આવતા કાલ થી માં ભગવતી નવદુર્ગા રૂપી શક્તિની ભક્તિ કરવાના પાવન અવસર નવલા નોરતાનો સોમવાર થી શ્રધ્ધાભેર આરંભ થશે. પ્રથમ નોરતે સુપ્રસિધ્ધ રાજપરા ખોડિયાર માતાજીના ચરણોમાં શિશ નમાવવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ સિહોર પહોંચી ગયા છે. પગપાળા સંઘો માટે ઠેર-ઠેર ચા-નાસ્તા , ઠંડાપીણા , નહાવા ધોવાની સગવડતા કરવામાં આવી હતી, ધંધુકા, બરવાળા, બગોદરા, ધોલેરા, બાવળા, મુંબઈ વગેરે સ્થળોએથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પગપાળા ચાલી સિહોર તાલુકાના રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે આસો નવરાત્રિના પ્રથમ નોરતે વહેલી સવારની આરતીમાં પરંપરા મુજબ પહોંચે છે . આ તમામ સંઘના યાત્રાળુ આજે શનિવારે સિહોર પહોંચ્યા હતા. શ્રધ્ધાળુઓએ પ્રથમ સિહોર આવી પ્રથમ વડલાવાળી ખોડિયાર માતાજીના અને ત્યારબાદ સિહોરી માતા તેમજ તરશીંગડાવાળા ખોડિયાર માતાજીનાના દર્શન કરી રાતવાસો સિહોરમાં જ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mahindra XUV3X0 Review: क्या वाकई दे पाएगी Tata Nexon और Maruti Brezza को टक्कर?
Mahindra XUV3X0 Review: क्या वाकई दे पाएगी Tata Nexon और Maruti Brezza को टक्कर?
ભલગામમાં માનનીય વડાપ્રધાન શ્રીના 92 માં ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળવાનો કાર્યક્રમ યોજાયો...
ભલગામમાં માનનીય વડાપ્રધાન શ્રીના 92 માં ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળવાનો કાર્યક્રમ...
નવલી નવરાત્રીમાં અમદાવાદીઓનો થનગનાટ
#buletinindia #gujarat #ahmedabad
June 2024 में ब्रिटिश कार कंपनी दे रही लाखों रुपये बचाने का मौका, जानें किस पर है क्या Offer
ब्रिटिश वाहन निर्माता एमजी मोटर्स (Morris Garages) की ओर से भारतीय बाजार में कई बेहतरीन कारों और...
ষ্টাফ কলেজত চলচ্চিত্ৰ নিৰ্মাণ কৰ্মশালা
ষ্টাফ কলেজত চলচ্চিত্ৰ নিৰ্মাণ কৰ্মশালা।
ডিজিটেল মাধ্যমৰ বহুল প্ৰচাৰৰ সময়ত ছবি নিৰ্মাণত...