હઝરત ઈમામ હુસેનની યાદમાં તાજીયા બનાવીને તેમની યાદમાં લોકો ગમગીન થાય છે. તેમની સહાદતના કિસ્સાઓ લોકો યાદ કરી તેમની આંખોમાંથી આંસુ છલકી આવે છે. એ જ નિમિત્તે મોહર્રમ ના 40 દિવસ પછી ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાલીસા સેન્ટ્રલ કમિટી ભાલેજ દ્વવારાં ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઈમામવાળામાંથી તાજીયા લઈ શેખવાડા બજાર થઈ મિશન ચોકમાં મૂકવામાંં આવ્યા હતા અને બીજા દિવસે મિશન ચોક થી રેલવે સ્ટેશન તરફ જુલુસ સાથે લઈ જવામાંં આવ્યા હતા. ચાલીસા સેન્ટ્રલ કમિટી દ્વારા સમસ્ત ગ્રામજનો, આગેવાનો તથા પોલીસ મિત્રનો આભાર માની ફુલહાર થી સન્માનિત કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ডুমডুমা DFO অই বনকৰ্মীক প্ৰহাৰ কৰাৰ পিছত ঘটনা সন্দৰ্ভত প্ৰতিবাদ স্থলীৰ পৰা বনকৰ্মী পৰিষদৰ ভাষ্য।
ডুমডুমা DFO অই বনকৰ্মীক প্ৰহাৰ কৰাৰ পিছত ঘটনা সন্দৰ্ভত প্ৰতিবাদ স্থলীৰ পৰা বনকৰ্মী পৰিষদৰ ভাষ্য।
Redmi Buds 5C: 36 घंटे की लंबी बैटरी और टॉप क्लास साउंड क्वालिटी के साथ आता है रेडमी का नया बड्स, मिलेंगे खास फीचर्स
रेडमी ने अपने कस्टमर्स के लिए एक नया नॉइस कैंसिलेशन बड को लॉन्च कर दिया है। हम Redmi Buds 5C की...
થરાદના લુણાવામાં મંદિરમાં પોલીસે ગાંજાના છોડ સાથે શખ્સને ઝડપ્યો
થરાદના લુણાવા માળી ફાર્મમાં માતાજીના મંદિરને આશ્રય સ્થાન બનાવનાર બાવાજી અમદાવાદનો બુટલેગર હોવાનું...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના જન્મદિને અમરેલી જિલ્લાના પાંચ ગામના સરપંચોએ પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો સંકલ્પ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના જન્મદિને અમરેલી જિલ્લાના ૫ (પાંચ) ગામના સંરપંચોએ પ્રાકૃતિક કૃષિ...
১২ ছেপ্টেম্বৰত কা সন্দৰ্ভত শুনানি উচ্চতম ন্যায়ালয়ত
নাগৰিকত্ব সংশোধনী আইন চমুকৈ 'কা' সন্দৰ্ভত ১২ ছেপ্টেম্বৰত শুনানি গ্ৰহণ কৰিব উচ্চতম ন্যায়ালয়ে।...