કલોલ નજીક આવેલા જાસપુર ગામની કેનાલમાં કોઈ અજાણ્યા પુરુષની લાશ તરતી દેખાતાં લોકોના ટોળેટોળા કેનાલ ઉપર ઉમટી પડ્યા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા લાશ બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કેનાલમાંથી મળી આવેલો અજાણ્યા પુરુષનો મૃતદેહ 2-4 દિવસથી પાણીમાં પડ્યો હોય તેવું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. મૃતદેહ ફોગાઇ જવાથી વ્યક્તિની ઓળખ કરવી મુશ્કેલ બની છે. પરંતુ પોલીસ છેલ્લા 1 અઠવાડિયાથી ગુમ થયેલા વ્યક્તિ અંગેની જાણકારી મેળવી રહી છે. સંભવત તે જાણકારીના આધારે મૃતકની ઓળખ થઈ શકે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Amethi में Rahul Gandhi ने प्रत्याशी Kishori Lal Sharma को लेकर बताई गहरी बात | Aaj Tak News
Amethi में Rahul Gandhi ने प्रत्याशी Kishori Lal Sharma को लेकर बताई गहरी बात | Aaj Tak News
શ્રી સિદ્ધ વિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ગણેશ પુરાણ માં ગણેશ જી ના લગ્ન યોજાયા.
શ્રી સિદ્ધ વિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ગણેશ પુરાણ માં ગણેશ જી ના લગ્ન યોજાયા.
શિનોર મૂકામે હૃદય રોગ અને કેન્સરના દર્દીઓ માટે વિના મૂલ્યે સારવાર કેમ્પ આયોજિત કરવામાં આવ્યો
શિનોર મૂકામે હૃદય રોગ અને કેન્સરના દર્દીઓ માટે વિના મૂલ્યે સારવાર કેમ્પ આયોજિત કરવામાં આવ્યો
રાધનપુર : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસોના લોકાર્પણ | SatyaNirbhay News Channel
રાધનપુર : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસોના લોકાર્પણ | SatyaNirbhay News Channel