ઉમરેઠ ગાયત્રી પરિવાર દ્વારા સામુહિક પિતૃ તર્પણ શ્રાદ્ધ સંસ્કાર કાર્યક્રમ આજરોજ શહેરના ગાયત્રી મંદિર ખાતે યોજાયો હતો. પરમ પુજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય તથા વંદનીય માતાજીની પ્રેરણાથી શ્રી ગાયત્રી મંદિર ઉમરેઠ દ્વારા સામુહમાં પિતૃઓને શ્રદ્ધા સુમન સમર્પણ માટે પિતૃ તર્પણનું આયોજન રાખવામાં આવેલ હતું. શ્રાધ્ધ તર્પણ વિધિ પ્રાણલાલ સોનીએ કરાવી અને આ કાર્યક્રમમાં ર્ડો કિશનભાઈ દવે, વિષ્ણુભાઈ પંચાલ, અજીત દવે, શાંતિલાલ પટેલ અને ગાયત્રી પરિવારના તમામ પરિવારજનો ઉપસ્થિત રહી ખુબ મહેનત સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा सीए ब्रांच की ओर से आयकर, जीएसटी एवं नॉन कॉरपोरेट एंटिटी की ऑडिट पर कार्यक्रम आयोजित
कोटा सीए ब्रांच द्वारा शनिवार को गोबरिया बावड़ी स्थित पुरुषार्थ भवन में अध्ययन कार्यक्रम आयोजित...
दिल्ली, MP, राजस्थान, हिमाचल… आज कहां होगी झमाझम बारिश? जानिए आज के मौसम का हाल
उत्तर भारत में एक बार फिर मानसून सक्रिय रहने की संभावना है। दिल्ली NCR सहित देश के कई राज्यों में...
Indiabulls Real Exit Strategy | जल्द नहीं बनेगा पैसा? तुरंत कर लें Exit? | Business News |CNBC Awaaz
Indiabulls Real Exit Strategy | जल्द नहीं बनेगा पैसा? तुरंत कर लें Exit? | Business News |CNBC Awaaz
આસપુર ગામે 121 વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનસિંહ ચૌહાણ મીટીંગ યોજી
આસપુર ગામના 300 થી વધુ ગ્રામજનો મિટિંગમાં હાજરી આપી હતી માનસિંહ ચૌહાણ આસપુર ગામના ગ્રામજનોને...
लोकसभा अध्यक्ष ओम बिरला की पहल पर बूंदी में नि:शुल्क कम्बल निधि की शुरुआत, आधार कार्ड से मिलेगा कंबल
लोकसभा अध्यक्ष ओम बिरला की पहल पर बूंदी में नि:शुल्क कम्बल निधि की शुरुआत, आधार कार्ड से मिलेगा...