આવતા કાલ થી માં ભગવતી નવદુર્ગા રૂપી શક્તિની ભક્તિ કરવાના પાવન અવસર નવલા નોરતાનો સોમવાર થી શ્રધ્ધાભેર આરંભ થશે. પ્રથમ નોરતે સુપ્રસિધ્ધ રાજપરા ખોડિયાર માતાજીના ચરણોમાં શિશ નમાવવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ સિહોર પહોંચી ગયા છે. પગપાળા સંઘો માટે ઠેર-ઠેર ચા-નાસ્તા , ઠંડાપીણા , નહાવા ધોવાની સગવડતા કરવામાં આવી હતી, ધંધુકા, બરવાળા, બગોદરા, ધોલેરા, બાવળા, મુંબઈ વગેરે સ્થળોએથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પગપાળા ચાલી સિહોર તાલુકાના રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે આસો નવરાત્રિના પ્રથમ નોરતે વહેલી સવારની આરતીમાં પરંપરા મુજબ પહોંચે છે . આ તમામ સંઘના યાત્રાળુ આજે શનિવારે સિહોર પહોંચ્યા હતા. શ્રધ્ધાળુઓએ પ્રથમ સિહોર આવી પ્રથમ વડલાવાળી ખોડિયાર માતાજીના અને ત્યારબાદ સિહોરી માતા તેમજ તરશીંગડાવાળા ખોડિયાર માતાજીનાના દર્શન કરી રાતવાસો સિહોરમાં જ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिला स्तरीय जनसुनवाई में जिला कलेक्टर अक्षय गोदारा ने सुनी जन समस्याएं,
जिला स्तरीय जनसुनवाई में जिला कलेक्टर अक्षय गोदारा ने सुनी जन समस्याएं, मौके पर ही परिवादो का...
મહારાણા પ્રતાપ સ્કુલનું નામ બદલાતા ખુશી વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી..
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની સફળ રજૂઆત...
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની ડીસા શાખા દ્વારા...
ભાજપની યુવા સંમેલન યોજવાની તૈયારીઓ, વડાપ્રધાન યુવા સંમેલનમાં આવે તેવી શક્યતા
ભાજપની યુવા સંમેલન યોજવાની ચૂંટણી પહેલા તૈયારીઓ છે ત્યારે આ યુવા સંમેલનમાં દેશના વડાપ્રધાન...
અમરેલી એસપી હિમકરસિંહે 8 PSI ની કરી અરસપરસ બદલીઓ
અમરેલી એસપી હિમકરસિંહે 8 PSI ની કરી અરસપરસ બદલીઓ