*આજ તારીખ ૧૯/૦૯/૨૦૨૨ને સોમવારના રોજ ઘેલા સોમનાથ મંદિર મુકામે કોળી તેમજ ઇત્તર સમાજ ને ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપવા બાબતે ધરણાં તેમજ વહીવટી અઘિકારી મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું, કોળી સમાજ તેમજ ઇત્તર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ભોળાભાઈ ગોહિલ તેમજ અવસરભાઈ નાકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આગામી દિવસોમાં ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપવામાં નહીં આવે તો જસદણ અને વિછીયા તાલુકામાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે,*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
A Kerala school has introduced Iris, India's first AI teacher equipped with an Intel processor.
March 7, 2024
A Kerala school has introduced Iris, India's first AI teacher equipped with an...
पहली वंदे भारत ट्रेन, वाटर मेट्रो और डिजिटल साइंस पार्क.... केरल को पीएम मोदी देंगे खास सौगात
नई दिल्ली , India's First Water Metro: प्रधानमंत्री नरेन्द्र मोदी मंगलवार को केरल यात्रा के दौरान...
Hero MotoCorp ने अपने चुनिंदा मॉडलों पर 3 अक्टूबर से बढ़ाए दाम, जानिए क्या है प्राइस हाइक की वजह
Hero MotoCorp ने कहा है कि नई कीमतें मंगलवार 3 अक्टूबर से लागू होंगी। निर्माता ने अभी तक उन...
જુના પીપળીયા આઈસરે બાઈક ને હડફેટે લેતા આદીવાસી યુવાન નું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું
જુના પીપળીયા આઈસરે બાઈક ને હડફેટે લેતા આદીવાસી યુવાન નું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું