હઝરત ઈમામ હુસેનની યાદમાં તાજીયા બનાવીને તેમની યાદમાં લોકો ગમગીન થાય છે. તેમની સહાદતના કિસ્સાઓ લોકો યાદ કરી તેમની આંખોમાંથી આંસુ છલકી આવે છે. એ જ નિમિત્તે મોહર્રમ ના 40 દિવસ પછી ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાલીસા સેન્ટ્રલ કમિટી ભાલેજ દ્વવારાં ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઈમામવાળામાંથી તાજીયા લઈ શેખવાડા બજાર થઈ મિશન ચોકમાં મૂકવામાંં આવ્યા હતા અને બીજા દિવસે મિશન ચોક થી રેલવે સ્ટેશન તરફ જુલુસ સાથે લઈ જવામાંં આવ્યા હતા. ચાલીસા સેન્ટ્રલ કમિટી દ્વારા સમસ્ત ગ્રામજનો, આગેવાનો તથા પોલીસ મિત્રનો આભાર માની ફુલહાર થી સન્માનિત કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાંકરિયા ઈકા કલબ પાસે યુવકે ટાવર પર ચડીને પડતું મૂક્યું
40 વર્ષયી આજાણ્યા યુવક નું મોત, પોલીસ અને ફાયટ ટિમ દવરા સમજાવટ કરવા છતાં યુવક નીચે ના ઉતર્યો અને...
WHO ने दी वॉर्निंग, Viral Hepatitis से हो रही लाखों मौतें, जानें कैसे बचें? | Sehat ep 910
WHO ने दी वॉर्निंग, Viral Hepatitis से हो रही लाखों मौतें, जानें कैसे बचें? | Sehat ep 910
काठोडा येथे बीडीओ सानप साहेब यांच्या हस्ते विविध विकास कामांचा शुभारंभ
बीड (प्रतिनिधी) काठोडा तालुका बीड या गावांमध्ये आज सकाळी नऊ वाजता पंचायत समितीचे गटविकास अधिकारी...
શ્રી કેશવકાંત હાઇસ્કુલ વેજલપુર ખાતે "રમતોત્સવની ઉજવણી" કરાઈ
કેશવકાંત હાઇસ્કૂલ વેજલપુરના વિશાળ મેદાનમાં રમોત્સવની ઉજવણી કરવામાં આવી.આ રમતોત્સવમાં ધોરણ 9 થી 12...