હઝરત ઈમામ હુસેનની યાદમાં તાજીયા બનાવીને તેમની યાદમાં લોકો ગમગીન થાય છે. તેમની સહાદતના કિસ્સાઓ લોકો યાદ કરી તેમની આંખોમાંથી આંસુ છલકી આવે છે. એ જ નિમિત્તે મોહર્રમ ના 40 દિવસ પછી ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાલીસા સેન્ટ્રલ કમિટી ભાલેજ દ્વવારાં ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઈમામવાળામાંથી તાજીયા લઈ શેખવાડા બજાર થઈ મિશન ચોકમાં મૂકવામાંં આવ્યા હતા અને બીજા દિવસે મિશન ચોક થી રેલવે સ્ટેશન તરફ જુલુસ સાથે લઈ જવામાંં આવ્યા હતા. ચાલીસા સેન્ટ્રલ કમિટી દ્વારા સમસ્ત ગ્રામજનો, આગેવાનો તથા પોલીસ મિત્રનો આભાર માની ફુલહાર થી સન્માનિત કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शुगर को जड़ से खत्म कर देता हैं ऊंटनी का कच्चा दूध | Raw camel milk eradicates sugar | Desert Affair
शुगर को जड़ से खत्म कर देता हैं ऊंटनी का कच्चा दूध | Raw camel milk eradicates sugar | Desert Affair
દાહોદ ઝાલોદ લીમડી હાઈવે પર થયો ગમખ્વાર અકસ્માત
દાહોદ ઝાલોદ લીમડી હાઈવે પર થયો ગમખ્વાર અકસ્માત
જૂનાગઢ વહીવટીતંત્ર બિપરજોય વાવાઝોડાને લઇને સજ્જ
જૂનાગઢ વહીવટીતંત્ર બિપરજોય વાવાઝોડાને લઇને સજ્જ
Top 20 Stocks Wrap Up: मौजूदा Cues के बीच अब इन स्टॉक्स पर लगा लें दांव? | Bajaj Finance Share Price
Top 20 Stocks Wrap Up: मौजूदा Cues के बीच अब इन स्टॉक्स पर लगा लें दांव? | Bajaj Finance Share Price
Rupai BN organises a career awareness seminar in Upper Assam
RUPAI BATTALION ORGANISES A CAREER AWARENESS SEMINAR IN UPPER ASSAM
Rupai Battalion of Red...