મહુધા તાલુકાના ના વડથલ ગામ ખાતે ખેડા જિલ્લા અલ્પસંખ્યક મોરચા ઉપપ્રમુખ સિકંદર ખાન પઠાણના નિવાસ સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત પ્રોગ્રામ જીલ્લા અલ્પસંખ્યક મોરચા ના પ્રભારી વજીર કાજી ના માર્ગદર્શન હેઠળ કરવા મા આવેલ. જેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી જેનુલ આબેદીન અન્સારી,ખેડા જિલ્લા મહામંત્રી નટુભાઈ સોઢા, મહુધા સંગઠન પ્રમુખ નીલેશભાઈ પટેલ, ખેડા જીલ્લા અલ્પસંખ્યક મોરચા ના પ્રભારી વજીરોદીન કાજી, ખેડા જિલ્લા ઉપપ્રમુખ સિકંદર ખાન, પ્રદેશ આમંત્રિત સભ્ય ઝમીર સૈયદ, પ્રદેશ આઈ. ટી ના અલ્તાફ બુખારી તેમજ મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો,ભાઈઓ અને બહેનો એ હાજરી આપેલ. પ્રદેશ મહામંત્રી અન્સારી તેમજ જીલ્લા મહામંત્રી નટુભાઈ સોઢા તેમજ જીલ્લા પ્રભારી વજીર કાજી દ્વારા મુસ્લિમ સમાજ ને સરકાર ની વિવિધ યોજના વિશે માહિતગાર કરાયા હતા જ્યારે આભાર વિધિ તાલુકા પ્રમુખ નિલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kejriwal Tihar Jail: Chief Minister's residence पर हलचल तेज, Sunita Kejriwal बनेंगी Delhi की CM?
Kejriwal Tihar Jail: Chief Minister's residence पर हलचल तेज, Sunita Kejriwal बनेंगी Delhi की CM?
સાંતલપુર BSF 194 બટાલિયન દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો | SatyaNirbhay News Channel
સાંતલપુર BSF 194 બટાલિયન દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો | SatyaNirbhay News Channel
WC में Team India की रणनीति पर वेस्टइंडीज में एक्शन लेंगे Ajit Agarkar, हेड कोच द्रविड और रोहित से होगी चर्चा
सीनियर सेलेक्शन कमेटी के अध्यक्ष अजीत अगरकर पांच अक्टूबर से अहमदाबाद में शुरू होने वाले आईसीसी...