*આજ તારીખ ૧૯/૦૯/૨૦૨૨ને સોમવારના રોજ ઘેલા સોમનાથ મંદિર મુકામે કોળી તેમજ ઇત્તર સમાજ ને ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપવા બાબતે ધરણાં તેમજ વહીવટી અઘિકારી મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું, કોળી સમાજ તેમજ ઇત્તર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ભોળાભાઈ ગોહિલ તેમજ અવસરભાઈ નાકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આગામી દિવસોમાં ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપવામાં નહીં આવે તો જસદણ અને વિછીયા તાલુકામાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે,*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Asia Cup 2022: IND vs PAK: India की जीत के बाद फैंस ने मनाया महाजश्न | #Cricket #AsiaCup
Asia Cup 2022: IND vs PAK: India की जीत के बाद फैंस ने मनाया महाजश्न #Cricket
ચોટીલા હાઇવે ઉપર ઉભેલા વાહન માંથી બેટરી ચોર ગેંગ સીસીટીવીમાં કેદ
ચોટીલા નેશનલ હાઈવે ઉપર અનેક વાહાનો હોટલ ઢાબા એ રાતવાસ કરતા હોય છે ત્યારે મોટી વાડી નજીક આવેલ...
जोधपुर से फ्लाइट में बैठकर आज 1 हफ्ते के लिए मुंबई जाएगा आसाराम, 24 घंटे पुलिस करेगी निगरानी
नाबालिग भक्त से बलात्कार मामले में आजीवन कारावास की सजा काट रहे आसाराम को आज जोधपुर जेल से...
मोदी 3.0 में नीतीश कुमार ने तीन मंत्रालय की रखी मांग
देश में एक बार फिर से एनडीए की सरकार बनने जा रही है. पीएम नरेंद्र मोदी तीसरी बार प्रधानमंत्री पद...