આવતા કાલ થી માં ભગવતી નવદુર્ગા રૂપી શક્તિની ભક્તિ કરવાના પાવન અવસર નવલા નોરતાનો સોમવાર થી શ્રધ્ધાભેર આરંભ થશે. પ્રથમ નોરતે સુપ્રસિધ્ધ રાજપરા ખોડિયાર માતાજીના ચરણોમાં શિશ નમાવવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ સિહોર પહોંચી ગયા છે. પગપાળા સંઘો માટે ઠેર-ઠેર ચા-નાસ્તા , ઠંડાપીણા , નહાવા ધોવાની સગવડતા કરવામાં આવી હતી, ધંધુકા, બરવાળા, બગોદરા, ધોલેરા, બાવળા, મુંબઈ વગેરે સ્થળોએથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પગપાળા ચાલી સિહોર તાલુકાના રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે આસો નવરાત્રિના પ્રથમ નોરતે વહેલી સવારની આરતીમાં પરંપરા મુજબ પહોંચે છે . આ તમામ સંઘના યાત્રાળુ આજે શનિવારે સિહોર પહોંચ્યા હતા. શ્રધ્ધાળુઓએ પ્રથમ સિહોર આવી પ્રથમ વડલાવાળી ખોડિયાર માતાજીના અને ત્યારબાદ સિહોરી માતા તેમજ તરશીંગડાવાળા ખોડિયાર માતાજીનાના દર્શન કરી રાતવાસો સિહોરમાં જ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शंकरगढ़ में 11 हजार तार टूटने से लगी आग
गुन्नौर डायल हंड्रेड स्टाफ ने जानकारी देते हुए बताया कि मौके पर गए...
ડીસા તાલુકા ના જુનાડીસા ગામે સતરા સૈયદ દરગાહ જોડે જુના ટાયર ના ગોડાઉનમાં આગળ લાગતા અફરા તફરીનો માહોલ..
ડીસા તાલુકા ના જુનાડીસા ગામે સતરા સૈયદ દરગાહ જોડે જુના ટાયર ના ગોડાઉનમાં આગળ લાગતા અફરા તફરીનો...
હાલાકી: રાજકોટ-ઊના એક્સપ્રેસનો માણેકવાડા
સ્ટોપ છે : ડેપો મેનેજર,'ના' ટિકીટ નથી
નિકળતી : કંડકટર !
જૂનાગઢ ડિવીઝન ઓફિસથી પરિપત્ર થયા 'ને 1 વર્ષ
વિતી ગયું છતાં મુસાફરોને કરવી પડે છે આજીજી
કેશોદ...
বন বিভাগে থলুৱা ৰাইজক হাৰাশাস্তি কৰাৰ অভিযোগত কাজিৰঙাত প্ৰতিবাদ
বন বিভাগে থলুৱা ৰাইজক হাৰাশাস্তি কৰাৰ অভিযোগত কাজিৰঙাত প্ৰতিবাদ।কহঁৰা বনাঞ্চলৰ দাতিকাষৰীয়া ১ নং...