સિહોરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયને યાદ કરી રહ્યુ છે. આજે તેમની 106મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે દિગ્ગજોએ તેમને નમન કર્યા છે. દીનદયાલજીનો જન્મ આ દિવસે એટલે કે 25 સષ્ટેમ્બર 1916 ના રોજ ચુપીના મથુરામાં થયો હતો વિક્રમભાઈ નકુમે કહ્યું કે “અભિન્ન માનવ દર્શનના પ્રણેતા પંડિત દીનદયાળ. ઉપાધ્યાયજીને તેમની જન્મજયંતિ પર સલામ. તેમણે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમના વિચારો હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપતા રહેશે આજે સિહોર રેલ્વે સ્ટેશન રોડ ઉપર ગૌરવપથ ખાતે એકાત્મ માનવ દર્શન અને અંત્યોદય ના પ્રણેતા ,મહાન વિચારક પ્રમ શ્રઘધ્યેય શ્રી પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી ની આજ જન્મજયંતી ને લઈ સિહોર શહેર ભાજપ દ્વારા પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कांग्रेस की जनहितैषी योजनाओं से सड़कों का हाल #jansammanjairajasthan
कांग्रेस की जनहितैषी योजनाओं से सड़कों का हाल #jansammanjairajasthan
पुरानी रंजिश में युवक को बदमाशो ने मारे चाकू, अस्पताल में भर्ती उपचार जारी कोटा
शहर के गुमानपुरा इलाके में छावनी निवासी एक युवक पर पुरानी रंजिश में चाकू से प्राणघातक हमला कर...
তিনিচুকীয়া আৰক্ষীয়ে গুৱাহাটীৰ পৰা এগৰাকী মহিলাক আটক কৰাত প্ৰতিক্ৰিয়া আৰক্ষী অধীক্ষক দেৱজিৎ দেউৰীৰ
তিনিচুকীয়া আৰক্ষীয়ে গুৱাহাটীৰ পৰা এগৰাকী মহিলাক আটক কৰাৰ সন্দৰ্ভত প্ৰতিক্ৰিয়া প্ৰকাশ কৰে...
પાવીજેતપુર તાલુકાનાં કુંડલ ગામે જનતાને પડતી હાલાકીને લઈ નવીન પી.એચ.સી. સબ સેન્ટરની માંગ
પાવીજેતપુર તાલુકાના કુંડલ ગામે પી.એચ.સી. સબ સેન્ટર ન બનવાના કારણે આજુબાજુના દસથી વધુ ગામોની...
ભીમરાણા ગામે જૂગાર રમી રહેલા પાચ શખ્સો ઝડપાય
ભીમરાણા ગામે જૂગાર રમી રહેલા પાચ શખ્સો ઝડપાય