આવતા કાલ થી માં ભગવતી નવદુર્ગા રૂપી શક્તિની ભક્તિ કરવાના પાવન અવસર નવલા નોરતાનો સોમવાર થી શ્રધ્ધાભેર આરંભ થશે. પ્રથમ નોરતે સુપ્રસિધ્ધ રાજપરા ખોડિયાર માતાજીના ચરણોમાં શિશ નમાવવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ સિહોર પહોંચી ગયા છે. પગપાળા સંઘો માટે ઠેર-ઠેર ચા-નાસ્તા , ઠંડાપીણા , નહાવા ધોવાની સગવડતા કરવામાં આવી હતી, ધંધુકા, બરવાળા, બગોદરા, ધોલેરા, બાવળા, મુંબઈ વગેરે સ્થળોએથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પગપાળા ચાલી સિહોર તાલુકાના રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે આસો નવરાત્રિના પ્રથમ નોરતે વહેલી સવારની આરતીમાં પરંપરા મુજબ પહોંચે છે . આ તમામ સંઘના યાત્રાળુ આજે શનિવારે સિહોર પહોંચ્યા હતા. શ્રધ્ધાળુઓએ પ્રથમ સિહોર આવી પ્રથમ વડલાવાળી ખોડિયાર માતાજીના અને ત્યારબાદ સિહોરી માતા તેમજ તરશીંગડાવાળા ખોડિયાર માતાજીનાના દર્શન કરી રાતવાસો સિહોરમાં જ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'White Gold' कहे जाने वाले lithium के लिए China के इस कदम से दुनिया में बढ़ रहा है तनाव (BBC Hindi)
'White Gold' कहे जाने वाले lithium के लिए China के इस कदम से दुनिया में बढ़ रहा है तनाव (BBC Hindi)
દહેગામ વિસ્તારમાં ઈગ્લિશ દારૂનું બેફામ વેચાણ
#buletinindia #gujarat #gandhinagar
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે દેવ દિવાળી નિમિત્તે ભાથીજી મહારાજની સોભા યાત્રાનું આયોજન કરાયું.
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે દેવ દિવાળી નિમિત્તે ભાથીજી મહારાજની સોભા યાત્રાનું આયોજન કરાયું.
સુરત શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા મનસુખ માંડવિયા બેઠક યોજવામાં આવી હતી.
સુરત શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા મનસુખ માંડવિયા બેઠક યોજવામાં આવી હતી.
ભારતીય જનતા...