ગાંધીનગરમાં બની ફાયરિંગની ઘટના:બીજ નિગમની બહાર ફાયરિંગ થયું છે. જેમાં ઈંદ્રોડાના કિરણ મકવાણાનું નિધન થયું.. . ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઈ છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફાયરિંગમાં ઈન્દ્રોડા ગામના કિરણ ઠાકોર નામના વ્યકિતનું મોત થયું છે. મૃતક ગૃહ વિભાગમાં રોજમદાર તરીકે પ્યૂનની નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. પલ્સર ગાડી પર આવેલા બે લોકો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે આરોપીને પકડવા માટેની કાર્યવાહી તેજ કરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वंचित बहुजन आघाडी युवा कार्यसंवाद मेळावा संपन्न
नांदुरा: दि.२७.वंचित बहुजन युवा आघाडी जिल्हा बुलढाणा यांच्यामार्फत नांदुरा तालुक्यामध्ये...
ડીસાના વેલુનગર ખાતે શ્રીનગર સોસાયટીમાં પુત્રની સાથે રહેતા 84 વર્ષના ખાનાભાઈ હીરાભાઈ શ્રીમાળી
ડીસાના વેલુનગર ખાતે શ્રીનગર સોસાયટીમાં પુત્રની સાથે રહેતા 84 વર્ષના ખાનાભાઈ હીરાભાઈ શ્રીમાળી
আজি শ্বহীদ দিৱস,নিজহাতে চিত্ৰ অংকন কৰি গান্ধীজীক শ্ৰদ্ধা জনালে অষ্টম শ্ৰেণীৰ ছাত্ৰই
আজি মহামানৱ মহাত্মা গান্ধীৰ মৃত্যু দিন৷দেশজুৰি আজিৰ দিনটোক শ্বহীদ দিৱস হিচাবে উদযাপন কৰিছে৷ৰজা...
યે ટેકનિક સબકો બતાય કિસી કી જાન બચસક્તી હે
યે ટેકનિક સબકો બતાય કિસી કી જાન બચસક્તી હે
ઘરફોડ ચોરી કરનાર ઈસમ ને ગણતરી ના કલાકો માં ઝડપી પાડતી દાહોદ એ ડિવિઝન પોલીસ
મે.નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ...