કલોલ નજીક આવેલા જાસપુર ગામની કેનાલમાં કોઈ અજાણ્યા પુરુષની લાશ તરતી દેખાતાં લોકોના ટોળેટોળા કેનાલ ઉપર ઉમટી પડ્યા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા લાશ બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કેનાલમાંથી મળી આવેલો અજાણ્યા પુરુષનો મૃતદેહ 2-4 દિવસથી પાણીમાં પડ્યો હોય તેવું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. મૃતદેહ ફોગાઇ જવાથી વ્યક્તિની ઓળખ કરવી મુશ્કેલ બની છે. પરંતુ પોલીસ છેલ્લા 1 અઠવાડિયાથી ગુમ થયેલા વ્યક્તિ અંગેની જાણકારી મેળવી રહી છે. સંભવત તે જાણકારીના આધારે મૃતકની ઓળખ થઈ શકે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
OLA New Bike: ओला ने जारी किया नई बाइक का टीजर, 15 अगस्त को हो सकती है लॉन्च
देश की प्रमुख इलेक्ट्रिक दो पहिया वाहन निर्माता OLA Electric की ओर से इलेक्ट्रिक बाइक सेगमेंट में...
रेलमंत्री ने सवाई माधोपुर से इंद्रगढ़ सुमेरगंजमंडी तक अत्याधुनिक स्वदेशी संरक्षा प्रणाली कवच 4.0 का सफलतापूर्वक लोको ट्रायल किया
भारतीय रेल में मिशन रफ्तार के अंतर्गत नई तकनीक कवच प्रणाली की उपयोगिता से संरक्षा एवं सुरक्षा...
રાજકોટ ખાતે વ્રજભૂમિ પબ્લિક સ્કૂલમાં વાર્ષિક શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે યોજાયો વિજ્ઞાન પ્રદર્શન
રાજકોટ ખાતે વ્રજભૂમિ પબ્લિક સ્કૂલમાં વાર્ષિક શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે યોજાયો વિજ્ઞાન પ્રદર્શન
રસ્તા પર અચાનક કૂતરું આવી જતા, એક મહિલાનું મોત
દાહોદ તાલુકાના વણભોરી ગામે એક ઈક્કો ફોર વ્હીલર ગાડીના ચાલકે રસ્તામાં કુતરૂં આવી જતાં ઓચિંતી બ્રેક...
દાહોદ જિલ્લામાં ૬૦.૦૭ ટકા મતદાન : રસાકસીના જંગના એંધાણો
દાહોદ જિલ્લામાં વિધાનસભાની કુલ ૦૬ બેઠકો માટે કુલ ૬૦.૦૭ ટકા મતદાન થવા પામ્યું છે. તમામ ઉમેદવારોના...