આવતા કાલ થી માં ભગવતી નવદુર્ગા રૂપી શક્તિની ભક્તિ કરવાના પાવન અવસર નવલા નોરતાનો સોમવાર થી શ્રધ્ધાભેર આરંભ થશે. પ્રથમ નોરતે સુપ્રસિધ્ધ રાજપરા ખોડિયાર માતાજીના ચરણોમાં શિશ નમાવવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ સિહોર પહોંચી ગયા છે. પગપાળા સંઘો માટે ઠેર-ઠેર ચા-નાસ્તા , ઠંડાપીણા , નહાવા ધોવાની સગવડતા કરવામાં આવી હતી, ધંધુકા, બરવાળા, બગોદરા, ધોલેરા, બાવળા, મુંબઈ વગેરે સ્થળોએથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પગપાળા ચાલી સિહોર તાલુકાના રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે આસો નવરાત્રિના પ્રથમ નોરતે વહેલી સવારની આરતીમાં પરંપરા મુજબ પહોંચે છે . આ તમામ સંઘના યાત્રાળુ આજે શનિવારે સિહોર પહોંચ્યા હતા. શ્રધ્ધાળુઓએ પ્રથમ સિહોર આવી પ્રથમ વડલાવાળી ખોડિયાર માતાજીના અને ત્યારબાદ સિહોરી માતા તેમજ તરશીંગડાવાળા ખોડિયાર માતાજીનાના દર્શન કરી રાતવાસો સિહોરમાં જ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા નજીક ટ્રેલરમાં આગ લાગતાં ટ્રેલર બળીને ખાખ
ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર ભીલડી નજીક ગાંધીધામ તરફ જઈ રહેલી ટ્રેલરમાં યાંત્રિક ખામી થતાં આગ...
राष्ट्रपति मुर्मु का कर्नाटक, तेलंगाना और महाराष्ट्र का पांच दिवसीय दौरा आज से; कई कार्यक्रमों में होंगी शामिल
नई दिल्ली, राष्ट्रपति द्रौपदी मुर्मु तीन से सात जुलाई तक कर्नाटक, तेलंगाना और महाराष्ट्र का...
ધાનેરામાં ગાડી વેચી હપ્તા ન ભરવા પડે તે માટે માલિકે ચોરીની ખોટી ફરિયાદ નોંધાવી
ધાનેરા તાલુકાના લવારા ગામ પાસેથી ઇક્કો ચોરાઇ હોવાની ફરિયાદ ઘાણાના શખ્સે ધાનેરા પોલીસ મથકે નોંધાતા...
દે.બારીઆના બહુચર્ચિત શોપિંગ સેન્ટરના બિલ્ડરો સામે હવે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ કાર્યવાહી કરવા અરજી
દે.બારીઆના બહુચર્ચિત શોપિંગ સેન્ટરના બિલ્ડરો સામે હવે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ કાર્યવાહી કરવા અરજી...
આનંદ મેળો પોરબંદર - ૨૦૨૨ | ખજૂરભાઈ લાઈવ | khajurbhai live #jiglikhajur
આનંદ મેળો પોરબંદર - ૨૦૨૨ | ખજૂરભાઈ લાઈવ | khajurbhai live #jiglikhajur