સિહોરના વરલ ગામે એક વૃદ્ધને પોતાના ઘરે શોર્ટ લાગતા મોત નીપજય્ં છે સિહોરના વરલ ગામે રહેતા નરશીભાઈ વાઘેલા (ઉ.૬૫) જેઓ આજે સવારે નવ વાગ્યા આસપાસ પોતાના ઘરે પંખાની સ્વીચ શરૂ કરવા જતાં ઇલેક્ટ્રિક બોર્ડમાં અચાનક શોર્ટલાગતા ઢળી પડ્યા હતા તેમના પરિવારે ૧૦૮ મારફત ગંભીર હાલ તે સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબ નરશીભાઈને મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી મૃતક નરશીભાઈને ત્રણ સંતાનો છે વૃદ્ધના અવસાન થી વરલ ગામમાં અરેરાટી વ્યાપી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বটলত নিদিয়ে পেট্ৰ'ল। বাইকৰ টেংকী খুলি আনিলে এজনে।
বটলত নিদিয়ে পেট্ৰ'ল। বাইকৰ টেংকী খুলি আনিলে এজনে। যোৰহাটৰ BOC পেট্ৰ'ল পাম্পত এই ঘটনা।
नैनवा दौरे पर रहे प्रभारी सचिव अधिकारियों को दिए निर्देश
जिला प्रभारी सचिव रहे नैनवा दौरे पर
नैनवा।जिला प्रभारी सचिव कुंजीलाल मीणा ने नैनवां उपखंड...
અમદાવાદ: ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ પક્ષીઓ માટે સારવારનો અવિરત પ્રવાહ
અમદાવાદ: ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ પક્ષીઓ માટે સારવારનો અવિરત પ્રવાહ
शिक्रापूरच्या त्या मुन्नाभाईवर बारामतीत गुन्हे
शिक्रापूरच्या त्या मुन्नाभाईवर बारामतीत गुन्हे दाखल
( शिक्रापूर प्रतिनिधी ) शिक्रापूर ता. शिरुर...