મોક્ષઘામમાં મંગળવારે મૃતકોની અસ્થિઓનું પૂજન કરવામાં આવ્યુ હતું. આથી મૃતકોને પરિવારજનોએ ૪૦૦ અસ્થિનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરતા મોટી સંખ્યામાં લોકો ઉસ્થિત રહ્યા હતાં.વઢવાણ ભોગાવા નદી કાંઠે મોક્ષઘામમાં મૃતકોના અંતિમસંસ્કાર કરવામાં આવે છે. ત્યારે કાળુભાઈ ઈશ્વરભાઈ, ચાવડા, મોક્ષઘામના કલાર્ક મહેતા નવીનચંદ્ર જયંતીલાલ, લકુમ ગોવિંદભાઈ પ્રભુભાઇ વગેરે દ્વારાઆ મૃતકોની અસ્થિઓની પૂજા કરાવીને ગંગાજીમાં વિસર્જન કરવાની છેલ્લા ૫ વર્ષથી સેવા કરી રહ્યા છે. ૨૦ સપ્ટેમ્બરે અસ્થિપૂજનનું આયોજન કરાતા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. અને ૪૦૦ અસ્થિનું ભૂદેવો દ્વારા શાસ્ત્રોવિધી પ્રમાણે પૂજન કરાવવામાં આવ્યું હતું. આ અસ્થિઓનું આગામી તા.૨૫/૯/૨૦૨૨ને સર્વે પિતૃ અમાવસના દિવસે હરકી પેઢી હરિદ્વાર અસ્થિધાટ ગંગાજીના પ્રવાહમાં શાસ્ત્રોક્તવિઘી રીતે વિસર્જન કરાવવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Beautiful West Khasi Hills District|| Mesmerizing Meghalaya
Beautiful West Khasi Hills District|| Mesmerizing Meghalaya.This vlog is about beautiful West...
▶️তিনিচুকীয়াৰ ASTC বাছ আস্থানৰ ভিতৰত AS12 BC9447 নম্বৰৰ বাছত সংঘটিত হয় অগ্নিকাণ্ড
▶️তিনিচুকীয়াৰ ASTC বাছ আস্থানৰ ভিতৰত AS12 BC9447 নম্বৰৰ বাছত সংঘটিত হয় অগ্নিকাণ্ড
तो क्या खत्म हो जाएंगे स्मार्टफोन! ये अनोखी टेक्नोलॉजी कर रही हैं इस ओर इशारा
वर्तमान में जिस तेजी से टेक्नोलॉजी विस्तार कर रही है उसको देखकर तो लगता है कि स्मार्टफोन का...
કોંગ્રેસ યુવા પરિવર્તન યાત્રાનું દાહોદ શહેરમાં થયું આગમન થતાં સ્વાગત 2022 | Spark Today News
કોંગ્રેસ યુવા પરિવર્તન યાત્રાનું દાહોદ શહેરમાં થયું આગમન થતાં સ્વાગત 2022 | Spark Today News