*આજ તારીખ ૧૯/૦૯/૨૦૨૨ને સોમવારના રોજ ઘેલા સોમનાથ મંદિર મુકામે કોળી તેમજ ઇત્તર સમાજ ને ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપવા બાબતે ધરણાં તેમજ વહીવટી અઘિકારી મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું, કોળી સમાજ તેમજ ઇત્તર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ભોળાભાઈ ગોહિલ તેમજ અવસરભાઈ નાકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આગામી દિવસોમાં ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપવામાં નહીં આવે તો જસદણ અને વિછીયા તાલુકામાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે,*
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  वाघोलीत विनापरवाना,धोकादायकरित्या खेळणी लावणाऱ्यावर गुन्हा दाखल 
 
                      गणपतीच्या अनुषंगाने केसनंद फाटा येथे विनापरवाना, धोकादायकरित्या खेळणी लावणाऱ्यावर गुन्हा दाखल...
                  
   अवैध लेनदेन के मामले में गुजरात पुलिस में कांग्रेस नेता मनीष मेवाड़ा को किया गिरफ्तार 
 
                      खाते में अवैध लेनदेन मामले में गुजरात पुलिस ने कांग्रेस नेता को किया गिरफ्तार, गुजरात लेकर हुई...
                  
    टमाटर संग आलू-प्याज के दाम बढ़े तो महंगाई दर होगी छह प्रतिशत: एसबीआइ ईकोरैप 
 
                      नई दिल्ली,  टमाटर के साथ अगर आलू और प्याज के दाम में भी बढ़ोतरी होती है तो चालू वित्त वर्ष...
                  
   પાવીજેતપુર વનવાસી બીએડ કોલેજના ચાર ગૃપોના ચાર શાળાઓમાં એકમ પાઠ સંપન 
 
                      પાવીજેતપુર વનવાસી બી.એડ કૉલેજ ના તાલીમાર્થીઓનો એકમ પાઠ આયોજન કાર્યક્રમ યોજાયો હતો. વનવાસી સેવા...
                  
   
  
  
 