સિહોરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયને યાદ કરી રહ્યુ છે. આજે તેમની 106મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે દિગ્ગજોએ તેમને નમન કર્યા છે. દીનદયાલજીનો જન્મ આ દિવસે એટલે કે 25 સષ્ટેમ્બર 1916 ના રોજ ચુપીના મથુરામાં થયો હતો વિક્રમભાઈ નકુમે કહ્યું કે “અભિન્ન માનવ દર્શનના પ્રણેતા પંડિત દીનદયાળ. ઉપાધ્યાયજીને તેમની જન્મજયંતિ પર સલામ. તેમણે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમના વિચારો હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપતા રહેશે આજે સિહોર રેલ્વે સ્ટેશન રોડ ઉપર ગૌરવપથ ખાતે એકાત્મ માનવ દર્શન અને અંત્યોદય ના પ્રણેતા ,મહાન વિચારક પ્રમ શ્રઘધ્યેય શ્રી પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી ની આજ જન્મજયંતી ને લઈ સિહોર શહેર ભાજપ દ્વારા પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાંતા નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, બાઈક અને ટ્રેકટર વચ્ચે સર્જાયો અકસ્માત.
દાંતા નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, બાઈક અને ટ્રેકટર વચ્ચે સર્જાયો અકસ્માત.
તા .૧૪ / ૧૦ / ૨૦૨૨ ચલાલા ટાઉનમાં આવેલ એગ્રોની દુકાનમાંથી ધોળા દિવસે રોકડ રકમની ચોરી કરી નાસી જનાર બે ઇસમોને ચોરીમાં ગયેલ રોકડ રકમ તથા નાસી જવા માટે ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ સહિત કુલ કિં.રૂ .૫૦,૦૦૦ / - ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ગુન્હાની વિગતઃ ગઇ તા , ૧૧ / ૧૦ / ૨૦૨૨ ના કલાક ૧૦/૦૦ થી ૧૦/૧૫ દરમ્યાન ચલાલા ટાઉનમાં આવેલ “...
Truck Driver Strike : ड्राइवर पर जमकर बरसीं पुलिस लाठियां | Hit And Run Law | Top News | MP News
Truck Driver Strike : ड्राइवर पर जमकर बरसीं पुलिस लाठियां | Hit And Run Law | Top News | MP News
परेशानियों से जूझ रहे डिप्टी CM प्रेमचंद बैरवा को मिली बड़ी राहत, इस मामले में नहीं चलेगा मुकदमा
राजस्थान के उपमुख्यमंत्री प्रेमचंद बैरवा के खिलाफ मुकदमा चलाने की मंजूरी पेश नहीं होने के कारण...
જિલ્લા ભાજપ અપેક્ષિત કાર્યકરોની ચુટણી લક્ષી બેઠક યોજાઈ. જુઓ. વૉઈઝ ઑફ મહીસાગર ન્યુઝ
જિલ્લા ભાજપ અપેક્ષિત કાર્યકરોની ચુટણી લક્ષી બેઠક યોજાઈ. જુઓ. વૉઈઝ ઑફ મહીસાગર ન્યુઝ