મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામથી ઉગલવાણ ગામ તરફ જતા આડી કેનાળ નજીક રોડ અને પુલ ખરાબ હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ઉગલવાણ ગામ તરફ જવાના રસ્તા પર મચમોટા ખાડાઓ પડી ગયેલા જોવા મળે છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ને અકસ્માત થવાનો ભય રહે છે જ્યારે સરકાર એક તરફ ગતિશીલ ગુજરાતના સુત્રોચ્ચાર સાથે સભાઓમાં સંબોધન કરે છે જ્યારે ચુંટણી નજીક આવે એટલે તુરંત જ રાજકીય પાર્ટીઓના ઉમેદવારો મત લેવા માટે મતદારો પાસે મતની માંગણીઓ સાથે વચનો પણ આપવામાં આવતા હોય છે પછી ક્યારેય લોકોની સમસ્યા બાબતે સંભાળ રાખવામાં આવતી નથી ત્યારે છેવાડાના ગામડાઓમાં ખરેખર હજુ સુધી લોકોને મુશ્કેલીનો અંત આવ્યો નથી તો રાહદારીઓ અને વાહન ચાલકોની એવી માંગ છે કે વહેલામાં વહેલી તકે રસ્તામાં પડેલા ખાડાઓ પુરવામાં અને પુલ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'Attitude Dekho..' Shehnaaz Gill Gets Massively Trolled For This Video
'Attitude Dekho..' Shehnaaz Gill Gets Massively Trolled For This Video
लिवर के मरीज को क्या खाना चाहिए और क्या नहीं | liver ke marij ko kya khana chahiye | Liver Diet Plan
लिवर के मरीज को क्या खाना चाहिए और क्या नहीं | liver ke marij ko kya khana chahiye | Liver Diet Plan
राजस्थान धरोहर प्राधिकरण अध्यक्ष ने बूंदा मीणा पैनोरमा की प्रगति का लिया जायजा
राजस्थान धरोहर प्राधिकरण अध्यक्ष औंकार सिंह लखावत ने कहा कि देश की आजादी में प्राणोत्सर्ग करने...
ગરબાડા તાલુકાનાં રેહવાસી નંબર 1.LIC એજન્ટ ભારતીય ટ્રાયબલ પાર્ટીમાં જોડાયા 2022 | Spark Today News
ગરબાડા તાલુકાનાં રેહવાસી નંબર 1.LIC એજન્ટ ભારતીય ટ્રાયબલ પાર્ટીમાં જોડાયા 2022 | Spark Today News