હઝરત ઈમામ હુસેનની યાદમાં તાજીયા બનાવીને તેમની યાદમાં લોકો ગમગીન થાય છે. તેમની સહાદતના કિસ્સાઓ લોકો યાદ કરી તેમની આંખોમાંથી આંસુ છલકી આવે છે. એ જ નિમિત્તે મોહર્રમ ના 40 દિવસ પછી ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાલીસા સેન્ટ્રલ કમિટી ભાલેજ દ્વવારાં ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઈમામવાળામાંથી તાજીયા લઈ શેખવાડા બજાર થઈ મિશન ચોકમાં મૂકવામાંં આવ્યા હતા અને બીજા દિવસે મિશન ચોક થી રેલવે સ્ટેશન તરફ જુલુસ સાથે લઈ જવામાંં આવ્યા હતા. ચાલીસા સેન્ટ્રલ કમિટી દ્વારા સમસ્ત ગ્રામજનો, આગેવાનો તથા પોલીસ મિત્રનો આભાર માની ફુલહાર થી સન્માનિત કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મુસાફરોને થશે રાહત : કોરોનાના સમયગાળા દરમિયાન બંધ કરાયેલી પેસેન્જર ટ્રેનો આ મહિને પુનઃસ્થાપિત થશે, જુઓ ટ્રેનોની યાદી
કોવિડ સમયગાળા દરમિયાન બંધ કરાયેલી પેસેન્જર ટ્રેન હવે આ મહિને દોડશે. મુસાફરોની સમસ્યાને જોતા...
'হৰ ঘৰ তিৰঙ্গা' অভিযানত অংশগ্ৰহণ কৰিবলৈ ৰাষ্ট্ৰক আহ্বান প্ৰধানমন্ত্ৰী মোদীৰ
শুকুৰবাৰে প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীয়ে ১৩ আগষ্টৰ পৰা ১৫ আগষ্টলৈ ‘হৰ ঘৰ তিৰঙ্গা’...
V2 Retail Limited: इस Festive सीजन में कंपनी दे रही Offers, Company के मैनेजमेंट संग खास बातचीत
V2 Retail Limited: इस Festive सीजन में कंपनी दे रही Offers, Company के मैनेजमेंट संग खास बातचीत
મહાલક્ષ્મી વ્રત 2022: અષ્ટમી તારીખથી શરૂ થશે મહાલક્ષ્મી વ્રત, 17 સપ્ટેમ્બરે સમાપ્ત થશે
મહાલક્ષ્મી વ્રત પણ ભાદ્રપદની અષ્ટમી તિથિથી શરૂ થાય છે.મહાલક્ષ્મી વ્રત આ દિવસથી શરૂ થાય છે અને 16...