સિહોરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયને યાદ કરી રહ્યુ છે. આજે તેમની 106મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે દિગ્ગજોએ તેમને નમન કર્યા છે. દીનદયાલજીનો જન્મ આ દિવસે એટલે કે 25 સષ્ટેમ્બર 1916 ના રોજ ચુપીના મથુરામાં થયો હતો વિક્રમભાઈ નકુમે કહ્યું કે “અભિન્ન માનવ દર્શનના પ્રણેતા પંડિત દીનદયાળ. ઉપાધ્યાયજીને તેમની જન્મજયંતિ પર સલામ. તેમણે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમના વિચારો હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપતા રહેશે આજે સિહોર રેલ્વે સ્ટેશન રોડ ઉપર ગૌરવપથ ખાતે એકાત્મ માનવ દર્શન અને અંત્યોદય ના પ્રણેતા ,મહાન વિચારક પ્રમ શ્રઘધ્યેય શ્રી પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી ની આજ જન્મજયંતી ને લઈ સિહોર શહેર ભાજપ દ્વારા પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रांजणगाव येथील हॉटेल मोरया मध्ये एकाची गळफास घेऊन आत्महत्या
शिरुर: रांजणगाव गणपती (ता. शिरुर) येथील हॉटेल मोरया गार्डन मधील रुम नं 204 मध्ये शिरीष बबनराव...
27 अगस्त 2022को अहमदाबाद पुलिस द्वारा नाइट हाफ मैराथन का आयोजन दौड़ में 1 लाख नागरिक हिस्सा लेंगे।
27 अगस्त 2022को अहमदाबाद पुलिस द्वारा नाइट हाफ मैराथन का आयोजन दौड़ में 1 लाख नागरिक हिस्सा...
Tata Sons IPO Cancelled? | क्या कंपनी ने अब तक नहीं लिया आईपीओ का फैसला? |Tata Chemicals Share Price
Tata Sons IPO Cancelled? | क्या कंपनी ने अब तक नहीं लिया आईपीओ का फैसला? |Tata Chemicals Share Price
Upleta News | ઉપલેટા: સરકારી હોસ્પિટલમાં રોગચાળાને લઇ દર્દીઓનો ઘસારો | Upleta Sarkari Hospital
Upleta News | ઉપલેટા: સરકારી હોસ્પિટલમાં રોગચાળાને લઇ દર્દીઓનો ઘસારો | Upleta Sarkari Hospital