સિહોરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયને યાદ કરી રહ્યુ છે. આજે તેમની 106મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે દિગ્ગજોએ તેમને નમન કર્યા છે. દીનદયાલજીનો જન્મ આ દિવસે એટલે કે 25 સષ્ટેમ્બર 1916 ના રોજ ચુપીના મથુરામાં થયો હતો વિક્રમભાઈ નકુમે કહ્યું કે “અભિન્ન માનવ દર્શનના પ્રણેતા પંડિત દીનદયાળ. ઉપાધ્યાયજીને તેમની જન્મજયંતિ પર સલામ. તેમણે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમના વિચારો હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપતા રહેશે આજે સિહોર રેલ્વે સ્ટેશન રોડ ઉપર ગૌરવપથ ખાતે એકાત્મ માનવ દર્શન અને અંત્યોદય ના પ્રણેતા ,મહાન વિચારક પ્રમ શ્રઘધ્યેય શ્રી પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી ની આજ જન્મજયંતી ને લઈ સિહોર શહેર ભાજપ દ્વારા પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा जिला कलेक्ट्रेट पर कांग्रेस का हंगामा,पुलिस और कांग्रेसी हुए आमने-सामने
कोटा जिला कलेक्ट्रेट पर कांग्रेस का हंगामा,पुलिस और कांग्रेसी हुए आमने-सामने
Kota: सांगोद क्षेत्र से जुड़ी तमाम खबरें देखें एक साथ #shortnews #khabrefatafat ||Kanwas News||
Kota: सांगोद क्षेत्र से जुड़ी तमाम खबरें देखें एक साथ #shortnews #khabrefatafat ||Kanwas News||
प्रधानमंत्री नरेन्द्र मोदी ने आज निर्माणाधीन सेंट्रल विस्टा के शिखर पर 6.5 मीटर लम्बे कांस्य के अशोक स्तंभ का अनावरण किया।
पीएम नरेंद्र मोदी ने आज (सोमवार को) सुबह नए संसद भवन की बिल्डिंग की छत पर 6.5 मीटर लंबे कांस्य के...
लखनऊ-आगरा एक्सप्रेसवे पर भीषण हादसे में 18 लोगों की मौत, पीएम मोदी-राष्ट्रपति मुर्मु ने जताया दुख
उन्नाव में लखनऊ-आगरा एक्सप्रेसवे पर बुधवार तड़के एक भीषण हादसा हो गया। बेहटा मुजावर क्षेत्र के गढ़ा...