હઝરત ઈમામ હુસેનની યાદમાં તાજીયા બનાવીને તેમની યાદમાં લોકો ગમગીન થાય છે. તેમની સહાદતના કિસ્સાઓ લોકો યાદ કરી તેમની આંખોમાંથી આંસુ છલકી આવે છે. એ જ નિમિત્તે મોહર્રમ ના 40 દિવસ પછી ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાલીસા સેન્ટ્રલ કમિટી ભાલેજ દ્વવારાં ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઈમામવાળામાંથી તાજીયા લઈ શેખવાડા બજાર થઈ મિશન ચોકમાં મૂકવામાંં આવ્યા હતા અને બીજા દિવસે મિશન ચોક થી રેલવે સ્ટેશન તરફ જુલુસ સાથે લઈ જવામાંં આવ્યા હતા. ચાલીસા સેન્ટ્રલ કમિટી દ્વારા સમસ્ત ગ્રામજનો, આગેવાનો તથા પોલીસ મિત્રનો આભાર માની ફુલહાર થી સન્માનિત કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાગઢનાં મુખ્ય માર્ગ પર શ્રી ખોડિયાર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છાશ વિતરણ
જુનાગઢનાં મુખ્ય માર્ગ પર શ્રી ખોડિયાર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છાશ વિતરણ
जिला कलेक्ट्रेट से स्वच्छता ही सेवा कार्यक्रम का शुभारंभ हुआ
जिला कलेक्ट्रेट से आज स्वच्छता ही सेवा कार्यक्रम का शुभारंभ जिला कलेक्टर नेकिया ओर सेवा रथ को हरी...
જમાલપુર ખાડિયા વિધાનસભામાં ઉમેદવાર પદે ઉભા રહેલા ભાજપ ના ભૂષણ ભટ્ટ ની આગળ ની રણનીતિ
જમાલપુર ખાડિયા વિધાનસભામાં ઉમેદવાર પદે ઉભા રહેલા ભાજપ ના ભૂષણ ભટ્ટ ની આગળ ની રણનીતિ
ರಾಜ್ಯ ಸರ್ಕಾರವು SCTSP ಹಣವನ್ನು ಬೇರೆ ಬೇರೆ ಉದ್ದೇಶಗಳಿಗೆ ಉಪಯೋಗಿಸದೆ, ಪರಿಶಿಷ್ಟ ಜಾತಿಗಳ ಜನರ ಅಭಿವೃದ್ಧಿಗೆ ಮಾತ್ರ ಉಪಯೋಗಿಸಬೇಕು - ಕೇಶವಮೂರ್ತಿ
ಬೆಂಗಳೂರು, ಫೆಬ್ರವರಿ 28, 2025
ಬೆಂಗಳೂರಿನ ಫ್ರೀಡಂ ಪಾರ್ಕ್ ನಲ್ಲಿ 'ಸಾಮಾಜಿಕ ನ್ಯಾಯಕ್ಕಾಗಿ ಪರಿಶಿಷ್ಟ ಜಾತಿಗಳ...
ફ્રેંડ્સ ઓફ એનિમલ્સ અને વન વિભાગના સંયુક્ત પ્રયાસથી 5 ફૂટ ના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
ગળતેશ્વર તાલુકાના બલાઢા ગામે મોડી રાત્રે લગભગ 11:00 વાગ્યાંની આસપાસ ગામની બાજુના તળાવમાંથી...