લેવા માટે મતદારો પાસે મતની માંગણીઓ સાથે વચનો પણ આપવામાં આવતા હોય છે પછી ક્યારેય લોકોની સમસ્યા બાબતે સંભાળ રાખવામાં આવતી નથી ત્યારે છેવાડાના ગામડાઓમાં ખરેખર હજુ સુધી લોકોને મુશ્કેલીનો અંત આવ્યો નથી તો રાહદારીઓ અને વાહન ચાલકોની એવી માંગ છે કે વહેલામાં વહેલી તકે રસ્તામાં પડેલા ખાડાઓ પુરવામાં અને પુલ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কৰম পৰৱ উপলক্ষে চাহ বাগিচাত চৰকাৰী ছুটী ঘোষনা কৰা সন্দৰ্ভত ডুমডুমা আদিবাসী ছাত্ৰ সন্থাৰ প্ৰতিক্ৰিয়া
কৰম পৰৱ উপলক্ষে চাহ বাগিচাত চৰকাৰী ছুটী ঘোষনা কৰা সন্দৰ্ভত ডুমডুমা আদিবাসী ছাত্ৰ সন্থাৰ...
35 year under construction Hotel Crowborough to be inaugurated in Shillong on September 7
35 year under construction Hotel Crowborough to be inaugurated on September 7
Kachchatheevu को लेकर विदेश मंत्री का Congress पर करारा वार, कहा- समझौते में Sri Lanka को दिया
Kachchatheevu को लेकर विदेश मंत्री का Congress पर करारा वार, कहा- समझौते में Sri Lanka को दिया