સિહોરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયને યાદ કરી રહ્યુ છે. આજે તેમની 106મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે દિગ્ગજોએ તેમને નમન કર્યા છે. દીનદયાલજીનો જન્મ આ દિવસે એટલે કે 25 સષ્ટેમ્બર 1916 ના રોજ ચુપીના મથુરામાં થયો હતો વિક્રમભાઈ નકુમે કહ્યું કે “અભિન્ન માનવ દર્શનના પ્રણેતા પંડિત દીનદયાળ. ઉપાધ્યાયજીને તેમની જન્મજયંતિ પર સલામ. તેમણે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમના વિચારો હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપતા રહેશે આજે સિહોર રેલ્વે સ્ટેશન રોડ ઉપર ગૌરવપથ ખાતે એકાત્મ માનવ દર્શન અને અંત્યોદય ના પ્રણેતા ,મહાન વિચારક પ્રમ શ્રઘધ્યેય શ્રી પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી ની આજ જન્મજયંતી ને લઈ સિહોર શહેર ભાજપ દ્વારા પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગઢડા 106 વિધાનસભા માં ભાજપ પક્ષના કાર્યકર્તાઓ દ્વારા પ્રચારનો ધમધમાટ શરૂ
ગઢડા 126 વિધાનસભાના ઉમેદવાર શંભુનાથ ટૂંડીયા ભાજપ પક્ષના ઉમેદવાર છે ત્યારે ગઢડા ભાજપના કાર્યકર્તાઓ...
गुनौर विधानसभा के रामपुर में किया जनसंपर्क
पीसीसी मेंबर जीवनलाल सिद्धार्थ के द्वारा किया गया गुनौर विधानसभा के रामपुर मैं जनसंपर्क
...
moto ai की खूबियों वाला फोन Motorola edge 50 ultra इस दिन होगा लॉन्च, तगड़े कैमरा के साथ लेगा एंट्री
मोटोरोला अपने भारतीय ग्राहकों के लिए edge 50 ultra लाॉन्च कर रहा है। इसी कड़ी में कंपनी ने...
स्वच्छता ही सेवा कार्यक्रम से नगर परिषद गुनौर में मनाई गांधी जयंती
गुनौर : नगर परिषद गुनौर में गांधी जयंती मनाई गई। गुनौर नगर परिषद अध्यक्ष अर्चना...
થરાદ ની ખોડા ચેકપોસ્ટ ઉપર એમડી ડ્રગ્સ સાથે એકની અટકાયત..
થરાદ ની ખોડા ચેકપોસ્ટ ઉપર એમડી ડ્રગ્સ સાથે એકની અટકાયત..
( બ્યુરો રિપોર્ટ નીરજ બોરાણા...