મહુધા તાલુકાના ના વડથલ ગામ ખાતે ખેડા જિલ્લા અલ્પસંખ્યક મોરચા ઉપપ્રમુખ સિકંદર ખાન પઠાણના નિવાસ સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત પ્રોગ્રામ જીલ્લા અલ્પસંખ્યક મોરચા ના પ્રભારી વજીર કાજી ના માર્ગદર્શન હેઠળ કરવા મા આવેલ. જેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી જેનુલ આબેદીન અન્સારી,ખેડા જિલ્લા મહામંત્રી નટુભાઈ સોઢા, મહુધા સંગઠન પ્રમુખ નીલેશભાઈ પટેલ, ખેડા જીલ્લા અલ્પસંખ્યક મોરચા ના પ્રભારી વજીરોદીન કાજી, ખેડા જિલ્લા ઉપપ્રમુખ સિકંદર ખાન, પ્રદેશ આમંત્રિત સભ્ય ઝમીર સૈયદ, પ્રદેશ આઈ. ટી ના અલ્તાફ બુખારી તેમજ મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો,ભાઈઓ અને બહેનો એ હાજરી આપેલ. પ્રદેશ મહામંત્રી અન્સારી તેમજ જીલ્લા મહામંત્રી નટુભાઈ સોઢા તેમજ જીલ્લા પ્રભારી વજીર કાજી દ્વારા મુસ્લિમ સમાજ ને સરકાર ની વિવિધ યોજના વિશે માહિતગાર કરાયા હતા જ્યારે આભાર વિધિ તાલુકા પ્રમુખ નિલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BSF MEGHALAYA SEIZED 03 GOLD BISCUITS ON INDO-BD BORDER
Shillong: The Border Security Force Meghalaya foiled a smuggling attempt and apprehended one BD...
Garoland demand revived, NFNS extends support to the demand
The National Federation for New State (NFNS) on Saturday extended its full support to the demand...
PIMPLES को बोलो Goodbye | It's time to get CLEAR & SPOTLESS SKIN!
PIMPLES को बोलो Goodbye | It's time to get CLEAR & SPOTLESS SKIN!
लातूर जिल्ह्यातील सोनवती गावात बोरवेल मधून आपोआप येत असलेले पाणी
लातूर जिल्ह्यातील सोनवती गावात बोरवेल मधून आपोआप येत असलेले पाणी
કોંગ્રેસ-AAP સુરક્ષા માટે ખતરો છે, UPમાં કોંગ્રેસના માત્ર 2 MLA છે. રામ નામ સત્ય હૈ માટે પણ 4 જોઈએ છે': યોગી
ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ આજે પ્રચાર માટે ડભોઈ આવ્યા હતા. જ્યાં યોગી આદિત્યનાથે સભા સંબોધતા...