ઉમરેઠ ગાયત્રી પરિવાર દ્વારા સામુહિક પિતૃ તર્પણ શ્રાદ્ધ સંસ્કાર કાર્યક્રમ આજરોજ શહેરના ગાયત્રી મંદિર ખાતે યોજાયો હતો. પરમ પુજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય તથા વંદનીય માતાજીની પ્રેરણાથી શ્રી ગાયત્રી મંદિર ઉમરેઠ દ્વારા સામુહમાં પિતૃઓને શ્રદ્ધા સુમન સમર્પણ માટે પિતૃ તર્પણનું આયોજન રાખવામાં આવેલ હતું. શ્રાધ્ધ તર્પણ વિધિ પ્રાણલાલ સોનીએ કરાવી અને આ કાર્યક્રમમાં ર્ડો કિશનભાઈ દવે, વિષ્ણુભાઈ પંચાલ, અજીત દવે, શાંતિલાલ પટેલ અને ગાયત્રી પરિવારના તમામ પરિવારજનો ઉપસ્થિત રહી ખુબ મહેનત સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચાલુ બસમાં યુવકની કરપીણ હત્યા કરી હત્યારો ફરાર ને કોઈને ગંધ પણ ન આવી
રાજકોટઃ રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ હત્યાનો...
न्यायालय में विचाराधीन प्रकरणों को उपखण्ड अधिकारी न्यायालय बून्दी में स्थानान्तिरत कर शीघ्र सुनवाई के आदेश करने को लेकर कलेक्ट्रेट में एडीएम को ज्ञापन सौंपा
प्रार्थी जानकी लाल पुत्र नोताराम आयु 70 वर्ष निवासी हाल तिरूपत्ति विहार छत्रपूरा बून्दी की ओर से...
ડોકટર જેવો ભણેલો માણસ હેવાન બન્યો,કૂતરાને ગાડી સાથે બાંધી ઘસડયો,લોકો એકત્ર થઈ જતા ડોક્ટરની શાન ઠેકાણે આવી
જોધપુરના એક પ્લાસ્ટિક સર્જન ડોક્ટરના ઘરમાં સ્ટ્રીટ ડોગ ઘૂસી જતા રોષે ભરાયેલા ડોક્ટરે કૂતરાને...
অসমীয়া বোলছবি জগতৰ মহীৰূপ নিপন গোস্বামী দেৱৰ মৃত্যুৰ খবৰে মৰ্মাহত কৰিছে যুৱ চলচ্চিত্ৰ পৰিচালক পিংকোক
অসমীয়া বোলছবি জগতৰ মহীৰূপ নিপন গোস্বামী দেৱৰ মৃত্যুৰ খবৰে মৰ্মাহত কৰিছে যুৱ চলচ্চিত্ৰ পৰিচালক পিংকোক