સિહોરના સ્થિતના વતની અને શિક્ષક રાજુભાઈ દેસાઈનો આજે જન્મ હતો જેના ભાગરૂપે આરોગ્ય કેમ્પ યોજાયો હતો રાજુભાઇ દેસાઈનું વ્યક્તિત્વ સેવા અને કર્મઠતાની સાધના સમાન રહ્યું છે સંવેદનશીલ સ્વભાવના રાજુભાઇ દેવાઈ નાનામાં નાના માણસની દરકાર કરવી, છેવાડાના માનવીની મદદ કરવી એ તેમનો જીવનધ્યેય રહ્યો છે સેવાકીય સંસ્થા જાયન્ટસ ગ્રપમાં જોડાઈને વર્ષોથી સમૂહભાવના અને મૈત્રીભાવ સાથે કામ કરી રહ્યા છે અને જેઓનો આજે જન્મ દિવર્ષ હતો ત્યારે આ દિવસને સેવાદિન તરીકે ઉજવી સમાજના દરેક વર્ગ માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરની શિક્ષણિક સંસ્થા વિધામંજરી ખાતે સર્વ જ્ઞાતી માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો.જેમા હૃદય, કેન્સર, ડાયાબીટીસ, ચામડી રોગ,આંખ,કાન,નાક,ગળા, વગેરે રોગ નુ નિદાન નિશુલ્ક નિષ્ણાત ડોક્ટરો દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vivo T3 Lite 5G की पहली सेल आज होगी LIVE, 10 हजार रुपये से कम में खरीदें दमदार फीचर वाला Smartphone
वीवो ने पिछले दिनों अपने ग्राहकों के लिए Vivo T3 Lite 5G फोन लॉन्च किया था। आज यानी 4 जुलाई 2024...
हायटेक बसस्थानकाच्या रखडलेल्या कामाला पुन्हा सुरवात
रत्नागिरी : अखेर तीन ते चार वर्षे रखडलेले रत्नागिरी हायटेक बसस्थानकाचे काम सुरू झाले आहे....
સમગ્ર શિક્ષાની ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ઠપ્પ : શાળાઓમાં પ્રવેશ લેનાર બાળકોની ઓનલાઈન નોંધણી બંધથી ભારે રોષ..
સમગ્ર શિક્ષાની ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ઠપ્પ : શાળાઓમાં પ્રવેશ લેનાર બાળકોની ઓનલાઈન નોંધણી...
सोनपेठ : ऑसिड हल्ला एक गंभीर गुन्हा आहे न्यायमूर्ती एस.व्ही. मुंडे. #जनतान्यूज24तास
सोनपेठ : ऑसिड हल्ला एक गंभीर गुन्हा आहे न्यायमूर्ती एस.व्ही. मुंडे. #जनतान्यूज24तास