ઉમરેઠ ગાયત્રી પરિવાર દ્વારા સામુહિક પિતૃ તર્પણ શ્રાદ્ધ સંસ્કાર કાર્યક્રમ આજરોજ શહેરના ગાયત્રી મંદિર ખાતે યોજાયો હતો. પરમ પુજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય તથા વંદનીય માતાજીની પ્રેરણાથી શ્રી ગાયત્રી મંદિર ઉમરેઠ દ્વારા સામુહમાં પિતૃઓને શ્રદ્ધા સુમન સમર્પણ માટે પિતૃ તર્પણનું આયોજન રાખવામાં આવેલ હતું. શ્રાધ્ધ તર્પણ વિધિ પ્રાણલાલ સોનીએ કરાવી અને આ કાર્યક્રમમાં ર્ડો કિશનભાઈ દવે, વિષ્ણુભાઈ પંચાલ, અજીત દવે, શાંતિલાલ પટેલ અને ગાયત્રી પરિવારના તમામ પરિવારજનો ઉપસ્થિત રહી ખુબ મહેનત સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एस.एम.युसूफ़ यांचा सा.द स्कूल एक्सप्रेस ग्रुप कडून सत्कार
बीड (प्रतिनिधी) शहरातील मुक्तपत्रकार एस.एम.युसूफ़ यांचा साप्ताहिक द स्कूल एक्सप्रेस ग्रुप,...
અમરેલી એસપી હિમકરસિંહે 8 PSI ની કરી અરસપરસ બદલીઓ
અમરેલી એસપી હિમકરસિંહે 8 PSI ની કરી અરસપરસ બદલીઓ
અક્ષર વિદ્યામંદિર તથા સ્માઈલ પ્રી સ્કૂલ ખાતે નવરાત્રિ ટ્રેડિશનલ ડ્રેસ ડે યોજાયો
પોરબંદર ની અગ્રણી શાળા અક્ષર વિદ્યામંદિર તથા સ્માઈલ પ્રી સ્કૂલમાં નવરાત્રિ નિમિત્તે વિદ્યાર્થીઓ...
Himachal Pradesh में कुदरत का कहर, Kangra से रेस्क्यू किए गए 1700 लोग | Dainik Jagran | Weather
Himachal Pradesh में कुदरत का कहर, Kangra से रेस्क्यू किए गए 1700 लोग | Dainik Jagran | Weather