આવતા કાલ થી માં ભગવતી નવદુર્ગા રૂપી શક્તિની ભક્તિ કરવાના પાવન અવસર નવલા નોરતાનો સોમવાર થી શ્રધ્ધાભેર આરંભ થશે. પ્રથમ નોરતે સુપ્રસિધ્ધ રાજપરા ખોડિયાર માતાજીના ચરણોમાં શિશ નમાવવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ સિહોર પહોંચી ગયા છે. પગપાળા સંઘો માટે ઠેર-ઠેર ચા-નાસ્તા , ઠંડાપીણા , નહાવા ધોવાની સગવડતા કરવામાં આવી હતી, ધંધુકા, બરવાળા, બગોદરા, ધોલેરા, બાવળા, મુંબઈ વગેરે સ્થળોએથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પગપાળા ચાલી સિહોર તાલુકાના રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે આસો નવરાત્રિના પ્રથમ નોરતે વહેલી સવારની આરતીમાં પરંપરા મુજબ પહોંચે છે . આ તમામ સંઘના યાત્રાળુ આજે શનિવારે સિહોર પહોંચ્યા હતા. શ્રધ્ધાળુઓએ પ્રથમ સિહોર આવી પ્રથમ વડલાવાળી ખોડિયાર માતાજીના અને ત્યારબાદ સિહોરી માતા તેમજ તરશીંગડાવાળા ખોડિયાર માતાજીનાના દર્શન કરી રાતવાસો સિહોરમાં જ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BJP की पहली लिस्ट आते ही पार्टी को बड़ा झटका! MLA सहित दो बड़े नेताओं ने दिया इस्तीफा
हरियाणा विधानसभा चुनाव के लिए बीजेपी ने कैडिंडेट की पहली लिस्ट जारी की है। BJP की लिस्ट...
Assembly polling in HimachalPradesh to be held on 12th Nov; Counting of votes to be held on 8th Dec
Assembly polling in HimachalPradesh to be held on 12th Nov; Counting of votes to be held on 8th Dec
8 फरवरी 2023 से आमरण उपोषण बैठे पीड़ित परिवार की कलेक्टर से गुहार.
8 फरवरी 2023 से आमरण उपोषण बैठे पीड़ित परिवार की कलेक्टर से गुहार.
ছিপাঝাৰৰ স'লপামত বানৰ পলসে পোটা স্কুলত পাঠদানৰ সমস্যা
আজিৰে পৰা ৰাজ্যৰ বিদ্যালয়সমূহত আৰম্ভ হৈছে পাঠদান প্ৰক্ৰিয়া। ননৈ নদীৰ মথাউৰি চিগি যোৱাৰ ফলত...