સિહોરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયને યાદ કરી રહ્યુ છે. આજે તેમની 106મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે દિગ્ગજોએ તેમને નમન કર્યા છે. દીનદયાલજીનો જન્મ આ દિવસે એટલે કે 25 સષ્ટેમ્બર 1916 ના રોજ ચુપીના મથુરામાં થયો હતો વિક્રમભાઈ નકુમે કહ્યું કે “અભિન્ન માનવ દર્શનના પ્રણેતા પંડિત દીનદયાળ. ઉપાધ્યાયજીને તેમની જન્મજયંતિ પર સલામ. તેમણે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમના વિચારો હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપતા રહેશે આજે સિહોર રેલ્વે સ્ટેશન રોડ ઉપર ગૌરવપથ ખાતે એકાત્મ માનવ દર્શન અને અંત્યોદય ના પ્રણેતા ,મહાન વિચારક પ્રમ શ્રઘધ્યેય શ્રી પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી ની આજ જન્મજયંતી ને લઈ સિહોર શહેર ભાજપ દ્વારા પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુપ્રીમકોર્ટનો ઐતિહાસિક ચુકાદો 'વોટના બદલે નોટ' મામલે સાંસદો-ધારાસભ્યોને કાનૂની સંરક્ષણનો ઈનકાર
Supreme Court સાત જજોની બેન્ચે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા 1998ના પોતાના જ આદેશને પલટી...
वैलिड PUC Certificate के बिना दौड़ाई गाड़ी तो होगी मुसीबत, Delhi Transport Department की चप्पे-चप्पे पर नजर
दिल्ली परिवहन विभाग ने वैध पीयूसी प्रमाणपत्र( PUC Certificate) के बिना शहर में चलने वाले वाहनों...
श्रंग छात्रावास में श्रंग महिला मंडल ने मनाया डांडिया महोत्सव
बूंदी । श्रृंग महिला मंडल द्वारा श्रृंग छात्रावास में डांडिया महोत्सव धूमधाम से मनाया गया। सर्व...
বোকাজানৰ খটথটীত মুছলিম ছাত্ৰ সন্থাৰ শিক্ষা জাগৰণ কাৰ্যসূচী।
বোকাজানৰ খটথটীত মুছলিম ছাত্ৰ সন্থাৰ শিক্ষা জাগৰণ কাৰ্যসূচী।