*આજ તારીખ ૧૯/૦૯/૨૦૨૨ને સોમવારના રોજ ઘેલા સોમનાથ મંદિર મુકામે કોળી તેમજ ઇત્તર સમાજ ને ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપવા બાબતે ધરણાં તેમજ વહીવટી અઘિકારી મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું, કોળી સમાજ તેમજ ઇત્તર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ભોળાભાઈ ગોહિલ તેમજ અવસરભાઈ નાકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આગામી દિવસોમાં ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપવામાં નહીં આવે તો જસદણ અને વિછીયા તાલુકામાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે,*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજાના પીપરલા ગામે મદનમોહનજી મહારાજ-ધોલેરા તેમજ ધર્મવંશી આચાર્ય પદ શહિદ દિવસ નિમિત્તે મહા રકતદાન કેમ્પ યોજાયો
તળાજા તાલુકા ના પીપરલા ગામે તારીખ ૨૩/૩/૨૦૨૪ ને રવિવારે શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપીત શ્રી...
Rajasthan Election 2023: Dholpur में बीजेपी पर बरसे Rahul Gandhi | BJP | Congress | CM Gehlot News
Rajasthan Election 2023: Dholpur में बीजेपी पर बरसे Rahul Gandhi | BJP | Congress | CM Gehlot News
Israel Hezbollah War: इसराइल और हिज़्बुल्लाह में जारी जंग कैसे रुकेगी? (BBC Hindi)
Israel Hezbollah War: इसराइल और हिज़्बुल्लाह में जारी जंग कैसे रुकेगी? (BBC Hindi)
ચૂંટણી પહેલા ગુજરાતમાં ચાલતા આંદોલનો સમેટવામાં આવશે, 5 મંત્રીઓની સચિવાલયમાં બેઠક
ચૂંટણી પહેલા ગુજરાતમાં ચાલતા આંદોલનોનો નિવેડો લાવવાના હેતુસર સરકાર હરકતમાં આવી છે. આ મામલે...