હઝરત ઈમામ હુસેનની યાદમાં તાજીયા બનાવીને તેમની યાદમાં લોકો ગમગીન થાય છે. તેમની સહાદતના કિસ્સાઓ લોકો યાદ કરી તેમની આંખોમાંથી આંસુ છલકી આવે છે. એ જ નિમિત્તે મોહર્રમ ના 40 દિવસ પછી ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાલીસા સેન્ટ્રલ કમિટી ભાલેજ દ્વવારાં ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઈમામવાળામાંથી તાજીયા લઈ શેખવાડા બજાર થઈ મિશન ચોકમાં મૂકવામાંં આવ્યા હતા અને બીજા દિવસે મિશન ચોક થી રેલવે સ્ટેશન તરફ જુલુસ સાથે લઈ જવામાંં આવ્યા હતા. ચાલીસા સેન્ટ્રલ કમિટી દ્વારા સમસ્ત ગ્રામજનો, આગેવાનો તથા પોલીસ મિત્રનો આભાર માની ફુલહાર થી સન્માનિત કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  জনপ্ৰিয় অভিনেতা নিপন গোস্বামীৰ মহাপ্ৰয়ানত গভীৰ শোক প্ৰকাশ অসমৰ সাংস্কৃতিক মন্ত্ৰী বিমল বৰাৰ 
 
                      অসমৰ বোলছবি জগতৰ জনপ্ৰিয় অভিনেতা নিপন গোস্বামীৰ মহাপ্ৰয়ানত গভীৰ শোক প্ৰকাশ অসমৰ সাংস্কৃতিক...
                  
   દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી લાંચ લેતા ઝડપાયા 
 
                      દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી લાંચ લેતા ઝડપાયા
                  
   5000mAh बैटरी और 50MP कैमरा के साथ Xiaomi का सस्ता 5G फोन Redmi A4 हुआ लॉन्च 
 
                      Xiaomi ने भारत में अपना किफायती 5G स्मार्टफोन Redmi A4 5G लॉन्च कर दिया है। इस फोन को क्वालकॉम के...
                  
   ડબલ મર્ડરના ગુનાહીત બનાવથી ભોગબનનાર પરિવારનું પુનઃ સ્થાપન કરાવાયું 
 
                      હિંમતનગર  (રાહુલ પ્રજાપતિ)
વર્ષ ૨૦૧૬ માં ગાભોઇ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ હિંમતનગર તાલુકાના...
                  
   માંગરોળ બંદર ખાતે મોકડ્રિલ યોજાઈ 
 
                      #buletinindia #gujarat #junagadh 
                  
   
  
  
  
   
   
  