હઝરત ઈમામ હુસેનની યાદમાં તાજીયા બનાવીને તેમની યાદમાં લોકો ગમગીન થાય છે. તેમની સહાદતના કિસ્સાઓ લોકો યાદ કરી તેમની આંખોમાંથી આંસુ છલકી આવે છે. એ જ નિમિત્તે મોહર્રમ ના 40 દિવસ પછી ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાલીસા સેન્ટ્રલ કમિટી ભાલેજ દ્વવારાં ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઈમામવાળામાંથી તાજીયા લઈ શેખવાડા બજાર થઈ મિશન ચોકમાં મૂકવામાંં આવ્યા હતા અને બીજા દિવસે મિશન ચોક થી રેલવે સ્ટેશન તરફ જુલુસ સાથે લઈ જવામાંં આવ્યા હતા. ચાલીસા સેન્ટ્રલ કમિટી દ્વારા સમસ્ત ગ્રામજનો, આગેવાનો તથા પોલીસ મિત્રનો આભાર માની ફુલહાર થી સન્માનિત કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राहुल गांधी की लोकसभा में सदस्यता खत्म करने को लेकर पुतला फूंका
पन्ना जिला कांग्रेस कमेटी के तत्वाधान में राहुल गांधी जी लोकसभा में सदस्यता खत्म करने को लेकर...
ભાવનગરમાં વડાપ્રધાન આવશે, શું છે કાર્યક્રમ જુઓ આ ન્યુઝ
ભાવનગરમાં વડાપ્રધાન આવશે, શું છે કાર્યક્રમ જુઓ આ ન્યુઝ
ધનસેરા ચેક પોસ્ટ ખાતે થિ ફોર વિલ ગાડી માં દારૂની હેરા ફેરી કરતો એક આરોપી ઝડપાયો
ધનસેરા ચેક પોસ્ટ ખાતે થિ ફોર વિલ ગાડી માં દારૂની હેરા ફેરી કરતો એક આરોપી ઝડપાયો એમ.એસ ભરાડા પોલીસ...
Face care tips for Men | चेहरा चमकाने के 6 उपाए | Dr. Imran Khan
Face care tips for Men | चेहरा चमकाने के 6 उपाए | Dr. Imran Khan