સિહોરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયને યાદ કરી રહ્યુ છે. આજે તેમની 106મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે દિગ્ગજોએ તેમને નમન કર્યા છે. દીનદયાલજીનો જન્મ આ દિવસે એટલે કે 25 સષ્ટેમ્બર 1916 ના રોજ ચુપીના મથુરામાં થયો હતો વિક્રમભાઈ નકુમે કહ્યું કે “અભિન્ન માનવ દર્શનના પ્રણેતા પંડિત દીનદયાળ. ઉપાધ્યાયજીને તેમની જન્મજયંતિ પર સલામ. તેમણે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમના વિચારો હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપતા રહેશે આજે સિહોર રેલ્વે સ્ટેશન રોડ ઉપર ગૌરવપથ ખાતે એકાત્મ માનવ દર્શન અને અંત્યોદય ના પ્રણેતા ,મહાન વિચારક પ્રમ શ્રઘધ્યેય શ્રી પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી ની આજ જન્મજયંતી ને લઈ સિહોર શહેર ભાજપ દ્વારા પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वन्दे भारत ट्रैन का अहमदाबाद से ट्रायल! 130 की. मी. स्पीड से चलेगी!
वन्दे भारत ट्रैन का अहमदाबाद से ट्रायल! 130 की. मी. स्पीड से चलेगी! नवरात्री से अहमदाबाद टू मुंबई...
Lucknow: लखपति दीदी बनने की उम्मीद में महिलाएं, खास साड़ी पहनकर PM Modi को किया धन्यवाद | Aaj Tak
Lucknow: लखपति दीदी बनने की उम्मीद में महिलाएं, खास साड़ी पहनकर PM Modi को किया धन्यवाद | Aaj Tak
DKMS×BMST- Bengaluru Bikers Join Hands to Raise Awareness About Blood Cancer and Stem Cell Donation.
DKMS×BMST- Bengaluru Bikers Join Hands to Raise Awareness About Blood Cancer and Stem Cell...
મારામારી ના ગુના મા સંડોવાયેલ આરોપી ઓ ને પોલીસ એ શોધી કાઢ્યા
મારામારી ના ગુના મા સંડોવાયેલ આરોપી ઓ ને પોલીસ એ શોધી કાઢ્યા
અંકિતા મર્ડર કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, એકતરફી પ્રેમમાં શાહરૂખે આપી ભયાનક સજા
ઝારખંડના દુમકામાં એક હ્રદયસ્પર્શી કિસ્સો જોવા મળ્યો હતો જ્યાં શાહરુખ નામના યુવકે એકતરફી પ્રેમમાં...