સિહોર શહેરમાં બુસ્ટર ડોઝ નો ૩૧૧ લાભાર્થીએ લાભ લીધો રવિવાર સિહોર મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ તેમજ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા પાંચમો કોરોના મહામારી સામે સંરક્ષિત કરતો વેક્સિન કેમ્પ યોજાયો હતો. જેમાં જ્ઞાતિના પ્રમુખ,. મંત્રી, ઉપપ્રમુખ, કારોબારી મેમ્બર્સ, ટ્રસ્ટીઓ , કારોબારી સભ્યો તેમજ જ્ઞાતિજનોએ જહેમત ઉઠાવી ' હતી... આ સાથે ગાંધીનગરથીસરપ્રાઇઝ મુલાકાત ગુજરાત રાજય આરોગ્ય વિભાગના લાયઝન અધિકારી,વ.એ લીધી હતી. અર્બન હેલ્થ સેન્ટરની ટીમ દ્વારા વેક્સિન રસીકરણ સેવા અપાઈ હતો. જેમાં ૩૧૧ લાભાથીઓએ બૂસ્ટર ડીઝનો લાભ લીધો હતો,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Bus Accident: DTC बस डिवाइडर से टकराकर पलटी, बाल बाल बचे 15 यात्री | Road Accident | Aaj Tak
Delhi Bus Accident: DTC बस डिवाइडर से टकराकर पलटी, बाल बाल बचे 15 यात्री | Road Accident | Aaj Tak
RJD नेता Tejashwi Yadav ने पीएम मोदी से पूछे सवाल, PM ने दस सालों में क्या किया ? | Aaj Tak News
RJD नेता Tejashwi Yadav ने पीएम मोदी से पूछे सवाल, PM ने दस सालों में क्या किया ? | Aaj Tak News
શ્રી નરેન્દ્ર બાપુના સાનિધ્યમાં ભવનાથના મેળામાં આવતા ભાવિ ભક્તો માટે ભજન ભોજનની વ્યવસ્થા કરાઇ
શ્રી નરેન્દ્ર બાપુના સાનિધ્યમાં ભવનાથના મેળામાં આવતા ભાવિ ભક્તો માટે ભજન ભોજનની વ્યવસ્થા કરાઇ
સિહોરના પ્રગટેશ્વર રોડ આવેલ એમના નિવાસસ્થાન ખાતેથી ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમયાત્રા નીકળી
સિહોરના પ્રગટેશ્વર રોડ આવેલ એમના નિવાસસ્થાન ખાતેથી ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમયાત્રા નીકળી