કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે. 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ દરમિયાન રાજુ શ્રીવાસ્તવ ને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 41 દિવસથી વેન્ટિલેટર પર મૃત્યુ સાથેની લડાઈ લડી રહેલા રાજુ શ્રીવાસ્તવે આજે પોતાનો જીવ આપી દીધો છે. જ્યારથી રાજુ શ્રીવાસ્તવના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે ત્યારથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દરેક જણ ભીની આંખે રાજુને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Joint Pain: कभी नहीं होगा घुटनो में दर्द, कमर दर्द, और हड्डियों में दर्द - बस ये 3 बातें याद रखो
Joint Pain: कभी नहीं होगा घुटनो में दर्द, कमर दर्द, और हड्डियों में दर्द - बस ये 3 बातें याद रखो
रूठो को मना लेंगे :दादूराम मिश्रा
अजयगढ:-पिछले दिनों घोषित जिला कार्यकारिणी व ब्लॉक अध्यक्षो की नियुक्ति में पार्टी के पदाधिकारियों...
'আপ' পৰা নিলম্বন কমল কুমাৰ মেধিক।
'আপ' পৰা নিলম্বন কমল কুমাৰ মেধিক। ৩ গগৈৰ বিৰুদ্ধে বিতৰ্কিত সাম্প্ৰদায়িক মন্তব্য কৰি নিলম্বিত হ'ল...
Bihar Caste Census Report: बिहार में जातीय सर्वे के आंकड़े जारी, अति पिछड़ों की आबादी 36 फीसदी
Bihar Caste Census Report: बिहार में जातीय सर्वे के आंकड़े जारी, अति पिछड़ों की आबादी 36 फीसदी
ભરૂચ: આમોદ ના નાહિયેર હનુમાનજી મંદિરે ભાવિ ભક્તો ની ભારે ભીડ ઉમટી.
ભરૂચ: આમોદ ના નાહિયેર હનુમાનજી મંદિરે ભાવિ ભક્તો ની ભારે ભીડ ઉમટી.