આવતા કાલ થી માં ભગવતી નવદુર્ગા રૂપી શક્તિની ભક્તિ કરવાના પાવન અવસર નવલા નોરતાનો સોમવાર થી શ્રધ્ધાભેર આરંભ થશે. પ્રથમ નોરતે સુપ્રસિધ્ધ રાજપરા ખોડિયાર માતાજીના ચરણોમાં શિશ નમાવવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ સિહોર પહોંચી ગયા છે. પગપાળા સંઘો માટે ઠેર-ઠેર ચા-નાસ્તા , ઠંડાપીણા , નહાવા ધોવાની સગવડતા કરવામાં આવી હતી, ધંધુકા, બરવાળા, બગોદરા, ધોલેરા, બાવળા, મુંબઈ વગેરે સ્થળોએથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પગપાળા ચાલી સિહોર તાલુકાના રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે આસો નવરાત્રિના પ્રથમ નોરતે વહેલી સવારની આરતીમાં પરંપરા મુજબ પહોંચે છે . આ તમામ સંઘના યાત્રાળુ આજે શનિવારે સિહોર પહોંચ્યા હતા. શ્રધ્ધાળુઓએ પ્રથમ સિહોર આવી પ્રથમ વડલાવાળી ખોડિયાર માતાજીના અને ત્યારબાદ સિહોરી માતા તેમજ તરશીંગડાવાળા ખોડિયાર માતાજીનાના દર્શન કરી રાતવાસો સિહોરમાં જ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગૃહવિભાગની નવી પહેલ હવે આંગળીના ટેરવે નાગરિકો વાહનચોરી અને મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધવી શકશે
રાજ્યમાં પોલીસ વિભાગ ટેક્નોલોજી મામલે દિવસેને દિવસે અત્યાધુનિક સુવિધાથી સજ્જ થતું જોવા મળી રહ્યો...
खूबसूरत और स्लिम चेहरा पानें के लिए एक्सरसाइज़ | Facial Exercise For Slim Face
खूबसूरत और स्लिम चेहरा पानें के लिए एक्सरसाइज़ | Facial Exercise For Slim Face
ડીસામાં ઓવરબ્રિજ પર બાઇક સ્લીપ ખાતાં બાઇક સવાર બે વિદ્યાર્થીઓ ઘવાયા
ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર આજે બાઈક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકસવાર બે વિદ્યાર્થી...
हार्दिक पंड्या का टूटा सपना, सूर्या बने टी20 के नए कप्तान
श्रीलंका के खिलाफ 3 मैचों की टी20 और 3 ही मैचों की वनडे सीरीज के लिए भारतीय चयनकर्ताओं ने टीम का...