આવતા કાલ થી માં ભગવતી નવદુર્ગા રૂપી શક્તિની ભક્તિ કરવાના પાવન અવસર નવલા નોરતાનો સોમવાર થી શ્રધ્ધાભેર આરંભ થશે. પ્રથમ નોરતે સુપ્રસિધ્ધ રાજપરા ખોડિયાર માતાજીના ચરણોમાં શિશ નમાવવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ સિહોર પહોંચી ગયા છે. પગપાળા સંઘો માટે ઠેર-ઠેર ચા-નાસ્તા , ઠંડાપીણા , નહાવા ધોવાની સગવડતા કરવામાં આવી હતી, ધંધુકા, બરવાળા, બગોદરા, ધોલેરા, બાવળા, મુંબઈ વગેરે સ્થળોએથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પગપાળા ચાલી સિહોર તાલુકાના રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે આસો નવરાત્રિના પ્રથમ નોરતે વહેલી સવારની આરતીમાં પરંપરા મુજબ પહોંચે છે . આ તમામ સંઘના યાત્રાળુ આજે શનિવારે સિહોર પહોંચ્યા હતા. શ્રધ્ધાળુઓએ પ્રથમ સિહોર આવી પ્રથમ વડલાવાળી ખોડિયાર માતાજીના અને ત્યારબાદ સિહોરી માતા તેમજ તરશીંગડાવાળા ખોડિયાર માતાજીનાના દર્શન કરી રાતવાસો સિહોરમાં જ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पत्नी को लगीं दिल्ली की हवा पहनने लगी जींस-टाॅंप। देखें रिपोर्ट में
जनपद आगरा में,शादी के 10 साल बाद पति अपनी पत्नी को गांव से अपने साथ रहने के लिए, दिल्ली ले गया।...
कमलनाथ जी का सिवनी दौरा विशाल जनसभा को करेंगे संबोधित
कमलनाथ जी का सिवनी दौरा विशाल जनसभा को करेंगे संबोधित
आज दिनांक मध्य प्रदेश के पूर्व मुख्यमंत्री...
માલગઢના પૂર્વ સરપંચના કેસમાં ૩ શખ્સના આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા || પ્રદિપ્ત અંતરાલ ન્યૂઝ ||
માલગઢના પૂર્વ સરપંચના કેસમાં ૩ શખ્સના આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા || પ્રદિપ્ત અંતરાલ ન્યૂઝ ||
I know you're not new but...': MS Dhoni to Ben Stokes in front of N Srinivasan before CSK vs GT IPL 2023 opener
In MS Dhoni and Ben Stokes, Chennai Super Kings have the present and future of...