મહુધા તાલુકાના ના વડથલ ગામ ખાતે ખેડા જિલ્લા અલ્પસંખ્યક મોરચા ઉપપ્રમુખ સિકંદર ખાન પઠાણના નિવાસ સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત પ્રોગ્રામ જીલ્લા અલ્પસંખ્યક મોરચા ના પ્રભારી વજીર કાજી ના માર્ગદર્શન હેઠળ કરવા મા આવેલ. જેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી જેનુલ આબેદીન અન્સારી,ખેડા જિલ્લા મહામંત્રી નટુભાઈ સોઢા, મહુધા સંગઠન પ્રમુખ નીલેશભાઈ પટેલ, ખેડા જીલ્લા અલ્પસંખ્યક મોરચા ના પ્રભારી વજીરોદીન કાજી, ખેડા જિલ્લા ઉપપ્રમુખ સિકંદર ખાન, પ્રદેશ આમંત્રિત સભ્ય ઝમીર સૈયદ, પ્રદેશ આઈ. ટી ના અલ્તાફ બુખારી તેમજ મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો,ભાઈઓ અને બહેનો એ હાજરી આપેલ. પ્રદેશ મહામંત્રી અન્સારી તેમજ જીલ્લા મહામંત્રી નટુભાઈ સોઢા તેમજ જીલ્લા પ્રભારી વજીર કાજી દ્વારા મુસ્લિમ સમાજ ને સરકાર ની વિવિધ યોજના વિશે માહિતગાર કરાયા હતા જ્યારે આભાર વિધિ તાલુકા પ્રમુખ નિલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિધવા સહાયના પૈસા પચાવી પાડનાર ઉના મામલતદાર કચેરીના ઓપરેટરનો પર્દાફાશ; 9 એકાઉન્ટ સાથે ચેડાં કરી લાખોનો ગોટાળો કર્યો
ઉના મામલતદાર કચેરીના આઉટસોર્સ કર્મચારી દ્વારા વિધવા સહાય યોજનાની લાભાર્થી વિધવા મહિલાઓના ખાતામાં...
ડીસામાં યુવતીને સાસરીયાઓ દ્વારા દહેજની માંગ કરી કાઢી મૂકતાં ચકચાર
ડીસાની વિરેનપાર્ક સોસાયટીમાં રહેતી યુવતીને તેના સાસરીયાઓએ શારીરિક માનસિક ત્રાસ આપી પાંચ લાખ...
આવતા મહિનાથી મફત વીજળી મળશે! સરકારે લીધો મોટો નિર્ણય, સાંભળીને લોકો ખુશ થયા
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યની જનતાને મોટી ભેટ આપી છે. તેમણે કહ્યું કે 1 સપ્ટેમ્બરથી...
रांजणगाव गणपती (ता. शिरुर) येथे आजपासुन मुक्तद्वार दर्शन सुरु
रांजणगाव गणपती (ता. शिरुर) येथे आजपासुन मुक्तद्वार दर्शन सुरु
પાણી સંગ્રહ કરવા કેમ તળાવો ઉંડા કરાયાં...??
પાણી સંગ્રહ કરવા કેમ તળાવો ઉંડા કરાયાં...??