હઝરત ઈમામ હુસેનની યાદમાં તાજીયા બનાવીને તેમની યાદમાં લોકો ગમગીન થાય છે. તેમની સહાદતના કિસ્સાઓ લોકો યાદ કરી તેમની આંખોમાંથી આંસુ છલકી આવે છે. એ જ નિમિત્તે મોહર્રમ ના 40 દિવસ પછી ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાલીસા સેન્ટ્રલ કમિટી ભાલેજ દ્વવારાં ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઈમામવાળામાંથી તાજીયા લઈ શેખવાડા બજાર થઈ મિશન ચોકમાં મૂકવામાંં આવ્યા હતા અને બીજા દિવસે મિશન ચોક થી રેલવે સ્ટેશન તરફ જુલુસ સાથે લઈ જવામાંં આવ્યા હતા. ચાલીસા સેન્ટ્રલ કમિટી દ્વારા સમસ્ત ગ્રામજનો, આગેવાનો તથા પોલીસ મિત્રનો આભાર માની ફુલહાર થી સન્માનિત કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અપહરણના ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ આરિપીને પકડી પાડતી અમરેલી એલ. સી. બી. ટીમ
અપહરણના ગુનામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ...
वरिष्ठ कांग्रेस नेता दिलेश्वर तांती के निधन पर कांग्रेस नेता एतुवा मुंडा ने जताया शोक ।
राज्य सरकार के पुर्व श्रम मंत्री, असम चाय मजदूर संघ के पुर्व सचिव तथा वरिष्ठ कांग्रेस नेता...
ડીસામાં ભાઇઓ અને બહેનોની જીલ્લાકક્ષાની ખો-ખો સ્પર્ધાનો પ્રારંભ
ડીસામાં જીલ્લા કક્ષા ખેલ મહાકુંભ 2.0 ની ખોખો સ્પર્ધા 2024 નું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લાઓની...
एत्माद्दौला पुलिस ने ट्रक चोरी की वारदात का खुलासा किया तीन शातिर बदमाश गिरफ्तार दो ट्रक बरामद
एत्माद्दौला पुलिस ने ट्रक चोरी की वारदात का खुलासा किया तीन शातिर बदमाश गिरफ्तार दो ट्रक बरामद
Indian Muslims On Hamas: क्या भारतीय मुसलमान Hamas के साथ खड़ा है...सर्वे में बड़ा दावा ?
Indian Muslims On Hamas: क्या भारतीय मुसलमान Hamas के साथ खड़ा है...सर्वे में बड़ा दावा ?