હઝરત ઈમામ હુસેનની યાદમાં તાજીયા બનાવીને તેમની યાદમાં લોકો ગમગીન થાય છે. તેમની સહાદતના કિસ્સાઓ લોકો યાદ કરી તેમની આંખોમાંથી આંસુ છલકી આવે છે. એ જ નિમિત્તે મોહર્રમ ના 40 દિવસ પછી ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાલીસા સેન્ટ્રલ કમિટી ભાલેજ દ્વવારાં ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઈમામવાળામાંથી તાજીયા લઈ શેખવાડા બજાર થઈ મિશન ચોકમાં મૂકવામાંં આવ્યા હતા અને બીજા દિવસે મિશન ચોક થી રેલવે સ્ટેશન તરફ જુલુસ સાથે લઈ જવામાંં આવ્યા હતા. ચાલીસા સેન્ટ્રલ કમિટી દ્વારા સમસ્ત ગ્રામજનો, આગેવાનો તથા પોલીસ મિત્રનો આભાર માની ફુલહાર થી સન્માનિત કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Padma Award 2023: राष्ट्रपति द्रौपदी मुर्मु ने किया पद्म पुरस्कारों का वितरण, छह लोग पद्म विभूषण से सम्मानित
नई दिल्ली: विभिन्न क्षेत्रों में उल्लेखनीय योगदान देने वाली 50 से अधिक विभूतियों को...
અમરેલી જિલ્લામાં ભાજપના પ્રમુખ કૌશિક વેકરીયા આપી પ્રતિક્રિયા@live24newsgujarat
અમરેલી જિલ્લામાં ભાજપના પ્રમુખ કૌશિક વેકરીયા આપી પ્રતિક્રિયા@live24newsgujarat
જન સંપર્ક યાત્રા માં નીકળેલા કિશોર કાનાણી દ્વારા વોર્ડ નંબર ત્રણ માં આવતી સોસાયટીઓના લોકોને મળીને તેમના પ્રશ્નો સાંભળ્યા
જન સંપર્ક યાત્રા માં નીકળેલા કિશોર કાનાણી દ્વારા વોર્ડ નંબર ત્રણ માં આવતી સોસાયટીઓના...
South Africa fire: जोहानिसबर्ग अग्निकांड में अब तक कम से 50 से अधिक लोगों की मौत (BBC Hindi)
South Africa fire: जोहानिसबर्ग अग्निकांड में अब तक कम से 50 से अधिक लोगों की मौत (BBC Hindi)
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz