*આજ તારીખ ૧૯/૦૯/૨૦૨૨ને સોમવારના રોજ ઘેલા સોમનાથ મંદિર મુકામે કોળી તેમજ ઇત્તર સમાજ ને ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપવા બાબતે ધરણાં તેમજ વહીવટી અઘિકારી મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું, કોળી સમાજ તેમજ ઇત્તર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ભોળાભાઈ ગોહિલ તેમજ અવસરભાઈ નાકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આગામી દિવસોમાં ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપવામાં નહીં આવે તો જસદણ અને વિછીયા તાલુકામાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે,*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
12 हज़ार की आबादी वाले Tuvalu पर अमेरिका-चीन भिड़ जाएंगे? China-Taiwan | Australia| Duniyadari E1046
12 हज़ार की आबादी वाले Tuvalu पर अमेरिका-चीन भिड़ जाएंगे? China-Taiwan | Australia| Duniyadari E1046
સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત મહુવા તાલુકા આજુબાજુ ના દરિયાઈ બીચ ની સાફસફાઈ
સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત મહુવા તાલુકા આજુબાજુ ના દરિયાઈ બીચ ની સાફસફાઈ
ખંભાતના ત્રણબત્તી બજારમાં દશામાની 5 હજારથી વધુ અવનવી મૂર્તિઓનો આગમન.
સોમવારથી દશામાના પર્વની શરૂઆત થવાની છે ત્યારે ખંભાતના ત્રણ વતી બજારમાં નાની મોટી અવનવી કલાક...
લ્યો હવે,આ નવરાત્રીમાં GST ચૂકવો અને એય તમ તમારે નિરાત્યે ગરબા રમો !!ગરબાના પાસ પર 18 ટકા જીએસટી લાગુ
આ વખતે નવરાત્રી ઉપર ગરબા રમવા માટે પ્રોફેશનલ આયોજકોએ જીએસટી ચુકવવો પડશે, અલબત્ત ગરબા પર ટેક્સથી...
नेताओं के लिए अलग नियम कैसे बनेंगे? ED-CBI के खिलाफ विपक्षी दलों की याचिका पर बोला सुप्रीम कोर्ट
सुप्रीम कोर्ट ने बुधवार को कांग्रेस के नेतृत्व में 14 विपक्षी दलों द्वारा दायर याचिका पर सुनवाई...