ઢોર નિયંત્રણના કાયદાનદ વિરોધમાં માલધારીઓએ આપેલ બંધના એલાનને સિહોરમાં સફળતા મળી છે. આજે સવારથી જ મોટીમોટી ચાની હોટલોથી લઈ નાના નાના ચાના ધંધાર્થીઓ, ડેરીઓ, દુધનું વેચાણ કરતાં પાર્લરોએ પણ સજજડ બંધ રાખી માલધારીઓને સહયોગ આપ્યો હતો. માલધારી સમાજ દ્વારા સરકાર સમક્ષ કરેલી વિવિધ માંગણીઓનો ઉકેલ ન આવતા આજે દૂધ વિતરણ બંધ રાખવાનું એલાન કર્યું હતું. જેના પગલે દૂધની ડેરીના સંચાલકોએ દૂધનો સ્ટોક કરી લીધો હતો. મોટાભાગના ગ્રાહકોએ તો ગઈકાલે સાંજે જ દૂધનો વધુ જથ્થો એકત્રીત કરી લીધો હતો. ડેરીઓમાં મોટી મોટી લાઈનો જોવા મળતી હતી.તો બીજી તરફ દુકાનદારોને રોજ કરતાં દૂધનું વેચાણ બમણું થયું હતું. ગ્રાહકોએ સ્ટોક માટે વધારે દૂધની માંગણીઓ કરતાં ઓછુ દૂધ જ આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કુછડી ગામે ધારાસભ્યના હસ્તે 70 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયુ
કુછડી ગામે 70 લાખ જેટલી રકમના વિકાસના કામોનું માનનીય ધારાસભ્ય બાબુભાઈ બોખરીયા દ્વારા...
Business News: Stock Market में दर्ज की गई मामूली बढ़त, सेंसेक्स 32 अंक चढ़ा, देखिए खबरें और भी
Business News: Stock Market में दर्ज की गई मामूली बढ़त, सेंसेक्स 32 अंक चढ़ा, देखिए खबरें और भी
પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે ટ્રેકટર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું કરુણ મોત
પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે ટ્રેકટર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું કરુણ મોત
...
जिल्ह्यात सात लाख ४१ हजार ९४० शेतकऱ्यांसाठी तब्बल ७१७ कोटी ८८ लाखांची मदत, आमदार राजेश पवार यांच्या प्रयत्नांना यश
धर्माबाद दि.१०.९.२०२२ - नायगाव विधानसभा मतदारसंघातील उमरी धर्माबाद व नायगाव...
मुख्यमंत्री एकनाथ शिंदे येत्या रविवारी सिल्लोड मधेऔरंगाबाद
मुख्यमंत्री एकनाथ शिंदे येत्या रविवारी सिल्लोड मधेऔरंगाबाद