આવતા કાલ થી માં ભગવતી નવદુર્ગા રૂપી શક્તિની ભક્તિ કરવાના પાવન અવસર નવલા નોરતાનો સોમવાર થી શ્રધ્ધાભેર આરંભ થશે. પ્રથમ નોરતે સુપ્રસિધ્ધ રાજપરા ખોડિયાર માતાજીના ચરણોમાં શિશ નમાવવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ સિહોર પહોંચી ગયા છે. પગપાળા સંઘો માટે ઠેર-ઠેર ચા-નાસ્તા , ઠંડાપીણા , નહાવા ધોવાની સગવડતા કરવામાં આવી હતી, ધંધુકા, બરવાળા, બગોદરા, ધોલેરા, બાવળા, મુંબઈ વગેરે સ્થળોએથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પગપાળા ચાલી સિહોર તાલુકાના રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે આસો નવરાત્રિના પ્રથમ નોરતે વહેલી સવારની આરતીમાં પરંપરા મુજબ પહોંચે છે . આ તમામ સંઘના યાત્રાળુ આજે શનિવારે સિહોર પહોંચ્યા હતા. શ્રધ્ધાળુઓએ પ્રથમ સિહોર આવી પ્રથમ વડલાવાળી ખોડિયાર માતાજીના અને ત્યારબાદ સિહોરી માતા તેમજ તરશીંગડાવાળા ખોડિયાર માતાજીનાના દર્શન કરી રાતવાસો સિહોરમાં જ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઠાસરા APMC માં ફરી એકવાર ચેરમેન પદે ઠાસરા વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર બિનહરીફ ચૂંટાયા..
ઠાસરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની બીજા ટર્મની ચૂંટણી માટે આજરોજ બપોરે ૧ કલાકે ઠાસરા યાર્ડના...
CID ક્રાઇમના ડો.પંડયા હવે નવા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા:ડીએસપી હરેશ કુમાર દુધાતની ગાંધીનગર આઇબી ખાતે બદલી
રાજ્યમાં એક સાથે આઇપીએસોની સામૂહિક બદલી કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગરના ડીએસપી હરેશ દૂધાતનો...
मारुति और Toyota को चुनौती देने Hyundai कर रही Hybrid Cars की तैयारी, जानें कब तक होगी पेश
साउथ कोरियाई वाहन निर्माता Hyundai भारतीय बाजार में कई बेहतरीन वाहनों को ऑफर करती है। लेकिन...
শোণিতপুৰৰ ওঠৰ মাইলত অবৈধ্য কাঠ জব্দচাৰিদুৱাৰ আৰক্ষীয়ে এক গোপন সূত্ৰৰ পম খেদি জব্দ কৰে কাঠখিনি
শোণিতপুৰৰ ওঠৰ মাইলত অবৈধ্য কাঠ জব্দচাৰিদুৱাৰ আৰক্ষীয়ে এক গোপন সূত্ৰৰ পম খেদি জব্দ কৰে কাঠখিনি