ગાંધીનગરમાં બની ફાયરિંગની ઘટના:બીજ નિગમની બહાર ફાયરિંગ થયું છે. જેમાં ઈંદ્રોડાના કિરણ મકવાણાનું નિધન થયું.. . ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઈ છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફાયરિંગમાં ઈન્દ્રોડા ગામના કિરણ ઠાકોર નામના વ્યકિતનું મોત થયું છે. મૃતક ગૃહ વિભાગમાં રોજમદાર તરીકે પ્યૂનની નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. પલ્સર ગાડી પર આવેલા બે લોકો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે આરોપીને પકડવા માટેની કાર્યવાહી તેજ કરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર વિધાનસભા 16 માં પ્રથમ ફોર્મ આહિર અને ભરવાડ સમાજમાંથી આજે ભરવામાં આવ્યું
રાધનપુર વિધાનસભા 16 માં પ્રથમ ફોર્મ આહિર અને ભરવાડ સમાજમાંથી આજે ભરવામાં આવ્યું
...
Rahul Gandhi Panauti Statement : PM Narendra Modi पर राहुल की टिप्पणी के बाद BJP क्या बोली? (BBC)
Rahul Gandhi Panauti Statement : PM Narendra Modi पर राहुल की टिप्पणी के बाद BJP क्या बोली? (BBC)
চৰাইদেউৰ প্ৰকৃতিপ্ৰেমী তথা সোণাৰি সমষ্টিৰ বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰ ডাঙৰীয়া সাপেখাটী মণ্ডলৰ ১১৭ নং বুথত বুথ সমিতিৰ কাৰ্যকৰ্তা আৰু শুভাকাংক্ষী সকলৰ সৈতে দেশৰ প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদী ডাঙৰীয়াৰ জনপ্ৰিয় "মন কী বাত" অনুষ্ঠানত অংশগ্ৰহণ
চৰাইদেউৰ প্ৰকৃতিপ্ৰেমী তথা সোণাৰি সমষ্টিৰ বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰ ডাঙৰীয়া সাপেখাটী মণ্ডলৰ ১১৭ নং...