કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે. 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ દરમિયાન રાજુ શ્રીવાસ્તવ ને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 41 દિવસથી વેન્ટિલેટર પર મૃત્યુ સાથેની લડાઈ લડી રહેલા રાજુ શ્રીવાસ્તવે આજે પોતાનો જીવ આપી દીધો છે. જ્યારથી રાજુ શ્રીવાસ્તવના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે ત્યારથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દરેક જણ ભીની આંખે રાજુને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कैश के लिए ATM जाने की जरूरत नहीं! आधार नंबर से भी निकाल सकते हैं पैसा; क्या है तरीका
भले ही हम ज्यादातर जगह ऑनलाइन पेमेंट करते हैं। लेकिन फिर भी कई जगह कैश की जरूरत पड़ जाती है और...
Parliament Special Session: Rajya Sabha में Congress MP Shakti Singh Gohil ने सुनाई राजा की कहानी
Parliament Special Session: Rajya Sabha में Congress MP Shakti Singh Gohil ने सुनाई राजा की कहानी
ભૂદેવ શરદોત્સવ સામાજીક એકતાનો રાસોત્સવ થીમ પર પાલનપુર માં સૌ પ્રથમવાર યોજાયા રાસ ગરબા
ભૂદેવ શરદોત્સવ સામાજીક એકતાનો રાસોત્સવ થીમ પર પાલનપુર માં સૌ પ્રથમવાર યોજાયા રાસ ગરબા
‘શ્રીલંકાની જેમ અહીં પણ લોકો PMના આવાસમાં ઘૂસશે’, ઓવૈસીનો કેન્દ્ર પર મોટો હુમલો
AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. એક કાર્યક્રમને સંબોધતા તેમણે...