ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણી પૂર્વે કયા પક્ષમાં જોડાવું એ બાબતને લઇને લાંબા સમય સુધી રાજ્યના રાજકારણના ખૂબ ચર્ચામાં રહેલ પાટીદાર અગ્રણી નરેશ પટેલ ફરી ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત લેતા ફરી ચર્ચાનો દોર શરૂ થયો છે ગઈકાલે શનિવારે નરેશ પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા સહિતના અગ્રણીઓ સિહોર અને ભાવનગર ખાતેની મુલાકાતે હતા જગ પ્રસિદ્ધ ખોડિયાર મંદિર ખાતે દર્શન કર્યા હતા અને ત્યાર બાદ ભાવનગર ખાતે કોળી સમાજના આગેવાન રાજુભાઈ સોલંકી સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી જોકે આ મુલાકાતને માત્ર ઔપચારિક શુભેચ્છા મુલાકાત ગણવામાં આવે છે પરંતુ રાજકીય તજજ્ઞો આ મુલાકાતને રાજકીય રીતે જોઈ રહ્યા છે નરેશ પટેલ માત્રમોટાપાટીદાર નેતા નથી, પરંતુ સૌરાષ્ટની ૩પથી વધુ બેઠકો પર તેમની ભૂમિકા નિર્ણાયક રહે છે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ ચૂંટણી પહેલા રાજયમાં જો કોઈ સૌથી વધુ ચર્ચામાં હોય તો તે પાટીદાર આગેવાન નરેશ પટેલ હતા જેઓ ગઇકાલે ભાવનગરમાં હતા કોળી સમાજના નેતા રાજુભાઈ સોલંકીની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ વેળાએ અલ્પેશ કથીરિયા ધાર્મિક મલાવીયા દર્પણ ડાખરા હાદિંક દોમડિયા પણ જોડાયા હતા આ મુલાકાત બાદ રાજકીય તજજ્ઞોમાં ફરી ચર્ચાઓનો દોર શરૂ થયો છે નરેશ પટેલની સાથે અલ્પશા કથીરિયા અને ધામિંક મલાવીયા પણ સિંહોર અને ભાવનગર ખાતેની મુલાકાત લીધી, જગ પ્રસિદ્ધ ખોડિયાર મંદિર ખાતે દર્શન કર્યાં, ભાવનગર ખાતે કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી સાથે બંધ બારણે બેઠક યોજી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Govt vs Centre: राज्यसभा में केंद्र के अध्यादेश पर लग जाएगा ब्रेक! आखिर क्या है AK का प्लान और गणित?
नई दिल्ली, दिल्ली में अधिकारियों के ट्रांसफर-पोस्टिंग के मामले में केजरीवाल और केंद्र सरकार...
हनुमान जयंती पर कई राज्यों में अलर्ट, देखें दिल्ली-यूपी से लेकर बंगाल तक कैसा है माहौल
देशभर में हनुमान जयंती का त्योहार धूमधाम से मनाया जा रहा है। हनुमान जयंती को दौरान किसी तरह की...
दिल्ली के बाहर पहली बार गंगटोक में होगा सैन्य कमांडरों का सम्मेलन, राजनाथ सिंह अधिकारियों को करेंगे संबोधित
सेना प्रमुख जनरल उपेंद्र द्विवेदी ने गुरुवार को गंगटोक में सैन्य कमांडरों के सम्मेलन (एसीसी) की...
बांधकाम अतिक्रमण धारकांना सा.बा. चे अभय! मालकी जागेतील पत्राच्या शेडला अतिक्रमण काढण्याची नोटीस.* सरसकट सर्वच अतिक्रमण काढण्याची अन्याय अत्याचार भ्रष्टाचार विरोधी समितीची मागणी
लातूर : जिल्ह्यातील वलांडी गावातून नांदेड गुलबर्गा राज्य मार्ग गेले आहे त्या राज्य मार्गावर खूप...
रैली में Narayan Rane ने दी धमकी, कहा- PM के लिए अपशब्द बोलने वाले को घर नहीं लौटने देंगे | Aaj Tak
रैली में Narayan Rane ने दी धमकी, कहा- PM के लिए अपशब्द बोलने वाले को घर नहीं लौटने देंगे | Aaj Tak