સુંદલપુરા ખાતે રહેતે ચાંદનીબેનના લગ્ન 17-1-2020ના રોજ કેનેડા લઈ જવાની શરતે વડોદરા ખાતે રહેતા રોનક કુમાર પંચોલી સાથે થયા હતા. લગ્નજીવનમાં થોડા સમય બાદ પતિ તથા સાસુ રમાબેન, સસરા દિલીપભાઈ, જેઠ કુણાલભાઈ અને જેઠાણી નિશિતાબેન દ્વારા દહેજની માંગણી કરી ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. ત્યારબાદ 23-3-2022ના રોજ પતિ કેનેડા જતો રહ્યો હતો અને સાસુ-સસરા તથા જેેઠ-જેઠાણી દ્વારા તારે પતિ સાથે જવું હોય તો 50 લાખ રૂપિયા પિયરમાંથી લઈ આય તેમ જણાવી ત્રાસ ગુજારતા હતા. 15-4-2022ના રોજ સાસુ-સસરા પણ અમેરિકા જતા રહ્યા હતા. જેથી ચાંદનીબેન પોતાના પિયર આવતી રહી હતી અને તેણીને કેનેડા લઈ જવા કોઈ વ્યવસ્થા ન કરાતા ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ આપતા ગુનો દાખલ કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Water Crisis: टंकी से पानी बहा या पाइप से धोई गाड़ी तो कटेगा चालान, भरना पड़ेगा इतने हजार का जुर्माना
नई दिल्ली। (Delhi Water Crisis Hindi News) दिल्ली में जल संकट से निपटने के लिए दिल्ली जल...
আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে আজিৰ পৰা উত্তোলন কৰিছে ঘৰে ঘৰে তিৰংগা পতাকা
আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে আজিৰ পৰা উত্তোলন কৰিছে ঘৰে ঘৰে তিৰংগা পতাকা
ग्राउंड जीरो पर पहुंचे अफसर, आपदा प्रबंधन की बैठक में CM भजनलाल बोले- काम में कोताही पर होगी कार्रवाई
राजस्थान के कई जिलों में भारी बारिश के कारण बाढ़ जैसे हालात हो गए है. राजधानी जयपुर में बारिश के...
दक्ष प्रशिक्षक विद्यालयों के शिक्षकों को ब्लॉक स्तर पर देंगे प्रशिक्षण
शैक्षिक सर्वेक्षण हेतु दक्ष प्रशिक्षकों का प्रशिक्षण हुआ संपन्नदक्ष प्रशिक्षक विद्यालयों के...