મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામથી ઉગલવાણ ગામ તરફ જતા આડી કેનાળ નજીક રોડ અને પુલ ખરાબ હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ઉગલવાણ ગામ તરફ જવાના રસ્તા પર મચમોટા ખાડાઓ પડી ગયેલા જોવા મળે છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ને અકસ્માત થવાનો ભય રહે છે જ્યારે સરકાર એક તરફ ગતિશીલ ગુજરાતના સુત્રોચ્ચાર સાથે સભાઓમાં સંબોધન કરે છે જ્યારે ચુંટણી નજીક આવે એટલે તુરંત જ રાજકીય પાર્ટીઓના ઉમેદવારો મત લેવા માટે મતદારો પાસે મતની માંગણીઓ સાથે વચનો પણ આપવામાં આવતા હોય છે પછી ક્યારેય લોકોની સમસ્યા બાબતે સંભાળ રાખવામાં આવતી નથી ત્યારે છેવાડાના ગામડાઓમાં ખરેખર હજુ સુધી લોકોને મુશ્કેલીનો અંત આવ્યો નથી તો રાહદારીઓ અને વાહન ચાલકોની એવી માંગ છે કે વહેલામાં વહેલી તકે રસ્તામાં પડેલા ખાડાઓ પુરવામાં અને પુલ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Parineeti Chopra ਤੇ Raghav Chadha ਦੇ ਵਿਆਹ ਤੋਂ ਪਹਿਲਾਂ ਪਰਿਵਾਰ ਨੇ ਖੇਡੀਆਂ ਖੇਡਾਂ | N18V
Parineeti Chopra ਤੇ Raghav Chadha ਦੇ ਵਿਆਹ ਤੋਂ ਪਹਿਲਾਂ ਪਰਿਵਾਰ ਨੇ ਖੇਡੀਆਂ ਖੇਡਾਂ | N18V
MCN NEWS| पाण्याच्या टाकीवर चढून प्रहार जनशक्ती पक्षाच्या वतीने शोले स्टाईल आंदोलन
MCN NEWS| पाण्याच्या टाकीवर चढून प्रहार जनशक्ती पक्षाच्या वतीने शोले स्टाईल आंदोलन
બનાસડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર...
બનાસ ડેરીએ પશુપાલકો માટે હિતલક્ષી નિર્ણય કર્યો છે. દૂધના પ્રતિ કિલો ફેટના ખરીદભાવમાં રૂપિયા 30 નો...
Google ने भेजा जरूरी अलर्ट और आपने कर दिया मिस, परेशान न हों; अब नए फीचर के साथ आसान होगा काम
Google App अगर आप भी गूगल ऐप का इस्तेमाल करते हैं तो आपके लिए एक नया अपडेट है। गूगल ऐप अपने...
દિયોદરમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચોધરી ઉપર હુમલો #banaskantha #khedut
દિયોદરમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચોધરી ઉપર હુમલો #banaskantha #khedut