આવતા કાલ થી માં ભગવતી નવદુર્ગા રૂપી શક્તિની ભક્તિ કરવાના પાવન અવસર નવલા નોરતાનો સોમવાર થી શ્રધ્ધાભેર આરંભ થશે. પ્રથમ નોરતે સુપ્રસિધ્ધ રાજપરા ખોડિયાર માતાજીના ચરણોમાં શિશ નમાવવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ સિહોર પહોંચી ગયા છે. પગપાળા સંઘો માટે ઠેર-ઠેર ચા-નાસ્તા , ઠંડાપીણા , નહાવા ધોવાની સગવડતા કરવામાં આવી હતી, ધંધુકા, બરવાળા, બગોદરા, ધોલેરા, બાવળા, મુંબઈ વગેરે સ્થળોએથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પગપાળા ચાલી સિહોર તાલુકાના રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે આસો નવરાત્રિના પ્રથમ નોરતે વહેલી સવારની આરતીમાં પરંપરા મુજબ પહોંચે છે . આ તમામ સંઘના યાત્રાળુ આજે શનિવારે સિહોર પહોંચ્યા હતા. શ્રધ્ધાળુઓએ પ્રથમ સિહોર આવી પ્રથમ વડલાવાળી ખોડિયાર માતાજીના અને ત્યારબાદ સિહોરી માતા તેમજ તરશીંગડાવાળા ખોડિયાર માતાજીનાના દર્શન કરી રાતવાસો સિહોરમાં જ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
थप्पड़ कांड के बाद अब हथौड़ा कांड, पुलिस थाने में पुलिसकर्मी ने साथी का सिर फोड़ा, हालत गंभीर… ये थी वजह
पिछले साल नवम्बर में सवाई माधोपुर जिले के मलारना डूंगर थाने में दो पुलिसकर्मियों में छुट्टी की...
লক্ষ্মী পূজাৰ নিশা মৰাণৰ নতুন মাঝি গাওঁত পুখুৰীত পৰি মৃত্যু হ'ল তিনি সন্তানৰ মাতৃৰ
লক্ষ্মী পূজাৰ নিশা মৰাণৰ নতুন মাঝি গাওঁত পুখুৰীত পৰি মৃত্যু হ'ল তিনি সন্তানৰ মাতৃৰ
चमके जनपद आजमगढ़ के ये सितारे यूपीएससी की परीक्षा में।
जनपद आजमगढ़ में,चमके जनपद आजमगढ के ये सितारे यूपीएससी की परीक्षा में।मालूम होकि जनपद आजमगढ़...
MP Dilip Saikia on Dalgaon Historic Shiv Mandir Theft Case
MP Dilip Saikia on Dalgaon Historic Shiv Mandir Theft Case