ઉમરેઠ ગાયત્રી પરિવાર દ્વારા સામુહિક પિતૃ તર્પણ શ્રાદ્ધ સંસ્કાર કાર્યક્રમ આજરોજ શહેરના ગાયત્રી મંદિર ખાતે યોજાયો હતો. પરમ પુજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય તથા વંદનીય માતાજીની પ્રેરણાથી શ્રી ગાયત્રી મંદિર ઉમરેઠ દ્વારા સામુહમાં પિતૃઓને શ્રદ્ધા સુમન સમર્પણ માટે પિતૃ તર્પણનું આયોજન રાખવામાં આવેલ હતું. શ્રાધ્ધ તર્પણ વિધિ પ્રાણલાલ સોનીએ કરાવી અને આ કાર્યક્રમમાં ર્ડો કિશનભાઈ દવે, વિષ્ણુભાઈ પંચાલ, અજીત દવે, શાંતિલાલ પટેલ અને ગાયત્રી પરિવારના તમામ પરિવારજનો ઉપસ્થિત રહી ખુબ મહેનત સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જાંબુઘોડાના પનિયારા ખાતે કોતરમાંથી વન વિભાગની ટીમે 11 ફૂટના મહાકાય ખૂંખાર મગરનું રેસ્ક્યુ કર્યું.
જાંબુઘોડાના પનિયારા ખાતે કોતરમાંથી વન વિભાગની ટીમે 11 ફૂટના મહાકાય ખૂંખાર મગરનું રેસ્ક્યુ કર્યું.
सबसे सस्ता 5G स्मार्टफोन: 5000mAh की दमदार बैटरी के साथ मिलता है 50MP का कैमरा
POCO M6 5G स्मार्टफोन भारत में बिकने वाला सबसे सस्ता 5G स्मार्टफोन है। इस फोन के बेस वेरिएंट को...
શ્રી.એમ. એચ. વિધામંદિર, ડભોડામાં રક્તપિત્ત રોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો..
શ્રી.એમ. એચ. વિધામંદિર, ડભોડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડભોડાનાં સર્વે કર્મચારી તેમજ એ....
Uttarakhand Tunnel Rescue : पाइप के ज़रिए कैसे निकाले जाएंगे सुरंग में फंसे मज़दूर (BBC Hindi)
Uttarakhand Tunnel Rescue : पाइप के ज़रिए कैसे निकाले जाएंगे सुरंग में फंसे मज़दूर (BBC Hindi)