મહુધા તાલુકાના ના વડથલ ગામ ખાતે ખેડા જિલ્લા અલ્પસંખ્યક મોરચા ઉપપ્રમુખ સિકંદર ખાન પઠાણના નિવાસ સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત પ્રોગ્રામ જીલ્લા અલ્પસંખ્યક મોરચા ના પ્રભારી વજીર કાજી ના માર્ગદર્શન હેઠળ કરવા મા આવેલ. જેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી જેનુલ આબેદીન અન્સારી,ખેડા જિલ્લા મહામંત્રી નટુભાઈ સોઢા, મહુધા સંગઠન પ્રમુખ નીલેશભાઈ પટેલ, ખેડા જીલ્લા અલ્પસંખ્યક મોરચા ના પ્રભારી વજીરોદીન કાજી, ખેડા જિલ્લા ઉપપ્રમુખ સિકંદર ખાન, પ્રદેશ આમંત્રિત સભ્ય ઝમીર સૈયદ, પ્રદેશ આઈ. ટી ના અલ્તાફ બુખારી તેમજ મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો,ભાઈઓ અને બહેનો એ હાજરી આપેલ. પ્રદેશ મહામંત્રી અન્સારી તેમજ જીલ્લા મહામંત્રી નટુભાઈ સોઢા તેમજ જીલ્લા પ્રભારી વજીર કાજી દ્વારા મુસ્લિમ સમાજ ને સરકાર ની વિવિધ યોજના વિશે માહિતગાર કરાયા હતા જ્યારે આભાર વિધિ તાલુકા પ્રમુખ નિલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
SRI RAVISHANKAR VIDYA MANDIR SCHOOL BHARAT BOOK OF RECORDS
SRI RAVISHANKAR VIDYA MANDIR SCHOOL BHARAT BOOK OF RECORDS
कुमारी सैलजा अचानक सोनिया गांधी से मिलीं:कार में अकेले 10 जनपथ पहुंची
हरियाणा में आज (3 अक्टूबर) शाम 6 बजे प्रचार थमने से पहले सांसद कुमारी सैलजा ने कांग्रेस में हलचल...
लोकतंत्र बचाओ नहीं... परिवार बचाओ-भ्रष्टाचार छुपाओ रैली; रामलीला मैदान में विपक्ष के जुटान पर भाजपा का वार
नई दिल्ली। विपक्षी इंडिया ब्लॉक ने रविवार को दिल्ली के ऐतिहासिक रामलीला मैदान में बड़ी...
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું- હું ચીન પર નેહરુની ટીકા નહીં કરીશ, કોઈની નીતિ ખરાબ હોઈ શકે છે, ઈરાદાની નહીં
રક્ષા મંત્રી રાજનાથ સિંહ રવિવારે કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા...
তেজপুৰৰ বিহগুৰিত হীৰু দাৰ জন্মদিন উদযাপন
তেজপুৰৰ বিহগুৰিত হীৰু দাৰ জন্মদিন উদযাপন