ઉમરેઠ ગાયત્રી પરિવાર દ્વારા સામુહિક પિતૃ તર્પણ શ્રાદ્ધ સંસ્કાર કાર્યક્રમ આજરોજ શહેરના ગાયત્રી મંદિર ખાતે યોજાયો હતો. પરમ પુજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય તથા વંદનીય માતાજીની પ્રેરણાથી શ્રી ગાયત્રી મંદિર ઉમરેઠ દ્વારા સામુહમાં પિતૃઓને શ્રદ્ધા સુમન સમર્પણ માટે પિતૃ તર્પણનું આયોજન રાખવામાં આવેલ હતું. શ્રાધ્ધ તર્પણ વિધિ પ્રાણલાલ સોનીએ કરાવી અને આ કાર્યક્રમમાં ર્ડો કિશનભાઈ દવે, વિષ્ણુભાઈ પંચાલ, અજીત દવે, શાંતિલાલ પટેલ અને ગાયત્રી પરિવારના તમામ પરિવારજનો ઉપસ્થિત રહી ખુબ મહેનત સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सर्व हिन्दू समाज ने बाग्लादेश मे हिन्दुओं पर हो रहे जघन्य अपराध को लेकर एसडीएम को राष्ट्रपति व प्रधानमंत्री के नाम सौपा ज्ञापन
लोकेशन - हिण्डोली
बांग़लादेश मे हिंदूओ पर हो रहे अत्याचार को लेकर सर्व हिन्दू...
SMC દ્વારા અમદાવાદ ખાતે આવેલ દાણીલીમડા પો.સ્ટે.વિસ્તાર ખાતે જાણીતા જુગારીના જુગારના અડ્ડા પર દરોડો
SMC દ્વારા અમદાવાદ ખાતે આવેલ દાણીલીમડા પો.સ્ટે.વિસ્તાર ખાતે જાણીતા જુગારીના જુગારના અડ્ડા પર દરોડો
MANIPUR: MINISTER NEMCHA KIPGEN ATTENDS NATIONAL CONFERENCE OF STATE COOPERATION MINISTERS
New Delhi: Minister for Cooperation, Manipur, Smt. Nemcha Kipgen attended a National Conference...
પાલીતાણામાં તળાજા રોડ પર કરોડોના ખર્ચે બ્રિજ બનશે, ધારાસભ્યએ રજુઆત કરતા મંજુર કરવામાં આવ્યો
પાલીતાણામાં તળાજા રોડ પર કરોડોના ખર્ચે બ્રિજ બનશે, ધારાસભ્યએ રજુઆત કરતા મંજુર કરવામાં આવ્યો
घर घर जाकर आंगनबाड़ी कार्यकर्ताओं ने बच्चों को पिलाई पल्स पोलियो की दवाई केशोरायपाटन
घर घर जाकर आंगनबाड़ी कार्यकर्ताओं ने बच्चों को पिलाई पल्स पोलियो की दवाई
केशोरायपाटन
केशोरायपाटन...