ગુજરાત પોલીસ બેડામાં થોડા દિવસોથી બદલીઓનો દોર શરૂ થયો છે આઇપીએસ થી લઈ એસપી, ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતના અધિકારીઓની અરસપરસ બદલીઓ થઈ છે સિહોર પોલીસના કે ડી ગોહિલને અરવલ્લી ખાતે મુકાયા છે ત્યારે સિહોર બ્રહ્મસમાજ ચુવા પરશુરામ ગ્રૂપ દ્વારા પીઆઇ કે ડીગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું, પીઆઇ કે ડી ગોહિલેએ નિષ્ઠાપૂર્વક અને તમામ માનવજાતને મદદરૂપ બની માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યુંહતું. જ્યારે પણ કોઈ બનાવ બને ત્યારે ખડેપગે ઉભા રહેનારપીઆઇ ગોહિલની કામગીરીને તમામ લોકોએ બિરદાવી હતી. તાલુકામાં સારી કામગીરી કરવા બદલ આજે બ્રહ્મસમાજ યુવા પરશુરામ ગ્રૂપ દ્રારા ફુલહાર સાથે સાફો પહેરાવી,શાલ ઓઢાડી સન્માન કર્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মঙলদৈত অচিনাক্ত মৃতদেহ উদ্ধাৰ।
মঙলদৈত অচিনাক্ত মৃতদেহ উদ্ধাৰ।
মঙলদৈৰ তেলিপাৰা পাৰাৰ বাসব বৰুৱা বৰুৱা নগৰত ৰাষ্টাৰ দাঁতিতে পৰি...
ખાંભા તાલુકાના જુના માલકનેશ ગામે પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી
ખાંભા તાલુકાના જુના માલકનેશ ગામે પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી
ખાંભા...
50MP कैमरा वाला Oppo का ये फोन जल्द होगा लॉन्च, क्यों खास है ये फोन-जानें यहां
Oppo अपने नए डिवाइस को लेकर काफी चर्चा में रह रहा है। हाल में मिली जानकारी से पता चला है कि Oppo...
ગીર સોમનાથઃ 93 મજૂરો પ્રતિક ઉપવાસ પર || News11 Gujarati
ગીર સોમનાથઃ 93 મજૂરો પ્રતિક ઉપવાસ પર || News11 Gujarati
સુરત : ભાગળમાં આવેલ વાસણની દુકાનમાં આગ | SatyaNirbhay News Channel
સુરત : ભાગળમાં આવેલ વાસણની દુકાનમાં આગ | SatyaNirbhay News Channel