*આજ તારીખ ૧૯/૦૯/૨૦૨૨ને સોમવારના રોજ ઘેલા સોમનાથ મંદિર મુકામે કોળી તેમજ ઇત્તર સમાજ ને ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપવા બાબતે ધરણાં તેમજ વહીવટી અઘિકારી મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું, કોળી સમાજ તેમજ ઇત્તર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ભોળાભાઈ ગોહિલ તેમજ અવસરભાઈ નાકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આગામી દિવસોમાં ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપવામાં નહીં આવે તો જસદણ અને વિછીયા તાલુકામાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે,*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आमदाराची बंडखोरी अन, बहिणीने शिवसेनेचं कार्यालय घेतलं ताब्यात.. | Kishor Patil Vaishali Suryavanshi
आमदाराची बंडखोरी अन, बहिणीने शिवसेनेचं कार्यालय घेतलं ताब्यात.. | Kishor Patil Vaishali Suryavanshi
દ્વારકા બદલી કરાયેલા ASIનું હૃદયરોગના હુમલાથી નિધન: તણાવમાં હોવાની ચર્ચા
સુરેન્દ્રનગરની એલઆઇબી શાખાના એએસઆઇનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. પોલીસ કર્મચારીઓના પ્રશ્નોને...
बीजेपी का सदस्यता अभियान कल से होगा शुरू:पीएम मोदी बनेंगे पहले सदस्य, राजस्थान में सीएम औऱ प्रदेशाध्यक्ष करेंगे लॉचिंग
बीजेपी का नया सदस्यता अभियान सोमवार से शुरू होगा। देशभर में इस समय बीजेपी के 18 करोड़ सदस्य हैं।...