આવતા કાલ થી માં ભગવતી નવદુર્ગા રૂપી શક્તિની ભક્તિ કરવાના પાવન અવસર નવલા નોરતાનો સોમવાર થી શ્રધ્ધાભેર આરંભ થશે. પ્રથમ નોરતે સુપ્રસિધ્ધ રાજપરા ખોડિયાર માતાજીના ચરણોમાં શિશ નમાવવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ સિહોર પહોંચી ગયા છે. પગપાળા સંઘો માટે ઠેર-ઠેર ચા-નાસ્તા , ઠંડાપીણા , નહાવા ધોવાની સગવડતા કરવામાં આવી હતી, ધંધુકા, બરવાળા, બગોદરા, ધોલેરા, બાવળા, મુંબઈ વગેરે સ્થળોએથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પગપાળા ચાલી સિહોર તાલુકાના રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે આસો નવરાત્રિના પ્રથમ નોરતે વહેલી સવારની આરતીમાં પરંપરા મુજબ પહોંચે છે . આ તમામ સંઘના યાત્રાળુ આજે શનિવારે સિહોર પહોંચ્યા હતા. શ્રધ્ધાળુઓએ પ્રથમ સિહોર આવી પ્રથમ વડલાવાળી ખોડિયાર માતાજીના અને ત્યારબાદ સિહોરી માતા તેમજ તરશીંગડાવાળા ખોડિયાર માતાજીનાના દર્શન કરી રાતવાસો સિહોરમાં જ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Codeine Phosphate ની બોટલ નંગ-૨૫ કિ.રૂ ૪૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે
આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર
એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ નાઓના
સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી ચિરાગ ગોસાઇ નાઓની...
ರಾಷ್ಟ್ರಪತಿ ದ್ರೌಪದಿ ಮುರ್ಮು ಅವರನ್ನು ಭೇಟಿಯಾದ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ
ದೆಹಲಿಯ ರಾಷ್ಟ್ರಪತಿ ಭವನದಲ್ಲಿ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರು ರಾಷ್ಟ್ರಪತಿ ದ್ರೌಪದಿ ಮುರ್ಮು ಅವರನ್ನು ಭೇಟಿಯಾದರು. ಈ...
কানাডাত সন্ত্ৰাসবাদী সুখদুল সিঙৰ হত্যাকাণ্ডৰ দাবী গেংষ্টাৰ লৰেন্স বিষ্ণোইৰ
কানাডাৰ ৱিনিপেগত সন্ত্ৰাসবাদী সুখদুল সিঙৰ হত্যাকাণ্ডৰ দায়িত্ব গ্ৰহণ কৰিছে গেংষ্টাৰ লৰেন্স...
હવે ટિકિટ કેન્સલ કરાવવાનો કોઈ ચાર્જ નહીં લાગે! રેલ્વેએ આપી મોટી માહિતી, સાંભળીને તમે આનંદથી ઉછળી જશો
જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. ભારતીય રેલ્વેએ હવે તમારી...
সোণাৰিত ছাত্ৰ অপহৰণৰ ৰহস্যময় ঘটনা
সোণাৰিত ছাত্ৰ অপহৰণৰ ৰহস্যময় ঘটনাই তীব্ৰ চাঞ্চল্য সৃষ্টি কৰিছে। এখন নীলা ৰঙৰ মাৰুতী কাৰত...