આવતા કાલ થી માં ભગવતી નવદુર્ગા રૂપી શક્તિની ભક્તિ કરવાના પાવન અવસર નવલા નોરતાનો સોમવાર થી શ્રધ્ધાભેર આરંભ થશે. પ્રથમ નોરતે સુપ્રસિધ્ધ રાજપરા ખોડિયાર માતાજીના ચરણોમાં શિશ નમાવવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ સિહોર પહોંચી ગયા છે. પગપાળા સંઘો માટે ઠેર-ઠેર ચા-નાસ્તા , ઠંડાપીણા , નહાવા ધોવાની સગવડતા કરવામાં આવી હતી, ધંધુકા, બરવાળા, બગોદરા, ધોલેરા, બાવળા, મુંબઈ વગેરે સ્થળોએથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પગપાળા ચાલી સિહોર તાલુકાના રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે આસો નવરાત્રિના પ્રથમ નોરતે વહેલી સવારની આરતીમાં પરંપરા મુજબ પહોંચે છે . આ તમામ સંઘના યાત્રાળુ આજે શનિવારે સિહોર પહોંચ્યા હતા. શ્રધ્ધાળુઓએ પ્રથમ સિહોર આવી પ્રથમ વડલાવાળી ખોડિયાર માતાજીના અને ત્યારબાદ સિહોરી માતા તેમજ તરશીંગડાવાળા ખોડિયાર માતાજીનાના દર્શન કરી રાતવાસો સિહોરમાં જ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાવનગર ડિમોલેશનની સોદાબાજી પ્રકરણે એસ્ટેડ વિભાગના બે કર્મચારીઓની બદલી થઈ | SatyaNirbhay News Channel
ભાવનગર ડિમોલેશનની સોદાબાજી પ્રકરણે એસ્ટેડ વિભાગના બે કર્મચારીઓની બદલી થઈ | SatyaNirbhay News Channel
कांग्रेस की भारत जोड़ो यात्रा का आगाज आज, राहुल गांधी ने दी पिता राजीव को श्रद्धांजलि
केंद्र सरकार को घेरने की कांग्रेस की रणनीति तैयार हो चुकी है. इसके लिए आज से 'भारत जोड़ो यात्रा'...
વીરપુર ભાડલા ગામે વાડી વિસ્તારમાં જુગાર રમતા સાત લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ,24,230નો મુદ્દામાલ જપ્ત
વીરપુર ભાડલા ગામે વાડી વિસ્તારમાં જુગાર રમતા સાત લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ,24,230નો મુદ્દામાલ જપ્ત
લીંબડી કોર્ટમાં ચાલતા કેસમાં આરોપીને હાજર થવા ફરમાન
એડી.જ્યુડી.મેજી.ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં ચાલતા કેસના કામે આરોપી કનકભાઈ ગુણવંતભાઈ પરમાર આરોપીને હાજર...