ઉમરેઠ ગાયત્રી પરિવાર દ્વારા સામુહિક પિતૃ તર્પણ શ્રાદ્ધ સંસ્કાર કાર્યક્રમ આજરોજ શહેરના ગાયત્રી મંદિર ખાતે યોજાયો હતો. પરમ પુજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય તથા વંદનીય માતાજીની પ્રેરણાથી શ્રી ગાયત્રી મંદિર ઉમરેઠ દ્વારા સામુહમાં પિતૃઓને શ્રદ્ધા સુમન સમર્પણ માટે પિતૃ તર્પણનું આયોજન રાખવામાં આવેલ હતું. શ્રાધ્ધ તર્પણ વિધિ પ્રાણલાલ સોનીએ કરાવી અને આ કાર્યક્રમમાં ર્ડો કિશનભાઈ દવે, વિષ્ણુભાઈ પંચાલ, અજીત દવે, શાંતિલાલ પટેલ અને ગાયત્રી પરિવારના તમામ પરિવારજનો ઉપસ્થિત રહી ખુબ મહેનત સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: हिमाचल की Congress सरकार पर गहराया संकट, राज्यपाल से मिलने पहुंचे Jairam Thakur
Breaking News: हिमाचल की Congress सरकार पर गहराया संकट, राज्यपाल से मिलने पहुंचे Jairam Thakur
Motogp 2023: Moto GP bike riders पर चढ़ा क्रिकेट का बुखार, ट्रेक पर की बल्लेबाजी | वनइंडिया हिंदी
Motogp 2023: Moto GP bike riders पर चढ़ा क्रिकेट का बुखार, ट्रेक पर की बल्लेबाजी | वनइंडिया हिंदी
બાંદા દુર્ઘટના: યમુનામાં 30 થી વધુને લઈને બોટ પલટી , 4 મૃતદેહ મળ્યા, 17 હજુ પણ લાપતા
માર્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરુવારે બપોરે યમુનાની વચ્ચે હોડી પલટી ગઈ હતી. બોટમાં સવાર 30 થી...
PM Visit Egypt: अल हकीम मस्जिद का दौरा, भारतीय सैनिकों को श्रद्धांजलि...पढ़ें मिस्त्र में पीएम मोदी का शेड्यूल
PM Modi Egypt Visit: प्रधानमंत्री नरेंद्र मोदी अमेरिका की राजकीय यात्रा के बाद 24 जून शनिवार...