આમોદ તાલુકાના માતર ગામમાં લોકોને બચકાં ભરી આતંક મચાવનાર કપિરાજને આખરે વનવિભાગે પાંજરામાં પૂરતા લોકોએ હાશકારો લીધો હતો. કપિરાજે પાંચથી વધુ લોકોને બચકાં ભરી આતંક મચાવ્યો હતો.