સુંદલપુરા ખાતે રહેતે ચાંદનીબેનના લગ્ન 17-1-2020ના રોજ કેનેડા લઈ જવાની શરતે વડોદરા ખાતે રહેતા રોનક કુમાર પંચોલી સાથે થયા હતા. લગ્નજીવનમાં થોડા સમય બાદ પતિ તથા સાસુ રમાબેન, સસરા દિલીપભાઈ, જેઠ કુણાલભાઈ અને જેઠાણી નિશિતાબેન દ્વારા દહેજની માંગણી કરી ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. ત્યારબાદ 23-3-2022ના રોજ પતિ કેનેડા જતો રહ્યો હતો અને સાસુ-સસરા તથા જેેઠ-જેઠાણી દ્વારા તારે પતિ સાથે જવું હોય તો 50 લાખ રૂપિયા પિયરમાંથી લઈ આય તેમ જણાવી ત્રાસ ગુજારતા હતા. 15-4-2022ના રોજ સાસુ-સસરા પણ અમેરિકા જતા રહ્યા હતા. જેથી ચાંદનીબેન પોતાના પિયર આવતી રહી હતી અને તેણીને કેનેડા લઈ જવા કોઈ વ્યવસ્થા ન કરાતા ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ આપતા ગુનો દાખલ કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Scam कॉल से बचने की नई पहल, वित्तीय इकाइयों की पहचान के मिलेगा एक खास फोन नंबर
सरकार और वित्तीय नियामकों के नाम पर होने वाली धोखाधंड़ी से बचने के लिए निरंतर प्रयास करती रहती...
RSS ৰ কেডাৰৰ ৰূপত বিকৃত কৰা হ'ল গণেশৰ প্ৰতিমূৰ্তিক
RSS ৰ কেডাৰৰ ৰূপত বিকৃত কৰা হ'ল গণেশৰ প্ৰতিমূৰ্তিক। গণেশ চতুৰ্থীৰ দিনাই এই ঘটনা সংঘটিত হয়।
अब CM योगी आदित्यनाथ तक सीधे पहुंचाएं अपनी बात, UP CMO का व्हाट्सएप चैनल हुआ लॉन्च
अब यूपी के लोग आसानी से अपने विचार और चिंताएं सीएम कार्यालय के साथ साझा कर सकते हैं। इसके लिए...