હાલ સમગ્ર રાજ્યમાં આંદોલન માહોલ ઉભો થયો છે અનેક સંગઠન સમાજ સરકારી કર્મચારીઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે આ આંદોલનોને લઇને સરકાર બરાબર ભીંસમાં મુકાયેલી છે, ત્યારે દેવીપૂજક સમાજને 11 ટકા સ્પેશીયલ અનામત આપવા માંગ ઉઠાવવામાં આવી છે. સિહોર નવાગુંદાળા વિસ્તારમાં આવેલ રામનગરપપ્લોટીગ વિસ્તાર માં આવેલ દેવીપૂજક સમાજના ઇષ્દેવ રખાદાદાના મંદિરના સાંનિધ્યમાં દેવીપૂજજ સમાજની એક અગત્યની બેઠક યોજાઇ હતી જેમાં સમાજ ના વડીલ એવા ચંદુદાદા ના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી જેમાં ખાસ સિક્ષણ પ્રત્યેની જાગૃતિ લાવવા,વ્યસન મુક્તિ ઉપર ખાસ વાત કરી હતી...આ સાથે દેવીપૂજક સમાજ ના લોકો સરકારી સહાય યોજનાઓ થી વંચિત છે ત્યારે આ વિસ્તારો માં રેશનકાર્ડ,આધારકાર્ડ,ઘર ના ઘર નથી,તેમજ જે સરકારી સેવા સેતુ ઓ નો લાભ મળે છે તે માત્ર શહેરીજનો અને લાગતા વળગતા ઓ ને મળે છે , સ્લમ અનેપછાત વિસ્તારો માં કોઈ સરકારી આધારો માટે તંત્ર ના અધિકારીઓ,પદાધિકારીઓ ધક્કાઓ જ ખવડાવી સહાય થી વંચિત રાખવાનું એક ષડ્યંત્ર હોય તેવું જણાય છે.આ માટે સિહોર દવીપૂજક સમાજ એ લલકાર કર્યો હતો કે 11% અનામત માટે માંગણી ઓ સરકાર સમક્ષ મૂકી રહી છે .ત્યાર દેવીપૂજક સમાજ પણ મેદાનમાં આવ્યો છે અને ગાંધીનગર ખાતે કાર્યક્રમ આપવામાં આવ્યા હતા ત્યારબાદ ગુજરાતભર માં જિલ્લા ઓમા સંગઠન તૈયાર થઈ રહ્યું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચાણસ્મા વિધાનસભાના કોંગ્રેસ કાર્યકરો સાથે સમી તાલુકાના નાયકા ગામ ખાતે મિટિંગ યોજવામાં આવી.
ચાણસ્મા વિધાનસભાના કોંગ્રેસ કાર્યકરો સાથે સમી તાલુકાના નાયકા ગામ ખાતે મિટિંગ યોજવામાં આવી. ...
अजयगढ रामलीला मैदान में मनाया गया भगवान का जन्मोत्सव आयोजित हुया भंडारा
अजयगढ:-अजयगढ़ के रामलीला मैदान में नवरात्रि के प्रारंभ से रामलीला समिति के द्वारा रामदरबार की...
रामपुरा कोतवाली क्षेत्र में मामूली कहासुनी में महिला ने किया चूहे मारने की दवा का सेवन एमबीएस अस्पताल में भर्ती
रामपुरा कोतवाली क्षेत्र में घर मे कहासुनी होने पर विवाहिता महिला ने किया चूहे मारने की दवा का...
ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સંગીત તેમજ ભરતનાટ્યમના પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો
*ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સંગીત તેમજ ભરતનાટ્યમના પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ...