*આજ તારીખ ૧૯/૦૯/૨૦૨૨ને સોમવારના રોજ ઘેલા સોમનાથ મંદિર મુકામે કોળી તેમજ ઇત્તર સમાજ ને ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપવા બાબતે ધરણાં તેમજ વહીવટી અઘિકારી મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું, કોળી સમાજ તેમજ ઇત્તર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ભોળાભાઈ ગોહિલ તેમજ અવસરભાઈ નાકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આગામી દિવસોમાં ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપવામાં નહીં આવે તો જસદણ અને વિછીયા તાલુકામાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે,*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अमित शाह का सचिन पायलट को परोक्ष संदेश, बोले- उन्हें कांग्रेस में गहलोत से ज्यादा तवज्जो नहीं मिलेगी
नई दिल्ली: राजस्थान कांग्रेस में अभी खींचतान खत्म करने का कोई ठोस फार्मूला नहीं आ पाया है।...
বৰভাগ ইউনাইটেড স্পোৰ্টচ ক্লাৱৰ একাদশ ত্ৰি-বাৰ্ষিক অধিবেশনৰ আয়োজন
নলবাৰী জিলাৰ অন্যতম ক্ৰীড়ানুষ্ঠান বৰভাগ ইউনাইটেড স্পোৰ্টচ ক্লাৱৰ একাদশ ত্ৰি-বাৰ্ষিক অধিবেশন খন...
RBI Governer को नोट पर साइन करके कैसा लगता है? Raghuram Rajan ने बताया | GITN
RBI Governer को नोट पर साइन करके कैसा लगता है? Raghuram Rajan ने बताया | GITN
ઉમરગામના ભીલાડ જીવનજી પાડામાં રૂપિયા 4.84 લાખના ખર્ચે કોઝવે બનશે
સેકડો રહીશો અને વિદ્યાર્થીઓની હાલાકી દૂર થશે હાઇવે નંબર 48 થી જીવનની પાડા જતા માર્ગ પર રૂપિયા...
ડીસામાં ગુન્હાઓ અટકાવવા પોલીસ એલર્ટ : પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરાયું
આવતીકાલે 31 ડિસેમ્બર છે જેને લઇ ડીસા બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના લોકો નવા વર્ષની ઉજવણી કરવા...