ઉમરેઠ ગાયત્રી પરિવાર દ્વારા સામુહિક પિતૃ તર્પણ શ્રાદ્ધ સંસ્કાર કાર્યક્રમ આજરોજ શહેરના ગાયત્રી મંદિર ખાતે યોજાયો હતો. પરમ પુજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય તથા વંદનીય માતાજીની પ્રેરણાથી શ્રી ગાયત્રી મંદિર ઉમરેઠ દ્વારા સામુહમાં પિતૃઓને શ્રદ્ધા સુમન સમર્પણ માટે પિતૃ તર્પણનું આયોજન રાખવામાં આવેલ હતું. શ્રાધ્ધ તર્પણ વિધિ પ્રાણલાલ સોનીએ કરાવી અને આ કાર્યક્રમમાં ર્ડો કિશનભાઈ દવે, વિષ્ણુભાઈ પંચાલ, અજીત દવે, શાંતિલાલ પટેલ અને ગાયત્રી પરિવારના તમામ પરિવારજનો ઉપસ્થિત રહી ખુબ મહેનત સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गोगी की हत्या के बाद सोशल मीडिया पर गैंगस्टरों में छिड़ी थी जंग, पोस्ट कर दी थी अंजाम भुगतने की धमकी
गोगी गैंग के सरगना जितेंद्र गोगी और टिल्लू गैंग के सरगना की हत्या के बाद दिल्ली में रंगदारी...
પોલીસ પરિવારની મહિલાઓ સ્વનિર્ભર બને તે માટે મફત બ્યુટીપાર્લર કોર્ષની તાલીમનું આયોજન કરવા બાબત
પોલીસ પરિવારની મહિલાઓ સ્વનિર્ભર બને તે માટે મફત બ્યુટીપાર્લર કોર્ષની તાલીમનું આયોજન કરવા બાબત
શ્રી કે. પી. હાઈસ્કૂલ , હારીજ ૧૯૮૫ એસ . એસ. સી. બેચ ના સહાધ્યાયી મિત્રો નું ત્રીજું સ્નેહમિલન
શ્રી કે. પી. હાઈસ્કૂલ , હારીજ ૧૯૮૫ એસ . એસ. સી. બેચ ના સહાધ્યાયી મિત્રો નું ત્રીજું સ્નેહમિલન...
নুমলীগড়ৰ মৰঙি চাহ বাগিচাত অঘটন ৷ ধনশিৰি নদীত পৰি এজন লোক সন্ধানহীন ।
নুমলীগড়ৰ মৰঙি চাহ বাগিচাত অঘটন ৷ ধনশিৰি নদীত পৰি এজন লোক সন্ধানহীন ৷ সন্ধানহীন লোকজনৰ নাম...
Delhi News | Central Diagnostic Laboratory ને મળ્યો Award | SK Joshi | Gujarati News|News18 Gujarati
Delhi News | Central Diagnostic Laboratory ને મળ્યો Award | SK Joshi | Gujarati News|News18 Gujarati