ઉમરેઠ ગાયત્રી પરિવાર દ્વારા સામુહિક પિતૃ તર્પણ શ્રાદ્ધ સંસ્કાર કાર્યક્રમ આજરોજ શહેરના ગાયત્રી મંદિર ખાતે યોજાયો હતો. પરમ પુજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય તથા વંદનીય માતાજીની પ્રેરણાથી શ્રી ગાયત્રી મંદિર ઉમરેઠ દ્વારા સામુહમાં પિતૃઓને શ્રદ્ધા સુમન સમર્પણ માટે પિતૃ તર્પણનું આયોજન રાખવામાં આવેલ હતું. શ્રાધ્ધ તર્પણ વિધિ પ્રાણલાલ સોનીએ કરાવી અને આ કાર્યક્રમમાં ર્ડો કિશનભાઈ દવે, વિષ્ણુભાઈ પંચાલ, અજીત દવે, શાંતિલાલ પટેલ અને ગાયત્રી પરિવારના તમામ પરિવારજનો ઉપસ્થિત રહી ખુબ મહેનત સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Election 2024: Kanhaiya Kumar को थप्पड़ मारने वाले ने जारी किया वीडियो, बताई वजह
Lok Sabha Election 2024: Kanhaiya Kumar को थप्पड़ मारने वाले ने जारी किया वीडियो, बताई वजह
દાહોદ શહેર તેમજ તાલુકામાં મોટરસાઈકલ ચોરી કરનાર ટોળકીના ૦૪ સાગરીતોને ઝડપી પાડતી દાહોદ તાલુકા પોલીસ ૦૮ ચોરીની મોટરસાઈકલ તેમજ ૦૪ પાણીની મોટરો પોલીસે કબ્જે કરી.
દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોનો આતંદ દિનપ્રતિદિન વધવા માંડ્યો છે ત્યારે દાહોદ...
મોટરસાયકલ ઉપર દારૂની હેરાફેરી કરતા એક આરોપીને મુદ્દામાલ સાથે ચીકાલી ફાટક પાસેથી ઝડપી પાડતી સાગબારા પોલીસ
મોટરસાયકલ ઉપર દારૂની હેરાફેરી કરતા એક આરોપીને મુદ્દામાલ સાથે ચીકાલી ફાટક પાસેથી ઝડપી પાડતી...
परोपकार सप्ताह के तहत असहायों को करवाया भोजन
परोपकार सप्ताह के तहत असहायों को करवाया भोजन
सचिन पायलट के जन्मदिवस पर सात दिवसीय कार्यक्रम...
મારા મારી તેમજ ઘરફોડ ચોરીના ગુન્હામાં
નાસતી ફરતી મહિલા આરોપીને રાજુલા ખાતેથી પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ
રાજુલા પો.સ્ટે ના મારા મારી ના ગુન્હામાં તેમજ ચોટીલા પો.સ્ટે ના ઘરફોડ ચોરીના ગુન્હામાં
નાસતી...