ઉમરેઠ ગાયત્રી પરિવાર દ્વારા સામુહિક પિતૃ તર્પણ શ્રાદ્ધ સંસ્કાર કાર્યક્રમ આજરોજ શહેરના ગાયત્રી મંદિર ખાતે યોજાયો હતો. પરમ પુજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય તથા વંદનીય માતાજીની પ્રેરણાથી શ્રી ગાયત્રી મંદિર ઉમરેઠ દ્વારા સામુહમાં પિતૃઓને શ્રદ્ધા સુમન સમર્પણ માટે પિતૃ તર્પણનું આયોજન રાખવામાં આવેલ હતું. શ્રાધ્ધ તર્પણ વિધિ પ્રાણલાલ સોનીએ કરાવી અને આ કાર્યક્રમમાં ર્ડો કિશનભાઈ દવે, વિષ્ણુભાઈ પંચાલ, અજીત દવે, શાંતિલાલ પટેલ અને ગાયત્રી પરિવારના તમામ પરિવારજનો ઉપસ્થિત રહી ખુબ મહેનત સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
How I cured my Sinus problems with one simple fix | Solution for Sinus Infection, Chronic Sinusitis
How I cured my Sinus problems with one simple fix | Solution for Sinus Infection, Chronic Sinusitis
दिल्ली के रोहिणी में CRPF स्कूल के पास ब्लास्ट:दीवार, कारों और दुकानों को नुकसान
दिल्ली में रोहिणी सेक्टर 14 के प्रशांत विहार इलाके में रविवार सुबह करीब 7:30 बजे CRPF स्कूल के...
Tata Motors ने बनाई ऑटो मार्केट पर राज करने की प्लानिंग! 50 लाख नए Passenger Vehicle बेचेगी कंपनी
चंद्रशेखरन ने कहा कि टाटा मोटर्स अपनी बाजार स्थिति को और मजबूत करने और इस विकास अवसर का लाभ उठाने...
जयराम रमेश का BJP पर हमला, बोले- मोदी सरकार के 'एकाधिकारवादी' मित्र देश में महंगाई का हैं कारण
नई दिल्ली, कांग्रेस ने बुधवार को कहा कि आर्थिक शक्ति के बढ़ते संकेन्द्रण (concentration of...