ગાંધીનગરમાં બની ફાયરિંગની ઘટના:બીજ નિગમની બહાર ફાયરિંગ થયું છે. જેમાં ઈંદ્રોડાના કિરણ મકવાણાનું નિધન થયું.. . ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઈ છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફાયરિંગમાં ઈન્દ્રોડા ગામના કિરણ ઠાકોર નામના વ્યકિતનું મોત થયું છે. મૃતક ગૃહ વિભાગમાં રોજમદાર તરીકે પ્યૂનની નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. પલ્સર ગાડી પર આવેલા બે લોકો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે આરોપીને પકડવા માટેની કાર્યવાહી તેજ કરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
‘અમરાઈવાડી વિધાનસભાની કોઈ પણ સોસાયટીમાં હું ઊભો રહું તો’, ટિકિટ મળ્યા બાદ હસમુખ પટેલની પ્રતિક્રિયા
‘અમરાઈવાડી વિધાનસભાની કોઈ પણ સોસાયટીમાં હું ઊભો રહું તો’, ટિકિટ મળ્યા બાદ હસમુખ...
District wise Covid-19 positive cases today
District wise Covid-19 cases as on 29th July.
ભાભર શહેરમાં ઘણા સમયથી પછી મેઘરાજા ની ઘમાકેદાર એન્ટ્રી.. ભાભર શહેરમાં આખા દીવસ ઉકળાટ બાદ અચાનક
ભાભર શહેરમાં ઘણા સમયથી પછી મેઘરાજા ની ઘમાકેદાર એન્ટ્રી.. ભાભર શહેરમાં આખા દીવસ ઉકળાટ બાદ અચાનક
મારવાડી ઠક્કર સમાજ દ્વારા પરિવાર દ્વારા છેલ્લા 25 વર્ષથી રજતજયંતિ મહોત્સવ અંબાજી મુકામે યજ્ઞનુંઆયોજન
મારવાડી ઠક્કર સમાજ દ્વારા પરિવાર દ્વારા છેલ્લા 25 વર્ષથી રજતજયંતિ મહોત્સવ અંબાજી મુકામે યજ્ઞનુંઆયોજન