કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે. 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ દરમિયાન રાજુ શ્રીવાસ્તવ ને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 41 દિવસથી વેન્ટિલેટર પર મૃત્યુ સાથેની લડાઈ લડી રહેલા રાજુ શ્રીવાસ્તવે આજે પોતાનો જીવ આપી દીધો છે. જ્યારથી રાજુ શ્રીવાસ્તવના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે ત્યારથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દરેક જણ ભીની આંખે રાજુને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સરસ્વતી પોલીસ સ્ટેશનની હદ માંથી બાળાનું અપહરણ કરી ભગાડી જનારી ઈસમને શોધી કાઢતી હળવદ પોલીસ
જિલ્લા પોલીસ વળા રાહુલ ત્રિપાઠી સાહેબ ના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ.વી. પટેલ હળવદ પોલીસ સ્ટેશનની...
লালুকত সুল মূল্যত উপলব্ধ সকলো ফার্নিচাৰৰ সামগ্ৰী//বাবাতু ফার্নিচাৰ,লালুক বাছ আস্থান,বিহপুৰীয়া ৰাস্তা
লালুকত সুল মূল্যত উপলব্ধ সকলো ফার্নিচাৰৰ সামগ্ৰী//বাবাতু ফার্নিচাৰ,লালুক বাছ আস্থান,বিহপুৰীয়া ৰাস্তা
વઢવાણ જીઆઇડીસીમાં રસ્તો બેસી જતા ટ્રેકટર ફસાઈ ગયું
વઢવાણમાં ગટર અને વરસાદી પાણીનાં નિકાલ માટે નાંખવામાં આવેલી ભૂગર્ભ ગટર અનેક જગ્યાએ સુવિધારૃપ...