કલોલ નજીક આવેલા જાસપુર ગામની કેનાલમાં કોઈ અજાણ્યા પુરુષની લાશ તરતી દેખાતાં લોકોના ટોળેટોળા કેનાલ ઉપર ઉમટી પડ્યા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા લાશ બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કેનાલમાંથી મળી આવેલો અજાણ્યા પુરુષનો મૃતદેહ 2-4 દિવસથી પાણીમાં પડ્યો હોય તેવું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. મૃતદેહ ફોગાઇ જવાથી વ્યક્તિની ઓળખ કરવી મુશ્કેલ બની છે. પરંતુ પોલીસ છેલ્લા 1 અઠવાડિયાથી ગુમ થયેલા વ્યક્તિ અંગેની જાણકારી મેળવી રહી છે. સંભવત તે જાણકારીના આધારે મૃતકની ઓળખ થઈ શકે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાગઢ ખાતે “સશક્ત સુપોષિત કિશોરી અભિયાન-મેળો” યોજાયો…
જુનાગઢ ખાતે “સશક્ત સુપોષિત કિશોરી અભિયાન-મેળો” યોજાયો…
વર્ષ 2020 માં, દેશભરમાં 47 હજારથી વધુ POCSO કેસ નોંધાયા: સરકાર
દેશમાં બાળકો સામેના જાતીય શોષણના મામલાઓ પર લગામ લગાવવી મુશ્કેલ બની રહી છે. વર્ષ 2020માં પોક્સો...
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફર જનતાને સ્વચ્છ સલામત અને કિફાયતી સેવા મળી
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફર જનતાને સ્વચ્છ સલામત અને કિફાયતી સેવા મળી
Lok Sabha Election 2024: Maharashtra NDA में सीटों पर टकराव, आखिरी कहां फंस रहा है पेंच?
Lok Sabha Election 2024: Maharashtra NDA में सीटों पर टकराव, आखिरी कहां फंस रहा है पेंच?
મોંઘવારીનો વધુ એક ડામ અમુલ દૂધ માં લિટરે બે રૂપિયાનો વધારો,
મોંઘવારી ઘટવાનું નામ નથી લેતી, ત્યાં નાગરિકોને મોંઘવારી નો વધુ એક ડામ સહન કરવાનો વારો આવ્યો છે,...