કલોલ નજીક આવેલા જાસપુર ગામની કેનાલમાં કોઈ અજાણ્યા પુરુષની લાશ તરતી દેખાતાં લોકોના ટોળેટોળા કેનાલ ઉપર ઉમટી પડ્યા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા લાશ બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કેનાલમાંથી મળી આવેલો અજાણ્યા પુરુષનો મૃતદેહ 2-4 દિવસથી પાણીમાં પડ્યો હોય તેવું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. મૃતદેહ ફોગાઇ જવાથી વ્યક્તિની ઓળખ કરવી મુશ્કેલ બની છે. પરંતુ પોલીસ છેલ્લા 1 અઠવાડિયાથી ગુમ થયેલા વ્યક્તિ અંગેની જાણકારી મેળવી રહી છે. સંભવત તે જાણકારીના આધારે મૃતકની ઓળખ થઈ શકે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
টাকাৰচুকত ব্ৰহ্মপুত্ৰৰ নদীৰ বৰষুণৰ পানীৰ ক্ৰমবৰ্ধিত পৰিমাণ পৰিদৰ্শন মহকুমাধিপতি অৰিন্দম বৰুৱাৰ
ধাৰাসাৰ বৰষুণৰ ফলত বৃদ্ধি পাইছে নদ নদীৰ জলস্তৰ ।এনে সময়তে ঢকুৱাখনাতো নৈ সমূহত বৃদ্ধি পাইছে বান।...
ડીસામાં તારા પિતાના ઘરેથી એક લાખ રૂપિયા લઈને આવ તેમ કહી પતિ એ માર મારી પરણીતાને ઘરમાંથી કાઢી મૂકી
ડીસામાં તારા પિતાના ઘરેથી એક લાખ રૂપિયા લઈને આવ તેમ કહી પતિ એ માર મારી પરણીતાને ઘરમાંથી કાઢી મૂકી
Protest against Price Hike at Dalgaon by Assam Minorities Sangram Parishad
Protest against Price Hike at Dalgaon by Assam Minorities Sangram Parishad
ಕಾಂಗ್ರೆಸ್ ರಾಷ್ಟ್ರೀಯ ನಾಯಕರಿಂದ ರಾಜ್ಯದ ದಲಿತರಿಗೆ ವಂಚನೆ: ಜ್ಞಾನಪ್ರಕಾಶ ಸ್ವಾಮೀಜಿ
ಬೆಂಗಳೂರು, ಜೂನ್ 6, 2026:
ಕಾಂಗ್ರೆಸ್ ರಾಷ್ಟ್ರೀಯ ನಾಯಕರುಗಳು ರಾಜ್ಯದ ದಲಿತರಿಗೆ ಮೋಸ ಮಾಡುವುದನ್ನು...