ઉમરેઠ ગાયત્રી પરિવાર દ્વારા સામુહિક પિતૃ તર્પણ શ્રાદ્ધ સંસ્કાર કાર્યક્રમ આજરોજ શહેરના ગાયત્રી મંદિર ખાતે યોજાયો હતો. પરમ પુજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય તથા વંદનીય માતાજીની પ્રેરણાથી શ્રી ગાયત્રી મંદિર ઉમરેઠ દ્વારા સામુહમાં પિતૃઓને શ્રદ્ધા સુમન સમર્પણ માટે પિતૃ તર્પણનું આયોજન રાખવામાં આવેલ હતું. શ્રાધ્ધ તર્પણ વિધિ પ્રાણલાલ સોનીએ કરાવી અને આ કાર્યક્રમમાં ર્ડો કિશનભાઈ દવે, વિષ્ણુભાઈ પંચાલ, અજીત દવે, શાંતિલાલ પટેલ અને ગાયત્રી પરિવારના તમામ પરિવારજનો ઉપસ્થિત રહી ખુબ મહેનત સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: दिल्ली बीजेपी के सभी सांसदों ने हाईकोर्ट मे दाखिल की याचिका | Aaj Tak Hindi News
Breaking News: दिल्ली बीजेपी के सभी सांसदों ने हाईकोर्ट मे दाखिल की याचिका | Aaj Tak Hindi News
Kerala: कांग्रेस की केरल में फलिस्तीन समर्थक विशाल रैली की तैयारी, भाजपा के इजरायल समर्थक रुख को दी चुनौती
मुस्लिम लीग और सीपीआई (एम) के बाद कांग्रेस अगले हफ्ते उत्तरी केरल के शहर कोझिकोड में...
શિવ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી
શિવ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી
Israel-Palestine War Latest News: Joe Biden ने अपने इजरायल दौरे में बड़ा बयान दिया | Gaza Attacks
Israel-Palestine War Latest News: Joe Biden ने अपने इजरायल दौरे में बड़ा बयान दिया | Gaza Attacks