ઉમરેઠ ગાયત્રી પરિવાર દ્વારા સામુહિક પિતૃ તર્પણ શ્રાદ્ધ સંસ્કાર કાર્યક્રમ આજરોજ શહેરના ગાયત્રી મંદિર ખાતે યોજાયો હતો. પરમ પુજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય તથા વંદનીય માતાજીની પ્રેરણાથી શ્રી ગાયત્રી મંદિર ઉમરેઠ દ્વારા સામુહમાં પિતૃઓને શ્રદ્ધા સુમન સમર્પણ માટે પિતૃ તર્પણનું આયોજન રાખવામાં આવેલ હતું. શ્રાધ્ધ તર્પણ વિધિ પ્રાણલાલ સોનીએ કરાવી અને આ કાર્યક્રમમાં ર્ડો કિશનભાઈ દવે, વિષ્ણુભાઈ પંચાલ, અજીત દવે, શાંતિલાલ પટેલ અને ગાયત્રી પરિવારના તમામ પરિવારજનો ઉપસ્થિત રહી ખુબ મહેનત સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণত আপৰ কেন্দ্ৰীয় সম্পাদক
মৰাণত আপৰ কেন্দ্ৰীয় সম্পাদক
মাহমৰাৰ মৰাণ উচ্চতৰ মাধ্যমিক।বিদ্যালয়ৰ নৱনিৰ্মিত শিক্ষক জিৰনীকোঠাৰ শুভউদ্বোধন কৰে সাংসদ তপন কুমাৰ গগৈয়ে।
চৰাইদেউ জিলাৰ মৰাণ নগৰত অৱস্থিত ঐতিহ্যমণ্ডিত শিক্ষানুষ্ঠান মৰাণউচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত আজি...
लेंढारी में बाइक सवार टकराए
पांढुर्णा गुरुवार शाम को लेंढारी मार्ग पर दो बाइक सवार आपस में टकरा गए| घटना में दोनों के...