*આજ તારીખ ૧૯/૦૯/૨૦૨૨ને સોમવારના રોજ ઘેલા સોમનાથ મંદિર મુકામે કોળી તેમજ ઇત્તર સમાજ ને ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપવા બાબતે ધરણાં તેમજ વહીવટી અઘિકારી મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું, કોળી સમાજ તેમજ ઇત્તર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ભોળાભાઈ ગોહિલ તેમજ અવસરભાઈ નાકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આગામી દિવસોમાં ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપવામાં નહીં આવે તો જસદણ અને વિછીયા તાલુકામાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે,*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मौसम विभाग की चेतावनी के मद्देनजर अधिकारी हुए सतर्क – जिला प्रभारी सचिव ने नैनवां उपखंड का दौरा किया
बून्दी
बूंदी जिले में मौसम विभाग द्वारा 13 अगस्त के लिए भारी बारिश की चेतावनी जारी...
બહેરામપુરા નવી ડ્રેનેજ લાઈન નુ કામ ખાતમુહૂર્ત
આજ રોજ જમાલપુર-ખાડિયાના ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલાની ગ્રાન્ટમાંથી ભગીરથ સોસાયટી બહેરામપુરા ખાતે...
Sushil Kumar Interview: KBC में 12 साल पहले जीते थे 5 crore, अब Bihar में मिली दोहरी सफलता
Sushil Kumar Interview: KBC में 12 साल पहले जीते थे 5 crore, अब Bihar में मिली दोहरी सफलता
ગિરધરનગર વિસ્તારમાં રહેતા યુવાને આર્થીક ભારણ ના પગલે કર્યો આપઘાત
ગિરધરનગર વિસ્તારમાં રહેતા યુવાને આર્થીક ભારણ ના પગલે કર્યો આપઘાત