સિહોરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયને યાદ કરી રહ્યુ છે. આજે તેમની 106મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે દિગ્ગજોએ તેમને નમન કર્યા છે. દીનદયાલજીનો જન્મ આ દિવસે એટલે કે 25 સષ્ટેમ્બર 1916 ના રોજ ચુપીના મથુરામાં થયો હતો વિક્રમભાઈ નકુમે કહ્યું કે “અભિન્ન માનવ દર્શનના પ્રણેતા પંડિત દીનદયાળ. ઉપાધ્યાયજીને તેમની જન્મજયંતિ પર સલામ. તેમણે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમના વિચારો હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપતા રહેશે આજે સિહોર રેલ્વે સ્ટેશન રોડ ઉપર ગૌરવપથ ખાતે એકાત્મ માનવ દર્શન અને અંત્યોદય ના પ્રણેતા ,મહાન વિચારક પ્રમ શ્રઘધ્યેય શ્રી પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી ની આજ જન્મજયંતી ને લઈ સિહોર શહેર ભાજપ દ્વારા પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
સરવા ગામે ગૌવંશ પર અત્યાચાર સંદર્ભે કલેક્ટરશ્રી,મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું, કાર્યવાહીની માંગ...
સરવા ગામે ગૌવંશ પર અત્યાચાર સંદર્ભે કલેક્ટરશ્રી,મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું, કાર્યવાહીની માંગ...
মৰাণহাটত বিজেপি আৰু মিত্ৰদলৰ গুৰুত্বপূৰ্ণ নিৰ্বাচনী বৈঠকত উপস্থিত থাকে কেবিনেট মন্ত্ৰী যোগেন মহন।
শুকুৰবাৰে চৰাইদেউ জিলাৰ মৰাণহাট জ্যোতিপুৰত অৱস্থিত মাহমৰা সমষ্টিৰ বাজপেয়ী ভৱনত ভাৰতীয় জনতা পাৰ্টি...
પાટડી: બજાણાની સીમમાં નેક મારફતે આવતું નર્મદાનું પાણી ખેતરમાં ફરી વળ્યું
પાટડી: બજાણાની સીમમાં નેક મારફતે આવતું નર્મદાનું પાણી ખેતરમાં ફરી વળ્યું
बिना मेहतन आसानी से कम करना है High Uric Acid, तो बस इन फूड्स को करें डाइट में शामिल
शरीर में प्यूरिन के मेटाबोलिज्म के बाद जो वेस्ट प्रोडक्ट बनता है, उसे यूरिक एसिड कहते हैं। जब...