સેવા એજ સંગઠનના સૂત્રને સાર્થક કરતા ભારતીય જનતા પાર્ટી અને સાથી  ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રોહિત બાપુની ગૌશાળા ગુંદળા ખાતે ગૌમાતાને નિરણ નાખવામાં આવેલ .

 આ નિરણના દાતા સ્વર્ગસ્થ  કેશુભાઈ અને જશોદાબેન જોશીમાં સ્મરણાર્થે મયુરભાઈ જોશીના હસ્તે કરવામાં આવેલ. 

 આ સેવાકાર્ય 
જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા,
ચંદુભાઈ જોશી,
પરેશભાઈ નવલાણી દ્વારા પૂર્ણ કરવામાં આવેલ હતું