મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામથી ઉગલવાણ ગામ તરફ જતા આડી કેનાળ નજીક રોડ અને પુલ ખરાબ હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ઉગલવાણ ગામ તરફ જવાના રસ્તા પર મચમોટા ખાડાઓ પડી ગયેલા જોવા મળે છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ને અકસ્માત થવાનો ભય રહે છે જ્યારે સરકાર એક તરફ ગતિશીલ ગુજરાતના સુત્રોચ્ચાર સાથે સભાઓમાં સંબોધન કરે છે જ્યારે ચુંટણી નજીક આવે એટલે તુરંત જ રાજકીય પાર્ટીઓના ઉમેદવારો મત લેવા માટે મતદારો પાસે મતની માંગણીઓ સાથે વચનો પણ આપવામાં આવતા હોય છે પછી ક્યારેય લોકોની સમસ્યા બાબતે સંભાળ રાખવામાં આવતી નથી ત્યારે છેવાડાના ગામડાઓમાં ખરેખર હજુ સુધી લોકોને મુશ્કેલીનો અંત આવ્યો નથી તો રાહદારીઓ અને વાહન ચાલકોની એવી માંગ છે કે વહેલામાં વહેલી તકે રસ્તામાં પડેલા ખાડાઓ પુરવામાં અને પુલ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जय भारत सत्याग्रह में शामिल हुए गुनौर विधानसभा विधायक माननीय शिवदयाल बागरी
आज दिनांक गुनौर विधानसभा के अमानगंज ब्लॉक में जय भारत सत्याग्रह माननीय श्री राहुल गांधी जी की...
Varsha Raut यांच्या ED चौकशीनंतर त्यांची, Sunil Raut यांची पहिली प्रतिक्रिया| Sanjay Raut| Shiv Sena
Varsha Raut यांच्या ED चौकशीनंतर त्यांची, Sunil Raut यांची पहिली प्रतिक्रिया| Sanjay Raut| Shiv Sena
Badaun Double Murder Case: दो बच्चों की हत्या से दहला बदायूं, एक आरोपी ढेर, दूसरे की तलाश जारी
Badaun Double Murder Case: दो बच्चों की हत्या से दहला बदायूं, एक आरोपी ढेर, दूसरे की तलाश जारी