*આજ તારીખ ૧૯/૦૯/૨૦૨૨ને સોમવારના રોજ ઘેલા સોમનાથ મંદિર મુકામે કોળી તેમજ ઇત્તર સમાજ ને ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપવા બાબતે ધરણાં તેમજ વહીવટી અઘિકારી મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું, કોળી સમાજ તેમજ ઇત્તર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ભોળાભાઈ ગોહિલ તેમજ અવસરભાઈ નાકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આગામી દિવસોમાં ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપવામાં નહીં આવે તો જસદણ અને વિછીયા તાલુકામાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે,*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જેતપુર સોમનાથ હાઇવે નાં કેશોદ સોંદરડા ચોકડી પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત | NEWS UPDATES
જેતપુર સોમનાથ હાઇવે નાં કેશોદ સોંદરડા ચોકડી પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત | NEWS UPDATES
અંબાજી મેળામાં એક જ પ્રકારના એક સરખા સ્ટોલ યાત્રાળુઓ માટે બન્યા આર્કષણનું કેન્દ્ર.
જાહેર હરાજીના એક સરખા સ્ટોલ દ્વારા મેળાનું વિશેષ બ્રાન્ડીંગ
મહિલા અને બાળ વિકાસ વિભાગના સ્ટોલ...
ರಾಜ್ಯದ ಮತದಾರರು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಅಭ್ಯರ್ಥಿಗಳನ್ನು ಬೆಂಬಲಿಸಬೇಕು - ಎಸ್. ಎಲ್. ಉದಯ್ ಶಂಕರ್
#congress #kpcc #candidates #support
ರಾಜ್ಯದ ಮತದಾರರು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ...
बदलापुर : शिरगावं, एमआयडीसी येथील साकाव गेला वाहून ! #badlapur #badlapur_news
बदलापुर : शिरगावं, एमआयडीसी येथील साकाव गेला वाहून ! #badlapur #badlapur_news