*આજ તારીખ ૧૯/૦૯/૨૦૨૨ને સોમવારના રોજ ઘેલા સોમનાથ મંદિર મુકામે કોળી તેમજ ઇત્તર સમાજ ને ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપવા બાબતે ધરણાં તેમજ વહીવટી અઘિકારી મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું, કોળી સમાજ તેમજ ઇત્તર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ભોળાભાઈ ગોહિલ તેમજ અવસરભાઈ નાકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આગામી દિવસોમાં ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપવામાં નહીં આવે તો જસદણ અને વિછીયા તાલુકામાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે,*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM thanks Himanta for sending fresh litchis from Tezpur
PM thanks Himanta for sending fresh litchis from Tezpur.
Guwahati, Sept 1 (PTI) Prime Minister...
महाराष्ट्रातलं भयाण वास्तव, दादांनी काय सांगितलं? Ajit Pawar Speech In Vidhansabha | Maharashtra
महाराष्ट्रातलं भयाण वास्तव, दादांनी काय सांगितलं? Ajit Pawar Speech In Vidhansabha | Maharashtra
નેશ વિસ્તારમાં ગૌધનને રસીકરણ આપવાની કામગીરી શરૂવન વિભાગ અને પશુપાલન ખાતા દ્વારા રસીકરણ આપવાની
નેશ વિસ્તારમાં ગૌધનને રસીકરણ આપવાની કામગીરી શરૂવન વિભાગ અને પશુપાલન ખાતા દ્વારા રસીકરણ આપવાની
વિરપુરના ૧૪ જેટલા મેડિકલ સ્ટોરમાં શંકાસ્પદ સીરપને શોધવા વિરપુર પોલીસનું સર્ચ...
ખેડા જિલ્લામાં ડૂપ્લીકેટ સીરપકાંડમાં 4 લોકોના ભેદીમો તની ઘટનાએ તંત્રને હચમચાવી નાખ્યુ છે ત્યારે...
તાજેતરમાં પોલીસ ફરજ દરમિયાન આકસ્મિક મૃત્યુ પામનાર આણંદના પોલીસ જવાનને ભાવનગરની સૈનિક સંસ્થા દ્વારા રૂ.૧.૫૧ લાખની આર્થિક સહાય
ભાવનગરના શહીદ સૈનિક પરિવાર સહાય ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં પોલીસ ફરજ દરમિયાન આકસ્મિક મૃત્યુ પામનાર...