ગાંધીનગરમાં બની ફાયરિંગની ઘટના:બીજ નિગમની બહાર ફાયરિંગ થયું છે. જેમાં ઈંદ્રોડાના કિરણ મકવાણાનું નિધન થયું.. . ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઈ છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફાયરિંગમાં ઈન્દ્રોડા ગામના કિરણ ઠાકોર નામના વ્યકિતનું મોત થયું છે. મૃતક ગૃહ વિભાગમાં રોજમદાર તરીકે પ્યૂનની નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. પલ્સર ગાડી પર આવેલા બે લોકો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે આરોપીને પકડવા માટેની કાર્યવાહી તેજ કરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઝિમ્બાબ્વેનો ક્રિકેટર ગિલની જર્સી લઈને પીસીમાં કેમ પહોંચ્યો? જાણો સમગ્ર મામલો
ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન શુભમન ગિલે ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં જોરદાર બેટિંગ કરી, ખાસ કરીને...
AIIMS to launch internal navigation system for faster transit on campus
AIIMS officials said If a patient or a caregiver has to reach from point A to B, they will now be...
ડીસા એપી એમસી માર્કેટ ખાતે ગુજરાતની ગૌરવ યાત્રાનું સ્વાગત કરાયું
ડીસા એપી એમસી માર્કેટ ખાતે ગુજરાતની ગૌરવ યાત્રાનું સ્વાગત કરાયું
मराठवाडा मुक्तीसंग्रामाच्या अमृत महोत्सवानिमित्त विविध उपक्रम
हिंगोली येत्या 17 सप्टेंबर रोजी मराठवाडा मुक्तीसंग्राम दिनाचा 74 वा वर्धापन दिन साजरा केला जाणार...