કલોલ નજીક આવેલા જાસપુર ગામની કેનાલમાં કોઈ અજાણ્યા પુરુષની લાશ તરતી દેખાતાં લોકોના ટોળેટોળા કેનાલ ઉપર ઉમટી પડ્યા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા લાશ બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કેનાલમાંથી મળી આવેલો અજાણ્યા પુરુષનો મૃતદેહ 2-4 દિવસથી પાણીમાં પડ્યો હોય તેવું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. મૃતદેહ ફોગાઇ જવાથી વ્યક્તિની ઓળખ કરવી મુશ્કેલ બની છે. પરંતુ પોલીસ છેલ્લા 1 અઠવાડિયાથી ગુમ થયેલા વ્યક્તિ અંગેની જાણકારી મેળવી રહી છે. સંભવત તે જાણકારીના આધારે મૃતકની ઓળખ થઈ શકે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા ધાનેરા રોડ પર હિટ એન્ડ રનની ઘટના, મોડી રાત્રે પૂરપાટ ઝડપે જઈ રહેલા કાર ચાલકે
ડીસા ધાનેરા રોડ પર હિટ એન્ડ રનની ઘટના, મોડી રાત્રે પૂરપાટ ઝડપે જઈ રહેલા કાર ચાલકે
पूर्व स्वास्थ्य मंत्री चावला जी श्रद्धांजली सभा मे प्रधानमंत्री मोदी जी , गृहमंत्री अमित शाह जी, रक्षा मंत्री राजनाथ जी , राष्ट्रीय अध्यक्ष नड्डा जी का शोक संदेश लेकर पहुँचे तरुण चुग
नम आंखों से बोलते हुए कहा कि राम मन्दिर आंदोलन में कार सेवक बनकर डा चावला के नेतृत्व में गया :...
વલભીપુર શહેરમાં મોહરમ ના તહેવાર ને લઈને ફૂડ પેટ્રોલિંગ યોજાયું
વલભીપુર શહેરમાં મોહરમ ના તહેવાર ને લઈને ફૂડ પેટ્રોલિંગ યોજાયું જેમાં નવનિયુક્ત પીએસઆઇ ડી કે...
मन की बात में प्रधानमंत्री मोदी ने विद्यार्थीयो से चर्चा की
बूंदी। शहर के सदर बाजार स्थित राव भाऊ सिंह मंदिर परिसर में रविवार को प्रधानमंत्री नरेंद्र मोदी की...