ઉમરેઠ ગાયત્રી પરિવાર દ્વારા સામુહિક પિતૃ તર્પણ શ્રાદ્ધ સંસ્કાર કાર્યક્રમ આજરોજ શહેરના ગાયત્રી મંદિર ખાતે યોજાયો હતો. પરમ પુજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય તથા વંદનીય માતાજીની પ્રેરણાથી શ્રી ગાયત્રી મંદિર ઉમરેઠ દ્વારા સામુહમાં પિતૃઓને શ્રદ્ધા સુમન સમર્પણ માટે પિતૃ તર્પણનું આયોજન રાખવામાં આવેલ હતું. શ્રાધ્ધ તર્પણ વિધિ પ્રાણલાલ સોનીએ કરાવી અને આ કાર્યક્રમમાં ર્ડો કિશનભાઈ દવે, વિષ્ણુભાઈ પંચાલ, અજીત દવે, શાંતિલાલ પટેલ અને ગાયત્રી પરિવારના તમામ પરિવારજનો ઉપસ્થિત રહી ખુબ મહેનત સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાગદડી પાસે અજાણ્યા વાહનની ઠોકરે બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત
શહેરની ભાગોળે આવેલ કાગદડી પાસે અજાણ્યા વાહનની ઠોકરે ફંગોળાયેલા બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતા ઘટના...
Mahindra की पॉपुलर कारों को मिलेगा इलेक्ट्रिक अवतार, Thar से लेकर Scorpio तक लिस्ट में शामिल
Bolero MUV और Scorpio SUV दोनों को भविष्य में इलेक्ट्रिक पावरट्रेन से लैस किए जाने की उम्मीद है।...
સાંસદ ખેલ સ્પર્ધામાં વિવિધ ભાર સ્પર્ધાઓમાં 15000થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર આયોજીત સાંસદ ખેલ સ્પર્ધાનો આજે જિલ્લાની ૬ વિધાનસભા બેઠક સહિત સંતરામપુર...
सुल्तानपुर के दारुल उलूम में निशुल्क गणवेश बांटी
सुल्तानपुर. नगर के इटावा रोड स्थित दारुल उलूम में बच्चों को मंगलवार को निशुल्क ड्रेस का वितरण...
યોગાસન માં સિહોરના વિધાર્થી નો પ્રથમ નંબરે આવ્યો
થોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આયોજિત યોગાસન સ્પર્ધામાં સમગ્ર ભાવનગર જિલ્લામાં ગોપીનાથજી મહિલા...