ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણી પૂર્વે કયા પક્ષમાં જોડાવું એ બાબતને લઇને લાંબા સમય સુધી રાજ્યના રાજકારણના ખૂબ ચર્ચામાં રહેલ પાટીદાર અગ્રણી નરેશ પટેલ ફરી ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત લેતા ફરી ચર્ચાનો દોર શરૂ થયો છે ગઈકાલે શનિવારે નરેશ પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા સહિતના અગ્રણીઓ સિહોર અને ભાવનગર ખાતેની મુલાકાતે હતા જગ પ્રસિદ્ધ ખોડિયાર મંદિર ખાતે દર્શન કર્યા હતા અને ત્યાર બાદ ભાવનગર ખાતે કોળી સમાજના આગેવાન રાજુભાઈ સોલંકી સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી જોકે આ મુલાકાતને માત્ર ઔપચારિક શુભેચ્છા મુલાકાત ગણવામાં આવે છે પરંતુ રાજકીય તજજ્ઞો આ મુલાકાતને રાજકીય રીતે જોઈ રહ્યા છે નરેશ પટેલ માત્રમોટાપાટીદાર નેતા નથી, પરંતુ સૌરાષ્ટની ૩પથી વધુ બેઠકો પર તેમની ભૂમિકા નિર્ણાયક રહે છે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ ચૂંટણી પહેલા રાજયમાં જો કોઈ સૌથી વધુ ચર્ચામાં હોય તો તે પાટીદાર આગેવાન નરેશ પટેલ હતા જેઓ ગઇકાલે ભાવનગરમાં હતા કોળી સમાજના નેતા રાજુભાઈ સોલંકીની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ વેળાએ અલ્પેશ કથીરિયા ધાર્મિક મલાવીયા દર્પણ ડાખરા હાદિંક દોમડિયા પણ જોડાયા હતા આ મુલાકાત બાદ રાજકીય તજજ્ઞોમાં ફરી ચર્ચાઓનો દોર શરૂ થયો છે નરેશ પટેલની સાથે અલ્પશા કથીરિયા અને ધામિંક મલાવીયા પણ સિંહોર અને ભાવનગર ખાતેની મુલાકાત લીધી, જગ પ્રસિદ્ધ ખોડિયાર મંદિર ખાતે દર્શન કર્યાં, ભાવનગર ખાતે કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી સાથે બંધ બારણે બેઠક યોજી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हिंदू लड़कियों की 18 साल में शादी कराओ अच्छी खेती होगी- अजमल के बिगड़े बोल
असम के सांसद बदरुद्दीन अजमल ने एक चौंकाने वाला बयान दिया है. उन्होंने कहा कि हिंदुओं को 'जनसंख्या...
প্ৰয়াত নিপন গোস্বামী আৰু চিত্ৰশিল্পী নীলপৱন বৰুৱা লৈ WARRIORS চৰাইদেউ জিলা সমিতিৰ শ্ৰদ্ধাঞ্জলি
প্ৰয়াত অভিনেতা নিপন গোস্বামী আৰু চিত্ৰশিল্পী নীলপৱন বৰুৱা লৈ WARRIORS চৰাইদেউ জিলা সমিতিৰ...
પાલીતાણા શેત્રુંજી ડેમ,રજાવળ સહિત ડેમોમાં તિરંગાની રોષની લાઈટીગથી શુશોભિત કરવામાં આવ્યા
પાલીતાણા શેત્રુંજી ડેમ,રજાવળ સહિત ડેમોમાં તિરંગાની રોષની લાઈટીગથી શુશોભિત કરવામાં આવ્યા
राजस्थान की कॉलेज शिक्षा व्यवस्था में होने वाला है बड़ा बदलाव,जानिए क्या है बड़ा कारण
राजस्थान के शिक्षा मंत्री मदन दिलावर ने कहा कि जल्द ही कॉलेज में नई शिक्षा व्यवस्था लागू होगी....