હાલ સમગ્ર રાજ્યમાં આંદોલન માહોલ ઉભો થયો છે અનેક સંગઠન સમાજ સરકારી કર્મચારીઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે આ આંદોલનોને લઇને સરકાર બરાબર ભીંસમાં મુકાયેલી છે, ત્યારે દેવીપૂજક સમાજને 11 ટકા સ્પેશીયલ અનામત આપવા માંગ ઉઠાવવામાં આવી છે. સિહોર નવાગુંદાળા વિસ્તારમાં આવેલ રામનગરપપ્લોટીગ વિસ્તાર માં આવેલ દેવીપૂજક સમાજના ઇષ્દેવ રખાદાદાના મંદિરના સાંનિધ્યમાં દેવીપૂજજ સમાજની એક અગત્યની બેઠક યોજાઇ હતી જેમાં સમાજ ના વડીલ એવા ચંદુદાદા ના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી જેમાં ખાસ સિક્ષણ પ્રત્યેની જાગૃતિ લાવવા,વ્યસન મુક્તિ ઉપર ખાસ વાત કરી હતી...આ સાથે દેવીપૂજક સમાજ ના લોકો સરકારી સહાય યોજનાઓ થી વંચિત છે ત્યારે આ વિસ્તારો માં રેશનકાર્ડ,આધારકાર્ડ,ઘર ના ઘર નથી,તેમજ જે સરકારી સેવા સેતુ ઓ નો લાભ મળે છે તે માત્ર શહેરીજનો અને લાગતા વળગતા ઓ ને મળે છે , સ્લમ અનેપછાત વિસ્તારો માં કોઈ સરકારી આધારો માટે તંત્ર ના અધિકારીઓ,પદાધિકારીઓ ધક્કાઓ જ ખવડાવી સહાય થી વંચિત રાખવાનું એક ષડ્યંત્ર હોય તેવું જણાય છે.આ માટે સિહોર દવીપૂજક સમાજ એ લલકાર કર્યો હતો કે 11% અનામત માટે માંગણી ઓ સરકાર સમક્ષ મૂકી રહી છે .ત્યાર દેવીપૂજક સમાજ પણ મેદાનમાં આવ્યો છે અને ગાંધીનગર ખાતે કાર્યક્રમ આપવામાં આવ્યા હતા ત્યારબાદ ગુજરાતભર માં જિલ્લા ઓમા સંગઠન તૈયાર થઈ રહ્યું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BANASKANTHA : કાંકરેજમાં હોમગાર્ડ જવાનોએ બેલેટ વડે મતદાન કર્યું | Home guard jawans cast their votes
BANASKANTHA : કાંકરેજમાં હોમગાર્ડ જવાનોએ બેલેટ વડે મતદાન કર્યું | Home guard jawans cast their votes
पूर्व राष्ट्रपति रामनाथ कोविंद ने पीएम नरेंद्र मोदी का पत्र अपने ट्विटर अकाउंट पर शेयर किया
पीएम नरेंद्र मोदी ने पूर्व राष्ट्रपति रामनाथ कोविंद को लिखे पत्र में कहा कि उन्होंने भारत के...
ৰহাত কংগ্ৰেছ প্ৰাৰ্থী প্ৰদ্যুৎ বৰদলৈৰ নিৰ্বাচনী প্ৰচাৰ।শ্ৰমিক সকলৰ লগত গ্ৰহন কৰিলে পূবাৰ আহাৰ
৯নং নগাঁও লোকসভা সমষ্টিৰ কংগ্ৰেছ মনোনীত প্ৰাৰ্থী প্ৰদ্যুৎ বৰদলৈ আজি ৰহাৰ বিভিন্ন প্ৰান্তত...
જાણીતા સંગીત કાર દ્વારા ગીત લોન્ચ કરાયું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના #WorldWetlandsDay ના અવસરે જાણીતા સંગીતકાર-ગાયક શ્રી...