ગાંધીનગરમાં બની ફાયરિંગની ઘટના:બીજ નિગમની બહાર ફાયરિંગ થયું છે. જેમાં ઈંદ્રોડાના કિરણ મકવાણાનું નિધન થયું.. . ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઈ છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફાયરિંગમાં ઈન્દ્રોડા ગામના કિરણ ઠાકોર નામના વ્યકિતનું મોત થયું છે. મૃતક ગૃહ વિભાગમાં રોજમદાર તરીકે પ્યૂનની નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. પલ્સર ગાડી પર આવેલા બે લોકો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે આરોપીને પકડવા માટેની કાર્યવાહી તેજ કરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
स्वतंत्रता दिवस पर Reliance Jio का गजब ऑफर, एयरफाइबर कनेक्शन लेने पर बचेंगे 1000 रुपये
रिचार्ज प्लान महंगा करने के बाद रिलायंस जियो ने ग्राहकों को शानदार तोहफा दिया है। नया एयरफाइबर...
आधी रात खुला खेल, Barmer में मिले Jaat वोटर किसका गेम बिगाड़ने की तैयारी में? Election 2024
आधी रात खुला खेल, Barmer में मिले Jaat वोटर किसका गेम बिगाड़ने की तैयारी में? Election 2024
PORBANDAR પશુઓને રખડતા ભટકતા છોડી દેનાર પશુમાલિકોને પાલિકા દંડીત કરશે 13 11 2022
PORBANDAR પશુઓને રખડતા ભટકતા છોડી દેનાર પશુમાલિકોને પાલિકા દંડીત કરશે 13 11 2022
स्वच्छ सर्वेक्षण २०२२ मध्ये बारामती नगरपरिषद देशात नववी
स्वच्छ सर्वेक्षण २०२२ मध्ये बारामती नगरपरिषद देशात नववी
તળાજાના લોકસાહિત્યકાર રમણીકભાઈ ધાંધલ્યાના સ્વરે ‘હનુમાન ચાલીસા’ રિલીઝ: શૌર્ય રસનો અદભૂત સંગમ
હનુમાન જયંતિના પવિત્ર અવસરે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જાણીતા અને લોકપ્રિય લોકસાહિત્યકાર...