મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામથી ઉગલવાણ ગામ તરફ જતા આડી કેનાળ નજીક રોડ અને પુલ ખરાબ હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ઉગલવાણ ગામ તરફ જવાના રસ્તા પર મચમોટા ખાડાઓ પડી ગયેલા જોવા મળે છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ને અકસ્માત થવાનો ભય રહે છે જ્યારે સરકાર એક તરફ ગતિશીલ ગુજરાતના સુત્રોચ્ચાર સાથે સભાઓમાં સંબોધન કરે છે જ્યારે ચુંટણી નજીક આવે એટલે તુરંત જ રાજકીય પાર્ટીઓના ઉમેદવારો મત લેવા માટે મતદારો પાસે મતની માંગણીઓ સાથે વચનો પણ આપવામાં આવતા હોય છે પછી ક્યારેય લોકોની સમસ્યા બાબતે સંભાળ રાખવામાં આવતી નથી ત્યારે છેવાડાના ગામડાઓમાં ખરેખર હજુ સુધી લોકોને મુશ્કેલીનો અંત આવ્યો નથી તો રાહદારીઓ અને વાહન ચાલકોની એવી માંગ છે કે વહેલામાં વહેલી તકે રસ્તામાં પડેલા ખાડાઓ પુરવામાં અને પુલ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Karnataka Election 2023: CM बसवराज बोम्मई ने शिगगांव से विधानसभा चुनाव लड़ने के लिए दाखिल किया नामांकन
Basavaraj Bommai filed Nomination कर्नाटक के मुख्यमंत्री बसवराज बोम्मई ने आज आगामी...
Breaking News: Haryana में प्रेमी जोड़े को मिली लव मैरिज की सजा, बाइक सवारों ने गोलियों से भूना
Breaking News: Haryana में प्रेमी जोड़े को मिली लव मैरिज की सजा, बाइक सवारों ने गोलियों से भूना
જૂનાગઢ જિલ્લા ના GRD અને SRD જવાનોએ SRPF ગ્રુપ -5 ટ્રેનિંગ ચેન્ટર ગોધરા મુકામે આપદા ટ્રેનિંગ મેળવી જ્યારે ટ્રેનીંગમાં જૂનાગઢ જિલ્લા બેન્ચ માં માળીયા તાલુકા ના SRD જવાન પ્રથમ રેંકે
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આપદા મિત્ર તાલીમ ગોધરા મુકામે આવેલ SRPF ગ્રુપ 5...
जिला विकास समन्वय और निगरानी समिति की बैठक आयोजित
बाड़मेर. लोकसभा क्षेत्र बाड़मेर-जैसलमेर के सासंद उम्मेदाराम बेनिवाल की अध्यक्षता में मंगलवार को...
ৰহাত সাংস্কৃতিক পৰিক্ৰমা বিভাগৰ উদ্যোগত,নগাঁও জিলা প্ৰশাসন, অকনিৰ কবিতা ঘৰ আৰু মৌন কলা নিকেতনৰ সহযোগত
১০দিনীয়া গ্ৰীষ্মকালীন কৰ্মশালা ১৮ জুলাই ৰ পৰা।
মেনেজমেন্ট কমিটি গঠন,সভা অনুষ্ঠিত।
ৰাজ্য চৰকাৰৰ সাংস্কৃতিক পৰিক্ৰমা বিভাগৰ উদ্যোগত নগাঁও জিলাৰ বিভিন্ন ঠাইত অহা ১৭জুলাইৰ পৰা দহ...