હઝરત ઈમામ હુસેનની યાદમાં તાજીયા બનાવીને તેમની યાદમાં લોકો ગમગીન થાય છે. તેમની સહાદતના કિસ્સાઓ લોકો યાદ કરી તેમની આંખોમાંથી આંસુ છલકી આવે છે. એ જ નિમિત્તે મોહર્રમ ના 40 દિવસ પછી ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાલીસા સેન્ટ્રલ કમિટી ભાલેજ દ્વવારાં ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઈમામવાળામાંથી તાજીયા લઈ શેખવાડા બજાર થઈ મિશન ચોકમાં મૂકવામાંં આવ્યા હતા અને બીજા દિવસે મિશન ચોક થી રેલવે સ્ટેશન તરફ જુલુસ સાથે લઈ જવામાંં આવ્યા હતા. ચાલીસા સેન્ટ્રલ કમિટી દ્વારા સમસ્ત ગ્રામજનો, આગેવાનો તથા પોલીસ મિત્રનો આભાર માની ફુલહાર થી સન્માનિત કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पहा काय म्हणाले अजित दादा पवार.. रावसाहेबदादा पवार घोडगंगा सहकारी साखर कारखान्याच्या सभे दरम्यान
पहा काय म्हणाले अजित दादा पवार.. रावसाहेबदादा पवार घोडगंगा सहकारी साखर कारखान्याच्या सभे दरम्यान
નાગરો કડવું પણ સાચું માર્ગદશર્ન આપે
અંજાર, સમાજના ઉત્કષ્ઍામાં નાગર જ્ઞાતિનુ યોગદાન અનેરૂ છે.' કડવુ પણ સાચુ માર્ગદર્શન' આપનારા આ...
*બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ ના સમર્થન માં મળી બેઠક,,આગામી બે દિવસ માં લેશે નિર્ણય*દિયોદર તાલુકાના ફોરણા ગામ ખાતે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાના સમર્થનમાં એક બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા બનાસકાંઠા
દિયોદર તાલુકાના ફોરણા ગામ ખાતે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાના સમર્થનમાં એક બેઠકનુ આયોજન...
कक्षा 6 में प्रवेश हेतु जवाहर नवोदय विद्यालय चयन प्रवेश परीक्षा 18 जनवरी को
कक्षा 6 में प्रवेश हेतु जवाहर नवोदय विद्यालय चयन प्रवेश परीक्षा 18 जनवरी कोप्रवेश पत्र हुए...