કલોલ નજીક આવેલા જાસપુર ગામની કેનાલમાં કોઈ અજાણ્યા પુરુષની લાશ તરતી દેખાતાં લોકોના ટોળેટોળા કેનાલ ઉપર ઉમટી પડ્યા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા લાશ બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કેનાલમાંથી મળી આવેલો અજાણ્યા પુરુષનો મૃતદેહ 2-4 દિવસથી પાણીમાં પડ્યો હોય તેવું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. મૃતદેહ ફોગાઇ જવાથી વ્યક્તિની ઓળખ કરવી મુશ્કેલ બની છે. પરંતુ પોલીસ છેલ્લા 1 અઠવાડિયાથી ગુમ થયેલા વ્યક્તિ અંગેની જાણકારી મેળવી રહી છે. સંભવત તે જાણકારીના આધારે મૃતકની ઓળખ થઈ શકે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોરબંદર ની સતત સેવાકાર્ય કરતી સંસ્થા માહી ગ્રુપ ના પ્રમુખ કમલભાઈ ગોસલીયા નું ચૂંટણી ટાણેજ ભાજપ માંથી રાજીનામું
પોરબંદર જિલ્લાના માહી ગ્રુપ નું પ્રતિનિધિત્વ કરતા એવા કમલભાઈ ગોસલીયા ૧૭ વર્ષોથી સંસ્થાનું...
સુરત જિલ્લાના ASI તરીકે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓ મોડ 2 ની પરીક્ષા પાસ કરાતા સન્માન કરવામાં આવ્યું.
સુરત જિલ્લાના ASI તરીકે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓ મોડ 2 ની પરીક્ષા પાસ કરાતા સન્માન કરવામાં આવ્યું.
શક્તિધામ ભંડારીયા ખાતે આજે શાસ્ત્રોક વિધિ મુજબ મંડપ રોપણ કરવામાં આવ્યું
શક્તિધામ ભંડારીયા ખાતે આજે શાસ્ત્રોક વિધિ મુજબ મંડપ રોપણ કરવામાં આવ્યું
उर्दू कालेज, परिसर में लगे एक्सेज बैंक के एटीएम को दो सांड ने पूरी तरह तोड़, दिया आज सुबह छे बजे के क़रीब दो सांड दूर से लड़ते हुए आए और, सीधे एटीएम मशीन में कांच के दरवाज़े को तोड़ते हुए घूस गए
विज्ञान नगर मस्जिद चौराहा पर मुफ्ती अख्तर हुसैन
उर्दू कालेज, परिसर में लगे एक्सेज बैंक के...
અમદાવાદ: એ, એમ, સી, નું સર્મજન્ક કામગીરી, તમે જોશો તો તમને પણ દયા આવી જશે પણ AMC NE દયા ના આવી..?
અમદાવાદ: એ, એમ, સી, નું સર્મજન્ક કામગીરી, તમે જોશો તો તમને પણ દયા આવી જશે પણ AMC NE દયા ના આવી..?