મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામથી ઉગલવાણ ગામ તરફ જતા આડી કેનાળ નજીક રોડ અને પુલ ખરાબ હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ઉગલવાણ ગામ તરફ જવાના રસ્તા પર મચમોટા ખાડાઓ પડી ગયેલા જોવા મળે છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ને અકસ્માત થવાનો ભય રહે છે જ્યારે સરકાર એક તરફ ગતિશીલ ગુજરાતના સુત્રોચ્ચાર સાથે સભાઓમાં સંબોધન કરે છે જ્યારે ચુંટણી નજીક આવે એટલે તુરંત જ રાજકીય પાર્ટીઓના ઉમેદવારો મત લેવા માટે મતદારો પાસે મતની માંગણીઓ સાથે વચનો પણ આપવામાં આવતા હોય છે પછી ક્યારેય લોકોની સમસ્યા બાબતે સંભાળ રાખવામાં આવતી નથી ત્યારે છેવાડાના ગામડાઓમાં ખરેખર હજુ સુધી લોકોને મુશ્કેલીનો અંત આવ્યો નથી તો રાહદારીઓ અને વાહન ચાલકોની એવી માંગ છે કે વહેલામાં વહેલી તકે રસ્તામાં પડેલા ખાડાઓ પુરવામાં અને પુલ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অহা ১ চেপ্তেম্বৰৰ পৰা তিনিদিনীয়াকৈ উদযাপন কৰা হব টিংখাং মহাবিদ্যালয়ৰ সোণালী জয়ন্তী সমাৰোহ।
টিংখাং সমষ্টিৰ একমাত্ৰ চৰকাৰী উচ্চ শিক্ষানুষ্ঠান টিংখাং মহাবিদ্যালয়ে আগন্তুক ১ চেপ্তম্বৰত...
Himachal Pradesh Election 2022: बीजेपी, कांग्रेस या आप, जानें किस दल ने जताया क्रिमिनल पृष्ठभूमि वाले प्रत्याशियों पर भरोसा
पहाड़ी राज्य हिमाचल प्रदेश विधानसभा चुनाव को लेकर प्रचार का शोर खत्म हो चुका है. 12 नवंबर को...
ગોધરાની સદભાવના મિશન ક્લાસ બહાદરપુરના 14માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા.
સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાને 13 વર્ષ પૂર્ણ કરી 14માં વર્ષે સંસ્કૃતિ કાર્યક્રમ યોજી મંગલ...
Eknath Shinde | 'अतिवृष्टीत नुकसान झालेल्यांना मदत मिळणार' : एकनाथ शिंदे
Eknath Shinde | 'अतिवृष्टीत नुकसान झालेल्यांना मदत मिळणार' : एकनाथ शिंदे
সমাগত দুৰ্গা পূজা উপলক্ষে তিনিচুকীয়াৰ বিভিন্ন পূজা সমিতিসমূহৰ সৈতে জিলা প্ৰশাসনৰ গুৰুত্বপূৰ্ণ বৈঠক
মঙ্গলবাৰে তিনিচুকীয়াৰ জিলা উপায়ুক্ত কাৰ্য্যালয়ৰ সভাকক্ষত সমাগত দুৰ্গা পূজা উপলক্ষে তিনিচুকীয়াৰ...