ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણી પૂર્વે કયા પક્ષમાં જોડાવું એ બાબતને લઇને લાંબા સમય સુધી રાજ્યના રાજકારણના ખૂબ ચર્ચામાં રહેલ પાટીદાર અગ્રણી નરેશ પટેલ ફરી ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત લેતા ફરી ચર્ચાનો દોર શરૂ થયો છે ગઈકાલે શનિવારે નરેશ પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા સહિતના અગ્રણીઓ સિહોર અને ભાવનગર ખાતેની મુલાકાતે હતા જગ પ્રસિદ્ધ ખોડિયાર મંદિર ખાતે દર્શન કર્યા હતા અને ત્યાર બાદ ભાવનગર ખાતે કોળી સમાજના આગેવાન રાજુભાઈ સોલંકી સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી જોકે આ મુલાકાતને માત્ર ઔપચારિક શુભેચ્છા મુલાકાત ગણવામાં આવે છે પરંતુ રાજકીય તજજ્ઞો આ મુલાકાતને રાજકીય રીતે જોઈ રહ્યા છે નરેશ પટેલ માત્રમોટાપાટીદાર નેતા નથી, પરંતુ સૌરાષ્ટની ૩પથી વધુ બેઠકો પર તેમની ભૂમિકા નિર્ણાયક રહે છે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ ચૂંટણી પહેલા રાજયમાં જો કોઈ સૌથી વધુ ચર્ચામાં હોય તો તે પાટીદાર આગેવાન નરેશ પટેલ હતા જેઓ ગઇકાલે ભાવનગરમાં હતા કોળી સમાજના નેતા રાજુભાઈ સોલંકીની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ વેળાએ અલ્પેશ કથીરિયા ધાર્મિક મલાવીયા દર્પણ ડાખરા હાદિંક દોમડિયા પણ જોડાયા હતા આ મુલાકાત બાદ રાજકીય તજજ્ઞોમાં ફરી ચર્ચાઓનો દોર શરૂ થયો છે નરેશ પટેલની સાથે અલ્પશા કથીરિયા અને ધામિંક મલાવીયા પણ સિંહોર અને ભાવનગર ખાતેની મુલાકાત લીધી, જગ પ્રસિદ્ધ ખોડિયાર મંદિર ખાતે દર્શન કર્યાં, ભાવનગર ખાતે કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી સાથે બંધ બારણે બેઠક યોજી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
What happens when you quit smoking cigarettes | IN HINDI #shorts
What happens when you quit smoking cigarettes | IN HINDI #shorts
ছিপাঝাৰত মৃতদেহ উদ্ধাৰ, চাঞ্চল্য
ছিপাঝাৰত উদ্ধাৰ হৈছে এটি মৃতদেহ ।
ছিপাঝাৰ পৌৰসভাৰ ৮ নং ৱাৰ্ডত মাৰৈ মছজিদৰ পুখুৰীত উদ্ধাৰ হৈছে...
ભારતીય સંસ્કૃતિને વળગી ગૌ શક્તિનું જતન કરી રહ્યા છે ચોટાસણના રાકેશભાઇ ચૌધરી*
સોળે સંસ્કારે સજેલી દિકરીને વિદાય આપી શુભ જીવનની ઝંખના કરતા ચોટાસણના ખેડૂત કરી રહ્યા છે અનોખુ કન્યાદાન*
*દિકરીઓના લગ્ન ચોરીમાં ઘી, છાણા તેમજ ઇકોફ્રેન્ડલી ગણપતિની મુર્તિ તેમજ
ભારતીય સંસ્કૃતિમાં દિકરીને લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે. ઘર આંગણે રમકડાંઓને રમાડતી દિકરી...
સુરેન્દ્રનગરમાં ડો.બાબા સાહેબ આંબેડકરની 132 મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ
ડો.બાબા સાહેબ આંબેડકર ચોક રાજ હોટલ સુરેન્દ્રનગર જિલ્લા મથક ઉપર 132 મી જન્મ જયંતી નિમિત્તે ડોક્ટર...
November 2024 में खरीदनी है Kia की गाड़ी, जान लें किस गाड़ी पर मिल रहा क्या Discount Offer
साउथ कोरियाई वाहन निर्माता Kia की ओर से भारतीय बाजार में एसयूवी और एमपीवी सेगमेंट में वाहनों की...