કલોલ નજીક આવેલા જાસપુર ગામની કેનાલમાં કોઈ અજાણ્યા પુરુષની લાશ તરતી દેખાતાં લોકોના ટોળેટોળા કેનાલ ઉપર ઉમટી પડ્યા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા લાશ બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કેનાલમાંથી મળી આવેલો અજાણ્યા પુરુષનો મૃતદેહ 2-4 દિવસથી પાણીમાં પડ્યો હોય તેવું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. મૃતદેહ ફોગાઇ જવાથી વ્યક્તિની ઓળખ કરવી મુશ્કેલ બની છે. પરંતુ પોલીસ છેલ્લા 1 અઠવાડિયાથી ગુમ થયેલા વ્યક્તિ અંગેની જાણકારી મેળવી રહી છે. સંભવત તે જાણકારીના આધારે મૃતકની ઓળખ થઈ શકે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
17 प्रकरणों में जब्त 11 क्विंटल 13 किलो डोडा पोस्त को जलाकर किया निस्तारण
जिले के विभिन्न पुलिस थानों में एनडीपीएस एक्ट के तहत जब्त मादक पदार्थो का न्यायालय के आदेशानुसार...
પાવીજેતપુરમાં સાડા ચાર વર્ષની નાની બાળા ખત્રી ફાતેમા બાનુ એ પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી
પાવીજેતપુરમાં સાડા ચાર વર્ષની નાની બાળા ખત્રી ફાતેમા બાનુ એ પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી...
মেৰামতিৰ বাবে ২৪ আৰু ২৫ ছেপ্টেম্বৰত গোলাঘাট নগৰত বিদ্যুৎ কৰ্তনৰ আশংকা
এইপিডিচিএল, ইউ এ আৰ, গোলাঘাটৰ গোলাঘাট বৈদ্যুতিক উপ-সংমণ্ডল-১ৰ অধীনৰ নিৰ্মীয়মান ১১ কেভিএ ভিআইপি...
चापरमुख:- समाजसेवी सीताराम अग्रवाला का अग्रवाल सभा, नौगांव ने किया सम्मान,चापरमुख, रोहा मारवाड़ी समाज गौरवान्वित ।
अग्रवाल सभा, नौगांव के तत्वावधान में गत २८अक्टुबर से दो दिवसीय कार्यक्रम के साथ अनुष्टित...
84 જોડાણમાં વીજ ચોરી ઝડપાતા 22 લાખનો દંડ કરાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે વીજચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી છે....