ઉમરેઠ ગાયત્રી પરિવાર દ્વારા સામુહિક પિતૃ તર્પણ શ્રાદ્ધ સંસ્કાર કાર્યક્રમ આજરોજ શહેરના ગાયત્રી મંદિર ખાતે યોજાયો હતો. પરમ પુજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય તથા વંદનીય માતાજીની પ્રેરણાથી શ્રી ગાયત્રી મંદિર ઉમરેઠ દ્વારા સામુહમાં પિતૃઓને શ્રદ્ધા સુમન સમર્પણ માટે પિતૃ તર્પણનું આયોજન રાખવામાં આવેલ હતું. શ્રાધ્ધ તર્પણ વિધિ પ્રાણલાલ સોનીએ કરાવી અને આ કાર્યક્રમમાં ર્ડો કિશનભાઈ દવે, વિષ્ણુભાઈ પંચાલ, અજીત દવે, શાંતિલાલ પટેલ અને ગાયત્રી પરિવારના તમામ પરિવારજનો ઉપસ્થિત રહી ખુબ મહેનત સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાટડીના રણમાંથી અગરિયાઓનો સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડાયા
બીપરજોઈ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આગામી 14 અને 15 જૂને આ વાવાઝોડાની અસર...
অসমৰ ৬ জনগোষ্ঠীৰ জনজাতিকৰণৰ প্ৰসংগক লৈ টিংখাঙত প্ৰতিক্ৰিয়া প্ৰকাশ অ:জা:প: সভাপতি লুৰীণজ্যোতি গগৈ
অসমৰ ছয় জনগোষ্ঠীয়ে বহু বছৰ ধৰি প্ৰতিবাদ কৰাৰ পাছতো কেন্দ্ৰীয় চৰকাৰে জনজাতিৰ মৰ্য্যদা প্ৰদান...
#गोरखपुर#बच्चों को असलहा दिखाकर दबंग दिखा रहा रौब
#गोरखपुर#बच्चों को असलहा दिखाकर दबंग दिखा रहा रौब
સમુદ્ર કિનારે વધુ એક ફિશિંગ બોટ ખેંચાઈ આવી
સમુદ્ર કિનારે વધુ એક ફિશિંગ બોટ ખેંચાઈ આવી
Slug --- Dergaon korom porob নিশা দেৰগাৱঁৰ ৰঙামাটিৰ কৰম পৰবত দেখা গ'ল মনোমোহা
Slug --- Dergaon korom porob
নিশা দেৰগাৱঁৰ ৰঙামাটিৰ কৰম পৰবত দেখা গ'ল...