આવતા કાલ થી માં ભગવતી નવદુર્ગા રૂપી શક્તિની ભક્તિ કરવાના પાવન અવસર નવલા નોરતાનો સોમવાર થી શ્રધ્ધાભેર આરંભ થશે. પ્રથમ નોરતે સુપ્રસિધ્ધ રાજપરા ખોડિયાર માતાજીના ચરણોમાં શિશ નમાવવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ સિહોર પહોંચી ગયા છે. પગપાળા સંઘો માટે ઠેર-ઠેર ચા-નાસ્તા , ઠંડાપીણા , નહાવા ધોવાની સગવડતા કરવામાં આવી હતી, ધંધુકા, બરવાળા, બગોદરા, ધોલેરા, બાવળા, મુંબઈ વગેરે સ્થળોએથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પગપાળા ચાલી સિહોર તાલુકાના રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે આસો નવરાત્રિના પ્રથમ નોરતે વહેલી સવારની આરતીમાં પરંપરા મુજબ પહોંચે છે . આ તમામ સંઘના યાત્રાળુ આજે શનિવારે સિહોર પહોંચ્યા હતા. શ્રધ્ધાળુઓએ પ્રથમ સિહોર આવી પ્રથમ વડલાવાળી ખોડિયાર માતાજીના અને ત્યારબાદ સિહોરી માતા તેમજ તરશીંગડાવાળા ખોડિયાર માતાજીનાના દર્શન કરી રાતવાસો સિહોરમાં જ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शाह बोले- जबतक J&K में अशांति, पाकिस्तान से बात नहीं:कांग्रेस पत्थरबाजों को जेल से छुड़ाना चाहती है
गृह मंत्री अमित शाह ने शनिवार को जम्मू के पलौरा में जनसभा की। विधानसभा चुनाव को लेकर शाह की यह...
લો આવી ગઈ ચૂંટણી. જુઓ વૉઈઝ ઑફ મહીસાગર ન્યુઝ.
લો આવી ગઈ ચૂંટણી. જુઓ વૉઈઝ ઑફ મહીસાગર ન્યુઝ.
સાવરકુંડલા વિધાનસભા કારોબારી સંયુક્ત મીટીંગ યોજાઈ કોંગ્રેસ અગ્રણી જોડાયા ભાજપમાં
આજરોજ 97 સાવરકુંડલા વિધાનસભા ની સંયુક્ત કારોબારી 2023 ની મીટીંગ અંતર્ગત સાવરકુંડલા લોહાણા...
Kia Sonet facelift इन बदलावों के साथ अगले साल की शुरुआत में होगी लॉन्च, इन बदलावों के साथ मार सकती है एंट्री
Kia Sonet facelift के बाहरी हिस्से में सूक्ष्म लेकिन महत्वपूर्ण डिज़ाइन अपडेट के साथ आने की...
तहेजिब असलम सय्यद हिचा आंतरशालेय व आतंरशाखीय निबंध स्पर्धा २०२२ मध्ये सहभाग...
टॉप १० विद्यार्थ्यांमध्ये नोंद...
तहेजिब असलम सय्यद हिचा आंतरशालेय व आतंरशाखीय निबंध स्पर्धा 2022 मध्ये सहभाग...
टॉप 10...