હઝરત ઈમામ હુસેનની યાદમાં તાજીયા બનાવીને તેમની યાદમાં લોકો ગમગીન થાય છે. તેમની સહાદતના કિસ્સાઓ લોકો યાદ કરી તેમની આંખોમાંથી આંસુ છલકી આવે છે. એ જ નિમિત્તે મોહર્રમ ના 40 દિવસ પછી ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાલીસા સેન્ટ્રલ કમિટી ભાલેજ દ્વવારાં ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઈમામવાળામાંથી તાજીયા લઈ શેખવાડા બજાર થઈ મિશન ચોકમાં મૂકવામાંં આવ્યા હતા અને બીજા દિવસે મિશન ચોક થી રેલવે સ્ટેશન તરફ જુલુસ સાથે લઈ જવામાંં આવ્યા હતા. ચાલીસા સેન્ટ્રલ કમિટી દ્વારા સમસ્ત ગ્રામજનો, આગેવાનો તથા પોલીસ મિત્રનો આભાર માની ફુલહાર થી સન્માનિત કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bulletin BanasKantha | 08 - NOVEMBER - 2022 | YHNI2022
Bulletin BanasKantha | 08 - NOVEMBER - 2022 | YHNI2022
आय से ज्यादा संपत्ति मामले में सपा के पूर्व विधायक दीप नारायण सिंह यादव पर कसा तंज, केस दर्ज
यूपी के झांसी में गरौठा विधानसभा सीट से समाजवादी पार्टी के विधायक रहे दीपनारायण सिंह यादव पर...
বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰৰ শুভেচ্ছা বাণী
ভাৰতৰ স্বাধীনতাৰ অমৃত মহোৎসৱ উপলক্ষে সোণাৰি সমষ্টিৰ বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰে সমষ্টিবাসীক দিয়া...
हरीश चौधरी के 'ठाकुरों का कुआं' वाले बयान पर जारी है घमासान! बीजेपी विधायक ने दे डाली ये नसीहत
कांग्रेस विधायक हरीश चौधरी के विधानसभा में दिए 'ठाकुरों का कुआ' वाले बयान पर बवाल मचा हुआ है. जब...