હઝરત ઈમામ હુસેનની યાદમાં તાજીયા બનાવીને તેમની યાદમાં લોકો ગમગીન થાય છે. તેમની સહાદતના કિસ્સાઓ લોકો યાદ કરી તેમની આંખોમાંથી આંસુ છલકી આવે છે. એ જ નિમિત્તે મોહર્રમ ના 40 દિવસ પછી ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાલીસા સેન્ટ્રલ કમિટી ભાલેજ દ્વવારાં ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઈમામવાળામાંથી તાજીયા લઈ શેખવાડા બજાર થઈ મિશન ચોકમાં મૂકવામાંં આવ્યા હતા અને બીજા દિવસે મિશન ચોક થી રેલવે સ્ટેશન તરફ જુલુસ સાથે લઈ જવામાંં આવ્યા હતા. ચાલીસા સેન્ટ્રલ કમિટી દ્વારા સમસ્ત ગ્રામજનો, આગેવાનો તથા પોલીસ મિત્રનો આભાર માની ફુલહાર થી સન્માનિત કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે મહિલા ભરતીમેળો યોજાયો.
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, નડિયાદ દ્વારા રોજગારવાંચ્છુ મહિલા ઉમેદવારોના લાભાર્થે જિલ્લા રોજગાર...
ৰহা চাপৰমুখ ত বিশ্ব পৰিবেশ দিৱস পালন।
গছপুলি ৰুপন কৰাৰ লগতে কুইজ,চিত্ৰাংকন প্ৰতিযোগিতা অনুষ্ঠিত হয়।
ৰহা উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয় ত অনুষ্ঠিত হয় চুটিনাটক "প্ৰকৃতিৰ কান্দোন"
সমগ্ৰ বিশ্বৰ লগতে আজি ৰহা,চাপৰমুখ অঞ্চলতো বিশ্ব পৰিবেশ দিৱস পালন কৰা হয়।
...
માધવપુર નજીક ચીંગરીયા ગામમાં સિંહ આવતા ગ્રામજનોમાં ભાગાદોડ મચીનો વિડીયો વાયરલ થયો
માધવપુર નજીક ચીંગરીયા ગામમાં સિંહ આવતા ગ્રામજનોમાં ભાગાદોડ મચીનો વિડીયો વાયરલ થયો
શહેર નજીક અકસ્માતમાં ટ્રક ચાલક સામે ફરિયાદ
શહેર નજીક અકસ્માતમાં ટ્રક ચાલક સામે ફરિયાદ