ગાંધીનગરમાં બની ફાયરિંગની ઘટના:બીજ નિગમની બહાર ફાયરિંગ થયું છે. જેમાં ઈંદ્રોડાના કિરણ મકવાણાનું નિધન થયું.. . ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઈ છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફાયરિંગમાં ઈન્દ્રોડા ગામના કિરણ ઠાકોર નામના વ્યકિતનું મોત થયું છે. મૃતક ગૃહ વિભાગમાં રોજમદાર તરીકે પ્યૂનની નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. પલ્સર ગાડી પર આવેલા બે લોકો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે આરોપીને પકડવા માટેની કાર્યવાહી તેજ કરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ছিপাঝাৰৰ বিধায়কৰ প্ৰচণ্ড ক্ষোভ। কিন্তু কিয়?
জলসিঞ্চন বিভাগৰ কাৰ্যালয়ত সময়ত নাথাকে এজনো কৰ্মচাৰী।
চৰকাৰী কাৰ্যালয়ত উপস্থিত হৈ ক্ষোভিত...
વરસાદના કારણે દિઘડીયા ચિત્રોડી રોડ ધોવાયો
positive_Halvad વરસાદના કારણે દિઘડીયા ચિત્રોડી રોડ ધોવાયો
નાગેશ્રી પો.સ્ટે.ના નાગેશ્રી ગામે અંબે માતાના મંદિર પાસે બજારમાં જાહેરમા હારજીતનો તીનપતીનો જુગાર રમતા ૫ ઇસમોને રોકડા રૂા .૩૧,૩૨૦ / - ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી નાગેશ્રી પોલીસ સ્ટાફની ટીમ
જુગાર રમતા પકડાયેલ ઇસમો ( ૧ ) જીતુભાઇ બાવકુભાઇ વરૂ , અમરેલી જીલ્લાના વડા હેપોલીસ અધિક્ષક શ્રી...
ડીસાની માતા શેરી ખાતે માં અંબા બહુચરના મંદિરે શાકમ્બરી નવરાત્રી પૂર્ણાહુતિ..
ડીસાની માતા શેરી ખાતે માં અંબા બહુચરના મંદિરે શાકમ્બરી નવરાત્રીની પૂર્ણાહુતિ નિમિત્તે ૪૫૦/- કિલો...