હાલ સમગ્ર રાજ્યમાં આંદોલન માહોલ ઉભો થયો છે અનેક સંગઠન સમાજ સરકારી કર્મચારીઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે આ આંદોલનોને લઇને સરકાર બરાબર ભીંસમાં મુકાયેલી છે, ત્યારે દેવીપૂજક સમાજને 11 ટકા સ્પેશીયલ અનામત આપવા માંગ ઉઠાવવામાં આવી છે. સિહોર નવાગુંદાળા વિસ્તારમાં આવેલ રામનગરપપ્લોટીગ વિસ્તાર માં આવેલ દેવીપૂજક સમાજના ઇષ્દેવ રખાદાદાના મંદિરના સાંનિધ્યમાં દેવીપૂજજ સમાજની એક અગત્યની બેઠક યોજાઇ હતી જેમાં સમાજ ના વડીલ એવા ચંદુદાદા ના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી જેમાં ખાસ સિક્ષણ પ્રત્યેની જાગૃતિ લાવવા,વ્યસન મુક્તિ ઉપર ખાસ વાત કરી હતી...આ સાથે દેવીપૂજક સમાજ ના લોકો સરકારી સહાય યોજનાઓ થી વંચિત છે ત્યારે આ વિસ્તારો માં રેશનકાર્ડ,આધારકાર્ડ,ઘર ના ઘર નથી,તેમજ જે સરકારી સેવા સેતુ ઓ નો લાભ મળે છે તે માત્ર શહેરીજનો અને લાગતા વળગતા ઓ ને મળે છે , સ્લમ અનેપછાત વિસ્તારો માં કોઈ સરકારી આધારો માટે તંત્ર ના અધિકારીઓ,પદાધિકારીઓ ધક્કાઓ જ ખવડાવી સહાય થી વંચિત રાખવાનું એક ષડ્યંત્ર હોય તેવું જણાય છે.આ માટે સિહોર દવીપૂજક સમાજ એ લલકાર કર્યો હતો કે 11% અનામત માટે માંગણી ઓ સરકાર સમક્ષ મૂકી રહી છે .ત્યાર દેવીપૂજક સમાજ પણ મેદાનમાં આવ્યો છે અને ગાંધીનગર ખાતે કાર્યક્રમ આપવામાં આવ્યા હતા ત્યારબાદ ગુજરાતભર માં જિલ્લા ઓમા સંગઠન તૈયાર થઈ રહ્યું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Xiaomi का एलान! Redmi Pad SE 4G इस दिन होगा भारत में लॉन्च 
 
                      Redmi Pad SE के नए वर्जन के रूप में Redmi Pad SE 4G को एंट्री मिलने जा रही है। शाओमी ने अपने...
                  
   আজি শ্বহীদ দিৱস, ৰহা আঞ্চলিক ছাত্ৰ সন্থাই বন্তি প্ৰজ্বলন কৰি শ্ৰদ্ধাৰে স্মৰণ কৰে বীৰ স্বহীদ সকলক । 
 
                      আজি শ্বহীদ দিৱস, সমগ্ৰ ৰাজ্যতে শ্বহীদ দিৱস ত বীৰ স্বহীদ সকলক শ্ৰদ্ধাৰে স্মৰণ কৰাৰ সমান্তৰালকৈ সদৌ...
                  
   ग्रामपंचायत ने लिकेज काढले नाही म्हणून पठ्ठ्या ग्रामपंचायत चे वरच्या मजल्यावर रेडाच घेऊन गेला. 
 
                      ग्रामपंचायत ने लिकेज काढले नाही म्हणून पठ्ठ्या ग्रामपंचायत चे वरच्या मजल्यावर रेडाच घेऊन गेला.
                  
   Bulldozer Action पर Supreme Court के फैसले पर बोले Akhilesh, कहा- बुलडोजर से डर पैदा होता है 
 
                      Bulldozer Action पर Supreme Court के फैसले पर बोले Akhilesh, कहा- बुलडोजर से डर पैदा होता है
                  
   ટ્રેકટર તથા ટ્રોલીના ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ. 
 
                      અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ખંભાળીયા ગામેથી ચોરી થયેલ ટ્રેકટર તથા ટ્રોલીના ચોરીના ગુનાનો ભેદ ઉકેલી...
                  
   
  
  
  
   
  