હારીજમા દિન પ્રતિ દિન રસ્તે રખડતા ઢોરોનો કારણે અનેક મુશ્કેલીઓ નો સામનો વાહન ચાલકો તેમજ રાહ દારીઓ ને વેપારી ને વેઠવાનો વારો આવ્યો છે ત્યારે હારીજ મા તૉ બિન માલિકી ના પશુ તૉ જોવા મળેજ઼ શે પરંતુ હારીજ થી 1 થી 10 કિલોમીટર ના અંતરે આવતા ગામડાઓ માંથી પણ ખેડુતૉ તેમને ખેતર મા ઉભા પાકો ને નુકસાન ના પોહોંચાડે તે માટે લઇ ગામડે થી હારીજ શહેર મા દોડાવી ની મુકવા મજબુર બન્યા છે. તૉ જવાબ દાર તંત્ર યોગ પગલાં ભરે તેવી માગ ઉઠવા પામી છે